Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી

El Nino’s Shadow : કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે. હાલમાં ભારત સામે આવો જ એક મોટો પર્યાવરણીય પડકાર આવીને ઊભો રહ્યો છે, જેનું નામ છે 'અલ નીનો'. વર્ષ 2026નું ચોમાસું જૂનની શરૂઆતમાં કેરળમાં મોડું પહોંચ્યું અને શરૂઆતનો વરસાદ ઘણો નબળો રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ ઊનાળો અતિશય આકરો રહ્યો, પણ અલ નીનોની પૂરેપૂરી અસર દેખાવાની હજુ બાકી છે; આગામી 5 મહિના ભારત માટે મુશ્કેલીઓ લાવી શકે છે.
અલ નીનો શું છે, ભારત પર તેની અસર કેવી પડશે?
Comments
Post a Comment