Posts

OPSC OAS 2022 Exam Analysis: Check Difficulty Level & Good Attempts

OPSC OAS Exam Analysis 2022:  Download the OPSC OAS Prelims Analysis for both papers here. Also, check the overall good number of attempts and expected cut-off here.

IAS Officer shares a Million Dollar Life Lesson on Social Media: Know the Inspiring Story

IAS Officer Inspirational Success Story: IAS Officer Awanish Sharan has shared a million-dollar life lesson on social media. Check the official tweet by the officer here and also know the users' reactions to the same.

CPRI Recruitment 2022 For MTS, Technician & Others: Check Eligibility And How To Apply

Central Power Research Institute (CPRI) has invited online application for the 65 Technician & Others on its official website. Check CPRI recruitment 2022 application process, age limit, qualification and other details here.

બિલકિસ બાનો કેસના આરોપીઓની મુક્તિને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી: ગુજરાત સરકાર

Image
- ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો ગુજરાત, તા. 18 ઓક્ટોબર 2022, મંગળવાર ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે બિલકિસ બાનો કેસમાં 11 આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે, તેઓએ 14 વર્ષ કે તેથી વધુ સમય જેલમાં રહીને સારું વર્તન કર્યું હતું. આ બાબતે કેન્દ્રની સહમતી પણ લેવામાં આવી હતી. આરોપીઓની મુક્તિને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો. ગોધરા સબ-જેલના સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે, આચરવામાં આવેલો ગુનો જઘન્ય અને ગંભીર હતો અને તેથી તેને સમય પહેલા મુક્ત કરી શકાય નહીં અને તેના પ્રત્યે કોઈ નમ્રતા દાખવી શકાય નહીં. સિવિલ જજે કહ્યું હતું કે, આ કેસમાં તમામ દોષિત આરોપીઓ નિર્દોષ લોકો ...

EdCIL Recruitment 2022 For Assistant Manager & Other Posts: Pay Scale Rs 40000-140000, Check Eligibility

EdCIL (India) has invited online application for the 11 Manager posts on its official website. Check EdCIL recruitment 2022 application process, age limit, qualification and other details here.

PNG-CNGના વેટમાં 10 ટકા ઘટાડો : બે ગેસ સિલિન્ડર મફત

પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા જમા કર્યા

Image
- ગુજરાતમાં ચૂંટણી અને દિવાળીના માહોલ વચ્ચે કેન્દ્રની જાહેરાત - દિલ્હીમાં મોદીની ઉપસ્થિતિમાં ખેડૂતોનું સન્માન કરવા માટે કાર્યક્રમ શરૂ કરાયો, 13 હજાર ખેડૂતોને આમંત્રણ નવી દિલ્હી : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને દિવાળી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં ૧૬૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરવામાં આવે છે જેમાં દરેક ચાર મહિને બે હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પીએમ-કિસાન યોજનાને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઇ પણ વચેટિયાઓ વગર ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે. હાલ પીએમ કિસાન યોજનાનો આ ૧૨મો ઇન્સ્ટોલમેન્ટ છે. જેની કુલ રકમ આશરે ૧૬૦૦૦ કરોડ રૂપિયા છે. આ ૧૨મા ઇન્સ્ટોલમેન્ટનો લાભ ૧૧ કરોડ ખેડૂતોને મળવાની શક્યતાઓ છે.  જ્યારે અત્યાર સુધી ખેડૂતોને આપેલી કુલ સહાયની રકમનો આંકડો ૨.૧...