Posts

Showing posts from September, 2021

ટાટા ગ્રૂપ સરકારી એરલાઈન 'એર ઈન્ડિયા'નુ માલિક બન્યુ, સૌથી વધારે બોલી લગાવી

Image
નવી દિલ્હી,તા,1 ઓક્ટોબર 2021,શુક્રવાર સરકારી એરલાઈન એર ઈન્ડિયાનુ બિડ ટાટા ગ્રુપે સૌથી વધારે બોલી લગાવીને જીતી લીધુ છે. આમ ભારતની સરકારી એરલાઈન એર ઈન્ડિયા ટાટા ગ્રૂપના હસ્તક થઈ ગઈ છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. આ બીજો મોકો છે જ્યારે એર ઈન્ડિયામાં સરકારે પોતાનો હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો. આ પહેલા 2018માં પણ સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો પણ તે વખતે સરકારનો પ્રયત્ન સફળ થયો નહોતો. રસપ્રદ વાત એ છે કે, ટાટા ગ્રૂપના જ સ્થાપક જે આરડી ટાટાએ આ એરલાઈનની 1932માં સ્થાપના કરી હતી અને આઝાદી પછી તેનુ રાષ્ટ્રીયકરણ કરાયુ હતુ. હવે ફરી એક વખત એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપ પાસે ગઈ છે.

બાબા રામદેવનું 'ડીમેટ આસન'! આપી કરોડપતિ બનવાની ગેરન્ટી, SEBI લઈ શકે છે એક્શન

Image
- બાબા રામદેવના આ નિવેદનના ટાઈમિંગને પણ ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે કારણ કે, રૂચિ સોયાનો ફોલો ઓન પબ્લિક ઓફર આવવાનો છે નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર શેર માર્કેટ અને કોર્પોરેટ જગતની બારીકીઓ શીખી રહેલા બાબા રામદેવ એક ભૂલ કરી બેઠા છે. એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે પોતાના સમર્થકો વચ્ચે કરોડપતિ બનાવવાની ગેરન્ટી આપી દીધી હતી. ત્યારે હવે ભારતના સિક્યોરિટીઝ માર્કેટનું નિયમનકાર સેબી (ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ) આ મામલે કાર્યવાહી કરી શકે છે તેવા અણસાર છે.  આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં હોલમાં એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવ પોતાના સમર્થકોને કહે છે કે, 'તમે લોકો ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને રૂચિ સોયાના શેરમાં પૈસા લગાવો. તમે કરોડપતિ બની જશો એ વાતની મારી સંપૂર્ણ ગેરન્ટી છે.' શું છે નિયમ હકીકતે આ પ્રકારની ગેરન્ટીની વાત કરવી તે સેબીના નિયમોની વિરૂદ્ધ છે. સેબીના નિયમો પ્રમાણે કોઈ કંપનીનો અધિકારી કે કંપની પોતે રોકાણકારોને લલચાવવા માટે આ પ્રકારના નિવેદનો ન આપી શકે. કોઈ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિને શેર અંગે આવી સલાહ ન આપી શકે. જો કોઈ વ્યક્તિ લો

SSC Combined Higher Secondary (10+2) Level Examination (CHSLE), 2019 Result of Tier-II (Descriptive Paper)

Image
Staff Selection Commission (SSC) has published the Result of Tier-II (Descriptive Paper) of Combined Higher Secondary (10+2) Level Examination (CHSLE), 2019 for shortlisting the candidates to appear in the Skill Test/Typing Test. Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3F5CVVt

UKMSSB MSW Recruitment 2021: Apply Online for 38 Vacancies of Medical Social Worker Posts @ukmssb.org

UKMSSB MSW Recruitment 2021 Notification Released at ukmssb.org for 38 vacancies. Check educational qualification, experience, selection criteria and other details here. 

IOCL Recruitment 2021 for Assistant Quality Control Officer (AQCO) Posts @iocl.com, Salary Upto 140000

Indian Oil Corporation Limited (IOCL) has published the notice for recruitment to the post of Assistant Quality Control Officers. Check Salary, Eligibility, Selection Process, Application Link Here.

મોંઘવારીના ઝાટકા સાથે નવા મહિનાની શરૂઆત, ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો

Image
- 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર પેટ્રોલિયમ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્ષ અલગ અલગ હોય છે અને તેના હિસાબથી એલપીજીની કિંમતોમાં પણ તફાવત હોય છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 43.5 રૂપિયાનો વધારો કરી દીધો છે. જ્યારે 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો.  19 કિગ્રા વજનવાળા સિલિન્ડરની કિંમત પહેલી ઓક્ટોબરથી દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,693 રૂપિયાથી વધીને 1,736.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા ખાતે તેની કિંમત 1,805.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 1,685 રૂપિયા અને ચેન્નાઈમાં 1,867.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો હતો.  14.2 કિગ્રા વજનવાળા સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 14.2 કિગ્રા વજનવાળો સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર 884.5 રૂપિયામાં મળી રહ્યો છે. કોલકાતા ખાતે તેની કિંમત 911 રૂપિયા છે. મું

'તમામ દીકરાઓએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે, નહીં તો...', સીતામઢી ખાતે અફવાના કારણે દુકાનો પર જામી ભીડ

Image
- અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર બિહારના સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટ (Parle-G) સાથે સંકળાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ છે કે, ત્યાંની કરિયાણાની દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. હકીકતે સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટને જીતિયા વ્રત સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં જેટલા પણ દીકરાઓ છે તે બધાએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે નહીં તો તેમના સાથે કશુંક અઘટિત બની શકે છે.  જીતિયા વ્રતના (જીવિત પુત્રિકા) દિવસે પુત્રના દીર્ઘ, આરોગ્યવર્ધક અને સુખમયી જીવન માટે માતાઓ વ્રત રાખે છે. પછી તો શું, જોતજોતામાં દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જ ઉમટી પડી. અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, ત્યાંની દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો. જાણવા મળ્યા મુજબ હજુ પણ લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે.  સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિતના અનેક પ્રખંડોમાં આ અફવા ફેલાઈ ચુકી છે. અફવ

SSC Combined Higher Secondary (10+2) Level Examination, 2018 Final Result

Image
Staff Selection Commission (SSC) has published the Final Result for the Combined Higher Secondary (10+2) Level Examination, 2018, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39ROzF9

VSSC Recruitment 2021: Apply Online for 167 Graduate Apprentice Posts @vssc.gov.in,Check Eligibility

Vikram Sarabhai Space Centre (VSSC) has invited online applications from eligible persons for recruitment of 167 Graduate Apprentice  Posts on its official website. Check details here.

