Posts

શેરબજારમાં ધબડકો : રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.60 લાખ કરોડનું ધોવાણ

Image
- સેન્સેક્સ - નિફ્ટીમાં જૂન, 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો - વિદેશી રોકાણકારોની રૂ. 10,578 કરોડની જંગી વેચવાલી તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 4,006 કરોડની ખરીદી કરી અમદાવાદ : નવા સપ્તાહના પ્રારંભે ભારતીય શેરબજારમાં તેજીનો એક નવો તબક્કો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૩,૦૦૦ અને ૨૨,૦૦૦ની ઐતિહાસિક ઉંચી સપાટીને આંબી ગયા બાદ બે દિવસ પછી આજે ઇરાનના પાકિસ્તાન પરના મિસાઇલ હુમલા સાથે વૈશ્વિક જીઓ-પોલિટિકલ ટેન્શન વધવાની ગણતરી, ચીનના અર્થતંત્રની વૃદ્ધિ રૃંધાવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી હાથ ધરાયેલ જંગી વેચવાલીના પગલે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં ૧૬૨૮ અને એનએસઇના નિફ્ટીમાં ૪૬૦ પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૪.૬૦ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. ઇરાન દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યા હોવાના નિર્દેશોએ જીયો- પોલિટીકલ અસ્થિરતા વધુ વણસવાની ભીતિએ વૈશ્વિક સ્તરે શેરબજાર ઘટયા હતા.  ચીનના અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રવર્તતી નિરાશા, અમેરિકાના ૧૦ વર્...

Indian Army Agniveer Bharti 2024 Date; Check Total Vacancy, Application Date, and Other Details

Agniveer Recruitment 2024: The Indian Army will tentatively release the notification for Agniveer 2024 in the last week of January 2024. Check all the information about the recruitment process, eligibility criteria, number of vacancies and more.

CSIR SO ASO Exam Date 2024 Out for 444 Vacancies, Admit Card Soon

CSIR SO ASO exam date for 2024 is yet to be announced by the Council of Scientific and Industrial Research (CSIR). It is tentatively expected to be held in February 2024. However, the official announcement is awaited. Check the complete exam schedule for the CSIR 2024 exam here.

‘હું CM શિંદે અને સ્પીકર નાર્વેકરને ચેલેન્જ આપું છું કે તેઓ...’ અસલી શિવસેના મુદ્દે ઉદ્ધવ ઠાકરેનો પડકાર

Image
Uddhav Thackeray challenges Eknath Shinde : શિવસેના (યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર (Rahul Narvekar)ને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ‘તેઓ મારી સાથે જાહેરમાં ચર્ચા કરી બતાવે, ખબર પડી જશે કે, અસલી શિવસેના કયા જૂથની છે.’ તેમણે આક્ષેપ કર્યો કે, ‘ખોટા પુરાવા અને નકલી સ્ક્રીપ્ટ દ્વારા શિવસેના પર કબજો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ સફળ નહીં થાય.’ ‘હું પ્રજા વચ્ચે લડાઈ લઈને જઈશ’ શિવસેના પર અધિકાર વિવાદને પ્રજા વચ્ચે લઈ જવાની ઠાકરેએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું આ લડાઈને પ્રજાની અદાલતમાં લઈ જઈ રહ્યો છું. ત્યાં જ ખબર પડી જશે કે, સત્ય શું છે અને અસત્ય શું છે.’ તેમણે પૂછ્યું કે, ‘જ્યારે તેઓ શિવસેના પ્રમુખ ન હતા, તો BJPએ લોકસભા ચૂંટણી બાદ 2014 અને 2019માં તેમનું સમર્થન કેમ માગ્યું.’ ‘મારી સાથે ચર્ચા કરવાનો પડકાર’ પૂર્વ મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે, આ લડાઈ (તેમની પાર્ટી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના વચ્ચે) નિર્ણય કરશે કે, દેશમાં લોકશાહી જીતશે કે નહીં. મુખ્યમંત્રી એકનાથ શિંદેને પડ...

SBI CBO Admit Card 2024 OUT on sbi.co.in: Download Link Available Here

SBI CBO Admit Card 2024 has been released by the State Bank of India. Check Direct Link to download SBI Admit Card for CBO Exam. The exam will be conducted on 21 Jan.

ફ્લાઈટના મુસાફરોના હિતમાં DGCAનો મોટો નિર્ણય, એરલાઈન્સ માટે નવા નિયમ જાહેર કર્યા

Image
DGCA New SOP : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે ફ્લાઈટના મુસાફરોને રાહત આપી એરલાઈન્સો (Airlines)ને નવા નિયમ જાહેર કર્યા છે. ડીજીસીએના નિદેશક અમિત ગુપ્તાએ શ્રેષ્ઠ કોમ્યુનિકેશન અને મુસાફરોને વધુ સુવિધા આપવા માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. ફ્લાઈટ વિલંબનું કારણ મુસાફરો સરળતાથી જાણી શકશે ઈન્ડિગો ફ્લાઈટની ઘટના વિવાદ થતા ડીજીસીએએ એસઓપી જાહેર કરવાની વાત કહી હતી, જે મુજબ સૂચના અપાઈ છે કે, એરલાઈન્સ ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને થતી અસુવિધા મામલે સુરક્ષા નક્કી કરવાની જવાબદારી સમજે. ઉપરાંત ફ્લાઈટમાં વિલંબ થવાનું કારણ પણ જાણવું જરુરી છે. આ માટે ડીજીસીએએ સીએઆર જાહેર કર્યો છે. નવા નિર્દેશ મુજબ ફ્લાઈટમાં વિલંબ મામલે મુસાફરોને Whatsapp પર માહિતી પુરી પડાશે. એરલાઈન્સ માટે નવા નિર્દેશ એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ થવાની સ્થિતિની સટીક Real Time માહિતી શેર કરવાની રહેશે અને તેને ચેનલ્સ/માધ્યમ દ્વારા મુસાફરોને શેર કરવામાં આવશે. નવા નિર્દેશ મુજબ એરલાઈન્સે મુસાફરોને (A) એરલાઈન્સ સંબંધિત વેબસાઈટની માહિતી (B) પ્રભાવિત મુસાફરોને SMS/Whats App અને E-Mail દ્વારા અગાઉથી સૂચના (C) એરપોર્ટ પર રાહ ...

Uniraj Admit Card 2024 Release Soon; Check Direct Link to Download UG 1st Semester Hall Ticket at univraj.org

Uniraj Admit Card 2024: The University of Rajasthan will release the 1st semester admit cards for various UG courses on its official website. Students can get the direct link provided here and the steps to download the Rajasthan University admit card 2024.