કોંગ્રેસ છોડ્યા બાદ જલ્દી જ નવી 'ફોજ' તૈયાર કરશે કેપ્ટન, પાર્ટીના અનેક સેનાપતિઓ સંપર્કમાં

Image
- અમરિંદર સિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કેટલાક ખેડૂત નેતાઓની મુલાકાત લે તેવી શક્યતા  નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. જાણવા મળ્યા મુજબ આગામી 15 દિવસની અંદર જ અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવી લેશે. આશરે 1 ડઝન જેટલા કોંગ્રેસી નેતાઓ પણ તેમના સંપર્કમાં છે. હકીકતે કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું ત્યારથી સતત એવી અટકળો લગાવાઈ રહી હતી કે, તેઓ ભાજપમાં જોડાશે અથવા નવી પાર્ટી બનાવશે. તેમણે તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત પણ લીધી હતી.  કેપ્ટન અમરિંદર સિંહ ગુરૂવારે દિલ્હીથી ચંદીગઢ પાછા આવી ગયા હતા. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ભાજપમાં નથી જોડાઈ રહ્યા. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ હવે કોંગ્રેસમાં નહીં રહે. તેવામાં હવે તેમને નવી રાજકીય પાર્ટી સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી દેખાઈ રહ્યો.  સમર્થકોની સલાહ લઈ રહ્યા છે અમરિંદર જાણવા મળ્યા મુજબ અમરિંદર સિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા

'કાલથી આમના ઘરના શ્વાનને પણ બહાર નહીં નીકળવા દઈએ', ખેડૂતોએ હરિયાણાના BJP-JJP નેતાઓને આપી ખુલ્લી ચેતવણી

Image
- ' અમારૂં આંદોલન ચાલુ છે ત્યારે સરકાર પાકની ખરીદીમાં મોડુ કરી રહી છે, અલગ અલગ શરતો મુકી રહી છે. મતલબ કે ખેતરમાં પણ પાક બગડશે અને મંડીમાં વેચાણ પણ નહીં થાય.' નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠન ફરી એક વખત આમને-સામને છે. અનાજની ખરીદીને લઈ પંજાબ-હરિયાણામાં હોબાળો થઈ રહ્યો છે. પાકની ખરીદીમાં મોડું થઈ રહ્યું હોવાથી ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ગુરનામ સિંહના કહેવા પ્રમાણે જો કાલથી (2 ઓક્ટોબર) પાકની ખરીદી શરૂ નહીં થાય તો તેમનો શ્વાન પણ ઘરની બહાર નહીં નીકળી શકે.  હકીકતે હવામાનને ધ્યાનમાં રાખીને આ વર્ષે અનાજ ખરીદીની પ્રક્રિયા શરૂ થવામાં મોડું થયું છે. કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણાને એમએસપીના આધાર પર 11મી ઓક્ટોબરથી આ પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યું છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે.  ભારતીય કિસાન યુનિયનના ગુરનામ સિંહ ચઢૂનીએ આ મુદ્દે સરકારને ચેતવણી આપી છે. એક વીડિયો જાહેર કરીને ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે, મંડીઓમાં અનાજના ઢેર લાગ્યા છે, વરસાદના કા

કુદરતી ગેસના ભાવમાં 62 ટકાનો વધારો : CNG, PNG મોંઘા થશે

Image
એપ્રિલ, 2019 પછી પ્રથમ વખત ભાવ વધ્યા : કુદરતી ગેસનો ભાવ એમએમટીયુ દીઠ 1.79 ડોલરથી વધારી 2.90 ડોલર કરાયો કેજી-ડી6 જેવા ઉંડા સમુદ્રમાંથી ગેસ ઉત્પન્ન કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પાર્ટનર બીપી 6.13 ડોલરનો મહત્તમ ભાવ લેવા હકદાર બનશે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે એલપીજીના ભાવમાં પણ ટૂંક સમયમાં રૂ. 100 સુધીના વધારાની શક્યતા ગેસના ભાવમાં 1 ડોલરનો વધારો કરવામાં આવે તો ઓએનજીસીની વાર્ષિક આવકમાં 5200 કરોડ રૂપિયાનો વધારો થાય છે (પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦ સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬૨ ટકાનો વધારો કર્યો છે. કુદરતી ગેસનો ઉપયોગ વીજળી, ખાતર, રાંધણ ગેસ અને સીએનજીના ઉત્પાદનમાં કરવામાં આવે છે. એપ્રિલ ૨૦૧૯ પછી પ્રથમ વખત કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે કુદરતી ગેસના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રૂડના ભાવ વધવા છતાં એલએનજીના ભાવ વધારવામાં આવ્યા નથી. ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(પીપીએસી)એ જણાવ્યું છે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટે

પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો ઝીંકાયો

Image
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦ પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવતા પેટ્રોલનો ભાવ વિક્રમજનક સપાટીનીનજીક અને ડીઝલનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં વધીને ૧૦૧.૬૪ રૃપિયા અને મુંબઇમાં વધીને ૧૦૭.૭૧ રૃપિયા થઇ ગયો છે. ડીઝલનો ભાવ દિલ્હીમાં વધીને ૮૯.૮૭ રૃપિયા અને મુંબઇમાં વધીને ૯૭.૫૨ રૃપિયા થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્યોમાીં અલગ અલગ જોવા મળે છે. ત્રણ સપ્તાહ સુધી ભાવ સ્થિર રાખવામાં આવ્યા પછી બીજી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પાંચમી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.  આજના ભાવવધારા પછી પેટ્રોલનોે ભાવ વિક્રમજનક સપાટીની નજીક પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીનો પેટ્રોલનો વિક્રમજનક ભાવ દિલ્હીમાં ૧૦૧.૮૪ રૃપિયા અને મુંબઇમાં ૧૦૭.૮૩ રૃપિયા જુલાઇમાં હતો.  બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ ત્રણ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૭૮.૬૪ ડ

CBSE Class 10 Home Science Sample Paper for Term 1 Board Exam 2021-2022: Download with Marking Scheme

CBSE Class 10 Home Science Sample Question Paper for Term 1 Exam (to be held in November-December 2021) is provided here along with the CBSE Marking Scheme cum Answer Key for the same.

SSC CHSL Final Result 2018 Out @ssc.nic.in, Download Link Here

SSC CHSL Final Result 2018: Staff Selection Commission (SSC) has released the final result of Combined Higher Secondary (10+2) Level Examination, 2018 on ssc.nic.in. Check Result PDF, Marks Date and Other Details.  

NCERT Book for Class 6 Hindi Durva (PDF)

NCERT Class 6 Hindi Book Durva is available here for download in PDF. Students must follow this latest NCERT Hindi Book to score good marks in the exams to be held in the academic year 2021-22 .

CBSE Class 10 Term 1 Syllabus 2021-2022 with Important Resources

Download the revised syllabus for CBSE Class 10 Term 1 Board Exam 2021-2022. CBSE syllabus for all subjects of class 10 is provided here for download in PDF.

CBSE Class 10 Revised Syllabus 2021-2022 (New Curriculum for Term 1 and Term 2)

CBSE has released the rationalised syllabus for Term 1 and Term 2 of Class 10 Academic Session 2021-2022. Syllabus of all subjects of CBSE Class 10 can be downloaded from here in PDF.

'ગુલાબ' બાદ હવે 'શાહીન' નામનું વાવાઝોડું થયું સક્રિય, આ વિસ્તારોમાં જોવા મળશે અસર

Image
- ધીમે ધીમે આ તોફાન પશ્ચિમ તરફ વધશે જે પાકિસ્તાનના દરિયા કિનારાની સમાંતર ઈરાનના સરહદી ક્ષેત્ર સુધી પહોંચી જશે નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર ગુલાબ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલું નિમ્ન દબાણ હવે અરબ સાગરના ગુજરાત કિનારા સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 12 કલાકમાં તે એક નવા ડિપ્રેશનમાં ફેરવાઈને શાહીન નામનું વાવાઝોડું બની જશે. ત્યાર બાદ અરબ સાગરના કિનારાઓ પર મોસમી ગતિવિધિઓ તેજ બની જશે.  Well marked low emerged into Gulf of Kutch, concentrated into a Depression and lay centred at 0530 hrs IST 30th Sept, over northeast Arabian Sea & adjoining Kutch about 50km east-northeast of Devbhoomi Dwarka(Gujarat).To intensify into a deep depression over during next 12 hours pic.twitter.com/dBTpBNSrJz — India Meteorological Department (@Indiametdept) September 30, 2021 ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાજેતરની જાણકારી પ્રમાણે આગામી થોડા દિવસો 60થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલશે. જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભ

શાહ બાદ હવે ડોભાલને મળ્યા અમરિંદર સિંહ, સિદ્ધુના PAK કનેક્શન અંગે ઉઠાવ્યા હતા સવાલ

Image
- એવું માનવામાં આવે છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડી શકે છે પરંતુ આ વાતને લઈ કોઈ જ પૃષ્ટિ નથી કરવામાં આવેલી નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. તેના પહેલા બુધવારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.  અમરિંદર સિંહ અને અજિત ડોભાલની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન સાથેના કનેક્શન અંગે સવાલ કરવામાં આવ્યા હતા.  કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથે મિત્રતા ધરાવે છે.  કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે, મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખેડૂતોના મુદ્દાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા વિનંતી કરી હતી. સાથે જ એમએસપીની ગેરન્ટીની માગણી કરી હતી

Indian Army SSC RVC Officer 2021 Eligibility Criteria: Check Gender, Age Limit, Educational Qualification Details

Indian Army SSC RVC Officer 2021 Recruitment Eligibility Criteria: Check the gender, age limit & educational qualification required to be fulfilled before applying for the Indian Army Short Service Commission Remount Veterinary Corps Vacancies.

UPSC (IAS) 2021 Prelims: Important Topics From UPSC Syllabus For Environment & Ecology- Part 1

UPSC CSE 2021 IAS Exam will be held on October 10, 2021. Environmental Science is the essential most subject that holds majority questions in UPSC IAS Prelims paper. Listed below are the most important topics from UPSC Syllabus in this subject for last minute revision of candidates. 

UMC Recruitment 2021: Walk In for 251 ANM, Ward Boy, Staff Nurse and other posts

UMC Recruitment 2021 Notification Released at umc.gov.in. Check Educational qualification, experience, selection criteria and other details here. 

CBSE Class 12 Computer Science Sample Paper (Term 1) 2021-22 Released: Download Now & Prepare For CBSE 12th Computer Science Board Exam 2021-22

Check CBSE Class 12 Computer Science Sample Paper 2021-22 (PDF) & Marking Scheme. Download now and prepare for Term 1 CBSE Class 12 Computer Science 2021-22.

પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં હિસ્સો લેશે ભારત, SCOના આ સદસ્ય દેશ પણ લેશે ભાગ

Image
- એક રીતે SCO અમેરિકી પ્રભુત્વવાળા નાટોને રશિયા અને ચીન તરફથી જવાબ હતો નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર પાકિસ્તાન ખાતે 3 ઓક્ટોબરના રોજ યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત પણ સહભાગી બનશે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 સદસ્યોની એક ટીમ પાકિસ્તાન જશે. પાકિસ્તાનના નૌશેરા જિલ્લાના પબ્બી ખાતે 3 ઓક્ટોબરના રોજ એસસીઓ રીજનલ એન્ટી ટેરરિઝમ સ્ટ્રક્ચર (RATS)ની આગેવાનીમાં આ આતંકવાદ વિરોધી એક્સરસાઈઝ આયોજિત કરવામાં આવી રહી છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય છે કે, SCO સદસ્ય દેશો વચ્ચે આતંકવાદના વિરોધમાં આંતરિક સહયોગ વધે. આ તરફ ભારત સરકારનું માનવું છે કે, આ એક્સરસાઈઝમાં તેમની ભાગીદારીથી તેમનો પાકિસ્તાન વિરૂદ્ધનો સરહદ પાર આતંકને પોષિત કરવાનો દાવો નબળો નહીં પડે.  અભ્યાસમાં પોતાની ભાગીદારીની પૃષ્ટિ કરનારો ભારત અંતિમ દેશ હતો તથા તેમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ દ્વારા પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ઓરેનબર્ગ ક્ષેત્રમાં એક બહુરાષ્ટ્ર આતંકવાદરોધી અભ્યાસ જોવા માટે રૂસનો પ્રવાસ ખેડ્યો હતો.  ઉલ્લેખની

હવે રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ, દિલ્હી આવેલા 4 MLAએ કહ્યું- અમિત શાહ સાથ આપશે તો તેમના સાથે જતા રહીશું

Image
- બસપામાંથી કોંગ્રેસમાં આવેલા 6 ધારાસભ્યો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. 6માંથી 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે પરંતુ 2 ધારાસભ્યો જોગિંદર સિંહ અવાના અને દીપચંદ ખૈરિયા તેમના સાથે નથી નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર કોંગ્રેસની હલચલની અસર હવે રાજસ્થાન સુધી પહોંચી છે ત્યારે રાજસ્થાનનું રાજકીય તાપમાન ફરી ઉંચુ આવી શકે છે. આ વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે. બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 એમએલએ બગાવત કરવાના મૂડમાં છે. લાંબી રાહ જોયા બાદ 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જ્યારે 2 ધારાસભ્યો મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.  ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીએસપીના 6 ધારાસભ્યોને ઘણા સમય પહેલા કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ ધારાસભ્યોને તે સમયે મંત્રીપદનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. હવે તે 6 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો બાગી બનવા લાગ્યા છે.  આ ધારાસભ્યોની ધીરજ ખૂટવા લાગી છે. તેમને લાગતું હતું કે, મંત્રીમંડળમા

કોંગ્રેસમાં ઘમસાણઃ સિબ્બલના ઘરે થયેલા પ્રદર્શનને આનંદ શર્માએ ગણાવ્યા 'ગુંડાગર્દી', કહ્યું- સોનિયા એક્શન લે

Image
- કપિલ સિબ્બલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે જી-હુજૂર ગ્રુપ નથી, કમસે કમ અમે અમારી વાત રાખી રહ્યા છીએ અને આગળ પણ રાખતા જઈશું નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર પંજાબ કોંગ્રેસના રાજકીય દંગલની આંચ હવે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે. જી-23 ગ્રુપના હિસ્સા અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ગત રોજ જે રીતે કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરોએ તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ આની નિંદા કરી છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે એક્શનની માગણી કરી છે.  કોંગ્રેસી નેતા આનંદ શર્માએ ગુરૂવારે ટ્વીટમાં લખ્યું હતું કે, કપિલ સિબ્બલના ઘર બહાર થયેલા હુમલા અને ગુંડાગર્દીના સમાચાર ચોંકાવનારા છે. આ પ્રકારની એક્શન પાર્ટીને બદનામ કરે છે અને તે નિંદનીય છે. આનંદ શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો રહ્યો છે. અલગ-અલગ વિચારો આંતરિક લોકશાહીની નિશાની છે, અસહિષ્ણુતા-હિંસા કોંગ્રેસના વિચારોથી અલગ છે. આ માટે જે પણ જવાબદાર છે તેમની ઓળખ મેળવીને એક્શન લેવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધ

Punjab Police Constable Answer Key 2021 Out @punjabpolice.gov.in, Check Download Link Here

Punjab Police has released the answer key of the exam for the post of Constable. 

ગોરખપુર કાંડઃ ડંડા વડે મારપીટ, માથા પર જીવલેણ ઈજા, પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી પોલીસની બર્બરતાની પોલ

Image
-  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવારે પીડિત પરિવારની મુલાકાત લઈ શકે છે નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તાના શંકાસ્પદ મૃત્યુનો કેસ ગરમાઈ રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં જ પીડિત પરિવારની મુલાકાત લેશે. તેવામાં પરિવાર અંત્યેષ્ટિ માટે પણ માની ગયો છે. જોકે હવે મનીષ ગુપ્તાનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે તેનાથી અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પૃષ્ટિ થઈ રહી છે કે, મનીષ ગુપ્તાના મૃત્યુ પાછળ પોલીસ દ્વારા બર્બર રીતે જે મારપીટ કરવામાં આવી તે જ સૌથી મોટું કારણ છે.  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મનીષ ગુપ્તાના શરીર પર 4 ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે. જ્યારે માથામાં જે ઉંડો ઘા વાગ્યો હતો તે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, મનીષ ગુપ્તાના જમણા હાથના કાંડા પર ડંડા વડે ગંભીર ઈજા પહોંચી હતી.  તે સિવાય જમણા હાથની બાજુ પર ડંડા વડે મારપીટના નિશાન પણ મળ્યા છે. ઉપરાંત ડાબી આંખના ઉપરી પોપચા પર પણ ઈજા પહોંચી છે. મનીષ ગુપ્તાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે, કઈ

મિડ-ડે મીલ યોજના હવે PM પોષણ સ્કીમ! વિપક્ષે કહ્યું- ફક્ત નામ બદલવાથી લોકોને શું ફાયદો, સરકારે ગણાવ્યા લાભ

Image
- આ વખતે આ યોજનામાં તિથિ ભોજન પણ સામેલ કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત સામુદાયિક રીતે લોકોને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા દેવામાં આવશે નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશભરની સરકારી અને સહ-સરકારી શાળાઓમાં બાળકો માટે ચલાવવામાં આવી રહેલી મિડ-ડે મીલ યોજનાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ યોજના હવે પ્રધાનમંત્રી પોષણ યોજના તરીકે ઓળખાશે. આગામી 5 વર્ષોમાં કેન્દ્ર સરકાર આ યોજના પાછળ 1.31 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.  કેન્દ્ર સરકાર દ્વારા આ રીતે યોજનાનું નામ બદલવામાં આવ્યું તેને લઈ રાજકીય હોબાળો ચાલુ થયો છે. વિપક્ષના અનેક દળોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેવામાં આ વિવાદ પાછળનું કારણ, સ્કીમમાં શું ફેરફાર કરાયો, વિપક્ષ શું કહે છે તે જાણીએ.  પ્રધાનમંત્રી પોષણ યોજના શું છે?  કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી પોષણ યોજનાને મંજૂરી આપી છે, તેના અંતર્ગત દેશની આશરે 11.5 લાખ સરકારી અને સહ-સરકારી શાળાઓમાં ચાલતી મિડ-ડે મીલ યોજનાનું સ્વરૂપ બદલી નાખવામાં આ

BMC Technical Assistant (Civil) (BMC/202122/7) Question Paper (26-09-2021)

Image
BMC Technical Assistant (Civil) (BMC/202122/7) Question Paper (26-09-2021) is now available on our website www.marugujarat.in, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3ij4XTJ

NPCIL Recruitment 2021 for 75 Trade Apprentice Post @npcilcareers.co.in, Check Application Process

Nuclear Power Corporation of India Limited, Kaiga Site has invited  online application for engagement as Trade Apprentices on its official website. Check details here.

APPSC Recruitment 2021 for Horticulture Officer Post @psc.ap.gov.in, Check Application Process

Andhra Pradesh Public Service Commission has invited online application for the 39 Horticulture Officer in A.P. Horticulture Service on its official website. Check details.

ભવાનીપુર પેટા ચૂંટણીઃ TMCના ધારાસભ્યે બળજબરીથી વોટિંગ મશીન બંધ કર્યું- BJPના પ્રિયંકાનો આરોપ

Image
- ભવાનીપુર બેઠક ઉપરાંત બંગાળની જાંગીપુર, સમસેરગંજ વિધાનસભા બેઠક પર મતદાન છે અને 3 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર આજે સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળના રાજકારણ પર છે. બંગાળમાં 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે અને તેમાંથી એક સીટ ખૂબ જ ખાસ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરેવાલ તેમને ટક્કર આપવા ઉતર્યા છે.  ભવાનીપુર ખાતે ભાજપના પ્રિયંકા ટિબરેવાલે ટીએમસી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રિયંકા ટિબરેવાલના કહેવા પ્રમાણે ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ બળજબરીથી વોટિંગ મશીન બંધ કરી દીધું છે અને બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે જો લોકો મત આપશે તો તેમની મરજી પ્રમાણેનું પરિણામ નહીં મળે. ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા જોવા મળી હતી તેને લઈ સુરક્ષાને વધારે સઘન બનાવવામાં આવી છે. ભાજપ સતત મમતા સરકાર પર સત્તાના દુરૂપયોગનો આરોપ લગાવી રહ્યું છે. ભવાનીપુર સહિત અન્ય બે બેઠકો પર ઈવીએમની સુરક્ષા માટે અલગથી સ્પેશિયલ વાહનો લાવવામાં આવ્

Gujarat Police (Technical Recruitment Board) Recruitment for 333 PSI (Wireless), Technical Operator & Police Sub Inspector (MT) Posts 2021

Image
Gujarat Police (Technical Recruitment Board) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3zTUynl

APSC Provisional List 2021 Released for Enforcement Inspector Post @apsc.nic.in, 2009 Qualified for Screening Test

Assam Public Service Commission (APSC) has released the list of qualified candidates for the  post of Enforcement Inspector on its official website - apsc.nic.in. Download PDF.

અમરિન્દર અમિત શાહને મળતા ભાજપમાં જોડાવાની અટકળો : રાજકારણ ગરમાયું

Image
- પંજાબમાં કેપ્ટન અમરિન્દરે બધા જ વિકલ્પો ખૂલ્લા રાખ્યા - ત્રણેય કૃષિ કાયદા રદ કરવા અને એમએસપીની ગેરેન્ટી સાથે ખેડૂત આંદોલનનું સંકટ દૂર કરવા અમરિન્દરની શાહને વિનંતી નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત દિલ્હી આવેલા કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે સાંજે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સાથે જ કેપ્ટન અપમાનનો બદલો લેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. અમિત શાહ અને અમરિન્દર સિંહ વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી. અમરિન્દરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી શાહ સાથે કૃષિ કાયદા પરત લેવા, પંજાબમાં આંતરિક સલામતી મુદ્દે ચર્ચા કરી હતી.  પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું નિર્ણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. કેપ્ટન અમરિન્દરે બુધવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમની ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડયું છે. જોકે, અમરિન્દર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી.  સૂત્રોનું કહેવું છે કે પંજાબના ભૂતપૂર્

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: વિસાવદરમાં 11 ઈંચ, દ. ગુજરાતમાં જળબંબાકાર

Image
- 'ગુલાબ' વાવાઝોડાની અસર : મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેરઠેર પાણી ભરાયા - રાજકોટમાં સાત ઇંચ વરસાદથી જનજીવન ઠપ : તોફાની વરસાદથી લોકો મધરાત્રે સફાળા જાગી ગયા : આજી,ન્યારી ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે, બસ ફસાઈ : વીજપુરવઠો ખોરવાયો, ડાંગમાં ઠેર-ઠેર ભેખડો ધસી પડી - જામનગર,કાલાવડ અને ભાણવડ પંથકમાં ત્રણ યુવાનો પૂરમાં તણાતા મોત,ટંકારા-લાઠીમાં બેનો બચાવ  - સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા હોય તેમાં ભારે વરસાદ થતા અત્ર-તત્ર-સર્વત્ર જળબંબાકાર  - ચોટીલા પંથકમાં વિજળી પડી,એક વૃક્ષ સળગી ઉઠયું! - કપાસ, તલ, બાજરીના પાક ધોવાયા, ખેડૂતો ચિંતિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત : ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના જોરદાર સૂસવાટા સાથે ભારે વરસાદ પડયાના અહેવાલો મળ્યા છે.  જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આભ ફાટયું હતું જ્યાં તાલુકાનો સરેરાશ વરસાદ ૧૦ ઈંચ નોંધાયો છે તો તાલુકાના દાદર ગામે અર્ધી કલાકમાં સાંબેલાધારે ૫ ઈંચ સાથે ૧૬ ઈંચ વરસાદ  નોંધાયો છે. તો રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરમાં ૭ ઈંચ, ગોંડલમાં ૬ ઈંંચ, અમરેલીના રાજુ

Indian Army SSC Technical Officer 2021 Recruitment Eligibility: Check Gender, Age Limit, Educational Qualification for 191 Short Service Commission Vacancies

Indian Army SSC Technical Officer 2021 Recruitment Eligibility: Check the gender, age limit & educational qualification required to be fulfilled before applying for the Indian Army Short Service Commission (Tech) Men 58 th course and Women 29 th Course vacancies.

Indian Army JAG Entry 28th Course 2021 Recruitment Eligibility Criteria: Check Gender, Age Limit, Educational Qualification Details

Indian Army JAG Entry 28th Course 2021 Recruitment Eligibility Criteria: Check the gender, age limit, educational qualification & physical standards required to be fulfilled before applying for the Indian Army JAG 2021 Recruitment (28 th Course).

CBSE Class 9 Syllabus for Term 1 Exam 2021 (All Subjects)

Download CBSE Revised Syllabus for Class 9th Term 1 (2021-2022) in PDF. Follow this latest syllabus and course structure to make the right preparations for the Term 1 Exam and score high marks.

High Court of Gujarat Translator Eligible Candidate List for Translation Test 2021

Image
High Court of Gujarat has published a List of Candidates who have been found eligible to be called for Translation Test scheduled to be conducted on 23-10-2021 [No. RC/B.1304/2021 (Translator) - 90/202122], Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39KdQko

SSC Phase 9 Selection Post 2021 Exam Eligibility: Check 3261 Vacancy Details in various Ministries & Govt Departments

SSC Phase 9 Selection Post 2021 Exam Eligibility: Check Details of SSC Phase-9 (IX) 2021 Selection Post 3261 Vacancies in various Ministries and Government Departments including Eligibility Criteria like Age & Educational Qualification. 

વાઘમ્બરી મઠની ગાદી કોની થશે, કોણ બનશે મહંત? 5 ઓક્ટોબરે પંચ પરમેશ્વર કરશે જાહેરાત

Image
- 2005માં બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિએ દીક્ષા આપી હતી અને બલવીર ગિરિએ સંન્યાસ ધારણ કરી લીધો હતો નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ બાદ મઠની ગાદી પર કોણ બિરાજમાન થશે તેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. જાણવા મળ્યા મુજબ બલવીર ગિરિ મઠ વાઘમ્બરી ગાદીના ઉત્તરાધિકારી બનશે. જોકે તેની સત્તાવાર જાહેરાત 5 ઓક્ટોબરના રોજ સોડસી ભોજના દિવસે કરવામાં આવશે. મહંત નરેન્દ્ર ગિરિના રૂમમાંથી જે સ્યુસાઈડ નોટ મળી હતી તેમાં બલવીર ગિરિનું નામ લખેલું હતું. નોટમાં બલવીરને જ ગાદીના મહંત બનાવવા માટે લખ્યું હતું.  નિરંજની અખાડાના પદાધિકારીઓના કહેવા પ્રમાણે 2 દિવસ બાદ સંતોની એક બેઠક યોજાશે. બેઠકમાં મહોર લાગ્યા બાદ આગામી 5 ઓક્ટોબરે સોડસી ભોજના દિવસે પંચપરમેશ્વરની બેઠક બાદ સંપૂર્ણ વિધિ વિધાનથી બલવીર ગિરિનો પટ્ટાભિષેક કરીને તેમને મઠ વાઘમ્બરી ગાદીના મહંત બનાવી દેવામાં આવશે.  સોડસી શું હોય સાધુ સંતોમાં સોડસી ભોજ હોય છે, મતલબ કે 16મા દિવસનું ભોજન. આ ભોજનમાં મૃતક સાધુની 16 ગમતી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સામાન્ય લોકોમાં 13 દિવસ બાદ તેરમાના સંસ્કાર

IBPS Recruitment for Assistant Professors, Faculty Research Associates, Research Associates, Hindi Officers & Other Posts 2021

Image
The Institute of Banking Personnel Selection (IBPS) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39JAglU

LIC AAO & AE Result 2021 Declared

Image
Life Insurance of India (LIC) has published Results for the post of Assistant Administrative Officers (AAO) & Assistant Engineers (AE), Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2ZwS8OU

Air Force Recruitment for Group C Various Posts 2021

Image
Air Force has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3id03ra

Meghalaya TET Admit Card 2021 Released @megpgrams.gov.in, Check Step to Download

The Directorate of Educational Research and Training, Meghalaya has released the Admit Card for the Meghalaya Teacher Eligibility Test (MTET) 2021on its official website -megeducation.gov.in.

RSMSSB VDO Exam Date 2021 Released for Village Development Officer and Others @rsmssb.rajasthan.gov.in, Download PDF

Rajasthan Subordinate & Ministerial Services Selection Board (RSMSSB) has released the tentative exam date for Village Development Officer 2021 and Computer 2021 post on its official website -rsmssb.rajasthan.gov.in.  Check details. 

IBPS Recruitment 2021 Notification Released for Various Posts, Apply Online from 1 October Onwards @ibps.in

IBPS Recruitment 2021 Notification has been released by the Institute of Banking Personnel Selection (IBPS) on ibps.in. Check educational qualification, vacancy details, age limit, eligibility, selection criteria and other details here. 

'કલંકિતોની વાપસી મંજૂર નથી, હક્ક-સત્ય માટે લડીશ', રાજીનામા બાદ સિદ્ધુનો પહેલો વીડિયો સંદેશો

Image
- વીડિયોના અંતમાં સિદ્ધુએ કહ્યું હતું કે, સિદ્ધાંતો પર આંચ આવે તો અથડાવું જરૂરી છે, જીવતા હોવ તો જીવતા દેખાવ તે જરૂરી છે નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર પંજાબમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે એક વીડિયો સંદેશો જાહેર કર્યો હતો. પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલું મહત્વનું નિવેદન છે. સિદ્ધુના કહેવા પ્રમાણે તેઓ પોતાના મુદ્દાઓ સાથે સમજૂતી નથી કરી શકતા, તેઓ સત્ય અને હક્કની લડાઈ લડતા રહેશે.  નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, 'પ્યારા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક ઉદ્દેશ્ય સાથે ખેડી છે. પંજાબના લોકોની જિંદગી વધુ સારી બનાવવી અને મુદ્દાઓનું રાજકારણ કરવું તે જ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. હું કોઈ અંગત લડાઈ નથી લડ્યો. મારી લડાઈ મુદ્દાઓની છે, પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડા સાથે હું મારા હક્ક-સત્યની લડાઈ લડતો રહ્યો છું, આ માટે કોઈ સમજૂતી જ નથી.' વધુમાં જણાવ્યું હતું કે, 'મારા પિતાએ એક જ વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી સર્જાય ત્યારે સત્યની લડાઈ લડો. જ્યારે પણ હું જોઉં છું કે સત્ય સાથે સમજૂત

GPSC Civil Services Recruitment 2021: Notification Released for 183 Various Class I/II Posts @gpsc.gujarat.gov.in, Check Eligibility

Gujarat Public Service Commission (GPSC) has released the notification for the 183 posts for Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services and other posts on its official website. Check details here. 

CBSE Syllabus Class 12 English Core (Term 1 & 2 - Combined) 2021-22: CBSE Academic Session 2021-22

Check (Term 1 & 2) CBSE Syllabus for Class 12 English (Core) Subject is available here. Download now and prepare for CBSE Class 12 board exam 2021-22.

સિદ્ધુને મનાવવાના મૂડમાં નથી કોંગ્રેસ હાઈકમાન, હરીશ રાવતની મુલાકાત અટકી પડી, નવા પ્રદેશ અધ્યક્ષની તલાશ

Image
- પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બીટ્ટુના નામ મોખરે નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટી ભલે મુશ્કેલીમાં મુકાઈ હોય પરંતુ હવે કોંગ્રેસ હાઈકમાન ઝુકવાના મૂડમાં નથી. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ હાઈકમાને હવે નવા પ્રદેશ અધ્યક્ષની તલાશ શરૂ કરી દીધી છે. મતલબ કે, નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.  જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતની ચંદીગઢ મુલાકાત રદ્દ કરાવી છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, હરીશ રાવત ચંદીગઢમાં નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટે જઈ રહ્યા છે. હાઈકમાન દ્વારા પંજાબમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિને લઈ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો સંપૂર્ણપણે સાથ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આગામી ડગલું નવજોત સિંહ સિદ્ધુના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિનું છે.  આ રેસમાં 2 નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યા છે જેમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બીટ્ટુનો સમાવેશ થાય છે. કુલજીત હાલ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે જ્યારે રવનીત લોકસભ

મહારાષ્ટ્રના લાતુરમાં જળ 'પ્રલય', લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

Image
- ધનેગાંવના મંજારા બાંધના 18 ગેટ ખોલીને 70,845.30 ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર મહારાષ્ટ્રના લાતુરમાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસેલા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યાર બાદ લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, હેલિકોપ્ટર અને હોડીઓનો સહારો લેવો પડ્યો હતો. છેલ્લા 2 દિવસમાં વરસાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં મહારાષ્ટ્રના 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં એનડીઆરએફની મદદથી 560 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.  એક અધિકારીએ જણાવ્યું કે, બોટની મદદથી મંજારા નદીના કિનારે વસેલા સરસા ગામના 47 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેનાપુરના દિગોલ દેશમુખ ક્ષેત્રમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર સાકેબ ઉસ્માનીના કહેવા પ્રમાણે રાજ્ય સિંચાઈ વિભાગના 3 કર્મચારીઓ ઘંસરગાંવ ગામના બૈરાજમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમની સાથે સાથે એક હેલિકોપ્ટરને રેસ્ક્યુ માટે લગાવવામાં આવ્યું હતું.  લાતુર ખાતે વરસાદ લાતુરની 10 પૈકીની 6 તહસીલોમાં પાણી ભરા

‘Blah..Blah..Blah..’, ક્લાઈમેટ ચેન્જને લઈ ગ્રેટા થનબર્ગે ઉડાવી વર્લ્ડ લીડર્સની મજાક

Image
- ગ્રેટાના કહેવા પ્રમાણે નેતાઓ ફક્ત વાતો કરે છે અને તેમના પાસે કોઈ એક્શન પ્લાન નથી નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર સ્વીડિશ ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડ લીડર્સ પર નિશાન સાધ્યું છે. મિલાન ખાતે યોજાયેલી યુથ ફોર ક્લાઈમેટ કોન્ફરન્સમાં ગ્રેટાએ પોતાના સંબોધન દરમિયાન પર્યાવરણ મુદ્દે નેતાઓ-સરકારોના ખોટા વચનો યાદ અપાવ્યા હતા. ગ્રેટા થનબર્ગે આ દરમિયાન ‘Blah..Blah..Blah..’ કહીને નેતાઓને ઘેર્યા હતા. ગ્રેટાનું આ ભાષણ હવે સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યું છે. હકીકતે ગ્રેટાએ કહ્યું હતું કે, નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ફક્ત વાતો કરી છે અને કોઈ જ એક્શન નથી લીધી.  ગ્રેટાએ જણાવ્યું કે, આપણે લોકોએ આશા ન છોડવી જોઈએ અને તે માટે કામ કરતા રહેવું જોઈએ. આ દરમિયાન ગ્રેટાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંની મજાક ઉડાવી હતી.  આ 3 નેતાઓના કોઈને કોઈ નિવેદનનો ઉલ્લેખ કરીને ગ્રેટા થનબર્ગે કહ્યું હતું કે, આપણે ધીમે ધીમે આપણી ઈકોનોમી બદલવી પડશે, આ માટે કોઈ પ્લાન બી નથી. ગ્રેટાએ કહ્યું હતું કે, કોઈ પણ પ્લાન બ્લા..

OSSC Mains Admit Card 2021 Released for Computer Operator cum Store keeper Posts @ossc.gov.in, Check Direct Link

Odisha Staff Selection Commission (OSSC) has released the Mains Exam Admit Card for Computer Operator-cum-Store Keeper posts on its official website -ossc.gov.in/. Check Direct link here.

બ્રિટનમાં તેલ સંકટ બન્યું વધારે ગાઢ, પેટ્રોલ પંપો પર ભારે ભીડ, પાણીની બોટલ્સમાં ભરવા પણ મજબૂર

Image
- સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે તેવા ડરથી બ્રિટિશ સરકારે સંકટનો સામનો કરવા માટે સેનાને તૈયાર રહેવા માટે પણ કહી દીધું  નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર બ્રિટનમાં ફ્યુઅલ સંકટ સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના મોટા ભાગના ગેસ સ્ટેશનો પર ફ્યુઅલને લઈ લોકોમાં ભારે ગભરાટ અને બેચેની છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતા અહેવાલો પ્રમાણે દેશભરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર અરાજકતાની સ્થિતિ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયોમાં જોઈ શકાય છે કે, પેટ્રોલ પંપની બહાર અનેક માઈલ લાંબી લાઈનો છે અને ગભરાયેલા લોકો પાણીની નાની-નાની બોટલ્સમાં પણ શક્ય તેટલું પેટ્રોલ જમા કરી રહ્યા છે.  સામાન્ય રીતે દૈનિક 20,000થી 30,000 લીટર ફ્યુઅલ વેચતા ગેસ સ્ટેશન્સ પર હાલ 1,00,000 લીટર કરતા વધારેનું વેચાણ થઈ રહ્યું છે. બ્રિટનના અનેક પેટ્રોલ પંપ પર ફ્યુઅલની ખરીદીને લઈ લોકોમાં દહેશત છે અને અનેક જગ્યાએ તે માટે લડાઈ પણ થઈ રહી છે.  સ્વાસ્થ્યકર્મીઓને પ્રાથમિકતા આપવા આહ્વાન સ્થિતિ એ હદે ભયાનક છે કે, બ્રિટિશ મેડિકલ અસોસિએશને (બીએમએ)એ સ્વાસ્થ્યકર્મીઓને પ્રાથમિકતાના આધારે ફ્યુઅલ સુધી પહોંચવા આહ્વાન ક

ભારત જેવા દેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કોઈ ધર્મના પ્રસારનું પ્રમાણ ન હોઈ શકેઃ અબ્બાસ નકવી

Image
- ભારતની સહિષ્ણુતાની સંસ્કૃતિ અને હળી મળીને રહેવાની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, ભારત જેવા દેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કોઈ ધર્મના પ્રસારનું માપદંડ ન હોઈ શકે. વધુમાં જણાવ્યું કે, ભારતમાં આસ્તિક અને નાસ્તિક બંને સમાન અધિકારો સાથે રહે છે.  દેશના વિભિન્ન હિસ્સામાં રહેતા ઈસાઈ સમુદાયના પ્રમુખ લોકો સાથેની મુલાકાત દરમિયાન નકવીએ કહ્યું કે, ભારત કદી પણ ધાર્મિક કટ્ટરતા અને અસહિષ્ણુતાનો શિકાર ન બની શકે કારણ કે, તે વિશ્વનું સૌથી વિશાળ આધ્યાત્મિક અને ધાર્મિક જ્ઞાનનું કેન્દ્ર છે તથા સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમનું પ્રેરણાસ્ત્રોત છે.  તેમણે જણાવ્યું કે, એક તરફ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી, બહાઈ સહિત વિશ્વના વિવિધ ધર્મના લોકો ભારતમાં રહે છે. ત્યારે કરોડો લોકો એવા પણ રહે છે જે નાસ્તિક છે પરંતુ બંને પ્રકારના લોકોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત છે અને તેમને સમાન બંધારણીય અને સામાજીક અધિકાર મળેલા છે. નકવીએ જણાવ્યું કે, ભારતન

પંજાબ કોંગ્રેસમાં નવજોતસિંહ સિદ્ધુનો 'કોમેડી શો'

Image
(પીટીઆઈ) ચંડીગઢ, તા. ૨૮ પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઘમાસાણ મચાયું છે. ક્રિકેટર, કોમેડી શોના જજમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ માત્ર અઢી મહિનાના સમયમાં જ મંગળવારે પંજાબ કોગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. પરિણામે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ નવી કટોકટીમાં મૂકાઈ છે. નવજોત સિદ્ધુએ સોનિયા ગાંધીના નામે લખેલા પત્રમાં રાજીનામાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતૃત્વને ફટકો આપતો સિદ્ધુનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગાંધી પરિવાર શિમલામાંથી રજાઓ ગાળીને દિલ્હી પાછો પણ ફર્યો નહોતો. વધુમાં સિદ્ધુના રાજીનામાથી પંજાબ કોંગ્રેસમાં આવેલા ભૂકંપ પછીના આફ્ટર શોકમાં નવી રચાયેલી ચન્ની કેબિનેટના બે મંત્રીઓ રઝિયા સુલતાન અને પરગટ સિંહે પણ રાજીનામા આપી દીધા છે. પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે જ શાસક કોંગ્રેસ પક્ષ રાજ્યમાં 'અસ્થિર' બની ગયો છે અને એક પછી એક રાજકીય ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યો છે. પંજાબમાં નવી રચાયેલી ચન્ની કેબિનેટમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી થયા પછી ટૂંક સમયમાં જ સિદ્ધુએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હ

ક્રૂડનો ભાવ ૮૦ ડોલરની નજીક ઃ બે મહિના પછી પેટ્રાલના ભાવ વધ્યા

Image
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૮ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓેઇલના ભાવ વધતા આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડના ભાવ વધીને ૮૦ ડોલરની નજીક પહોંચી ગયો છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ક્રૂડના ભાવ ૮૦ ડોલરની નજીક પહોેંચ્યા છે.  આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૧.૩૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૯.૫૭ રૃપિયા થયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનોે ભાવ વધીને ૧૦૭.૪૭ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૭.૨૧ રૃપિયા થઇ ગયો છે.  વિવિધ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. છેલ્લા બે મહિનામાં પેટ્રોલના ભાવમાં પ્રથમ વખત અને ડીઝલમાં ચોથી વખત ભાવ વધારવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત પાંચમાં દિવસે ક્રૂડના ભાવ વધ્યા હતાં.જેના કારણે ક્રૂડનોે ભાવ ૮૦ ડોલરની નજીક પહોંંચી ગયો છે. ક્રૂડના ભાવ વધવાને કારણે  સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિય

Indian Army JAG 28th Entry 2021 Recruitment Notification Released @joinindianarmy.nic.in, Apply from tomorrow

Indian Army JAG 2021 Notification Released at joinindianarmy.nic.in for JAG Entry Scheme 28th Course (April 2022), Short Service Commission (NT) Course on its website @joinindianarmy.nic.in, Check age limit, qualification, experience, selection process, salary and application process.

Indian Army SSC Technical Recruitment 2021: Apply Now for 191 Vacancies @joinindianarmy.nic.in

Indian Army SSC Technical Recruitment 2021 Notification Released at joinindianarmy.nic.in. Check Educational Qualification, Experience, Selection Criteria and other details here. 

Indian Army TES 46 2021 Notification Out: Apply Online for Technical Entry Scheme 10+2 From 7 October @joinindianarmy.nic.in

Notification: Indian Army has released a short notification for Technical Entry Scheme (TES) 10+2 Entry 46 Course. Indian Army TES Online Application will open From 07 October on joinindianarmy.nic.in. Details Here

નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ, પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ

Image
ચંદીગઢ, તા. 28 સપ્ટેમ્બર 2021 મંગળવાર પંજાબ કોંગ્રેસમાં એકવાર ફરી રાજકારણ ગરમાયુ છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને દરેકને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનુ રાજીનામુ આપ્યુ. નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતુ નથી. તેથી હુ પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામુ આપુ છુ.

IBPS RRB Clerk Mains Admit Card 2021 Out, Check Office Assistant (MultiPurpose) Mains Call Letter Direct Link Here

IBPS RRB Clerk Mains Admit Card 2021 has been released by the Institute of Banking Personnel Selection (IBPS) on ibps.in. Check important dates, Easy Steps to Download call letter, exam date, exam pattern and other details here. 

TN MRB Recruitment 2021 for 119 FSO Posts, Apply Online from 30 Sept onwards @ mrb.tn.gov.in

TN MRB Recruitment 2021 Short Notice Released for 119 Vacancies of Food Safety Officer Post. Check Educational Qualification, Experience, Selection Criteria and other details here. 

NHM Karnataka CHO Recruitment 2021: Apply Online for 3000+ Vacancies @ekarunadu.karnataka.gov.in

National Health Mission (NHM), Karnataka is hiring 3006 Community Health Officer (CHO). Candidates interested for the can apply on or before 18 October 2021.

CBSE 10th & 12th Board Exam 2021-2022 (Term 1): MCQ Based Sample Paper, Revised CBSE Syllabus, NCERT Exemplar & Other Important Resources For Preparation

Check MCQ Based Sample Paper, Revised CBSE Syllabus, NCERT Exemplar & CBSE Date Sheet along with other important resources for preparation of Term 1 CBSE Board Exam 2021-2022.

HPPSC Prelims Answer Key 2021 for Combined Competitive Exam Released @hppsc.hp.gov.in, Raise Objections Till Oct 04

Himachal Pradesh Public Service Commission (HPPSC) has released the Prelims Answer Key for the HPAS (Preliminary) Exam 2021 on its official website-hppsc.hp.gov.in. Download PDF. 

MPPSC State Forest Service Mains 2019 Answer Key released @mppsc.gov.in, Submit Objections if any by 1 Oct

 MPPSC State Forest Service Mains 2019 Answer Key 2021 has been released by  Madhya Pradesh Public Service Commission (MPPSC) on mppsc.gov.in.  Check Direct Link Here. 

CBSE Class 10 Painting Syllabus for Term I & II of 2021-2022: Download in PDF

CBSE Class 10 Painting Syllabus for term 1 and term 2 of the current academic session is provided in this article. This is the revised syllabus that must be followed thoroughly while preparing for the term-end board exams.

SBI SO Recruitment 2021 for 600+ Vacancies, Apply Online for CRE, Manager and Other Posts @sbi.co.in

 State Bank of India (SBI) has released notification fr recruitment of SO Posts

UGC NET 2021 Exam Schedule: Releasing Soon by NTA @ugcnet.nta.nic.in, Check 81 Subject NET Exam Dates Here!

UGC NET 2021 Exam Schedule Releasing Soon by NTA @ugcnet.nta.nic.in: Check UGC NET 81 Subject Exam Dates, NTA NET Admit Card Link, Exam Pattern & Syllabus, Previous Year Papers & Mock Test with Answer Keys.

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંક પર જોરદાર પ્રહાર, પાક. ઘૂસણખોરને સેનાએ પકડ્યો, 5 દિવસમાં 4 આતંકી ઠાર

Image
શ્રીનગર, તા. 28 સપ્ટેમ્બર 2021 મંગળવાર જમ્મુ-કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધા છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરીને પકડી છે, જે ભારતીય જમીન પર આવવાના પ્રયત્નમાં હતા. ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, એવો પ્રયત્ન કરનાર કેટલાક આતંકવાદીઓએ સેનાને ઠાર માર્યા છે. ઉરી સેક્ટરમાં ગત 5 દિવસમાં 4 આતંકીઓને ઠાર માર્યા છે. 23 તારીખે જારી કર્યુ હતુ ઑપરેશન સેના અનુસાર, 18 સપ્ટેમ્બરથી જ ઉરી સેક્ટરમાં સતત ઘૂસણખોરીનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 23 સપ્ટેમ્બરે જ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, તેની સાથે રહેલા બે આતંકી ત્યારે અહીંથી બચી નીકળ્યા હતા. સેના દ્વારા આ બે ની તપાસ ત્યારથી ચાલી રહી હતી, જેમાંથી હવે એક મરી ચૂક્યો છે અને એકને જીવતો પકડવામાં આવ્યો છે, અહીં ચાલેલી લાંબી અથડામણમાં સેનાના કેટલાક જવાનોને ઈજા પણ પહોંચી છે. ભારતીય સેનાના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ બગડવાને લઈને આવુ કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી આવી

APSC JE Admit Card 2021 Released for Junior Engineer (Civil) Post @apscrecruitment.in, Check Direct Link

Assam Public Service Commission (APSC) has released the Admit Card for the Junior Engineer (Civil) post on its official website - psc.nic.in. Check step to download. 

UPSC Result 2020 Cut off marks released: Check category wise score for UPSC 2020 Prelims, Mains & Overall here

UPSC Result 2020: UPSC Cut off marks for UPSC CSE 2020 have been released for Prelims , Mains and Final result on the official website upsc.gov.in. Candidates who appeared in the exam last year had to score just 46.25% of the marks to qualify for the exam and get a post. Take a look at category-wise score here

ચીનના પૂર્વોત્તર ભાગમાં વિજળી સંકટ: ફેક્ટરી-મૉલ્સ બંધ, લોકોને પાણી ગરમ કરવા સુધીની મનાઈ

Image
બીજિંગ, તા. 28 સપ્ટેમ્બર 2021 મંગળવાર ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં શરૂ થયેલુ વિજળી સંકટ હવે વધતુ જઈ રહ્યુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલીક ફેક્ટરીઓ, મોલ, દુકાનો બંધ કરવી પડી રહી છે અને ઘરમાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. કોલસાના સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલીના કારણે ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં કેટલાક દિવસથી વિજળી સંકટ પેદા થયુ છે. ચીનમાં મેન્યુફેક્ચર્સની વધતી ડિમાન્ડની વચ્ચે કોલસા સપ્લાય પર અસર પડી છે, કોલસાના ભાવ પણ ઘણા વધી ગયા છે. એવામાં વિજળી સંકટ પેદા થઈ ગયુ છે. આના કારણે એપલ, ટેસ્લા જેવી કંપનીઓ ફેક્ટરીઓ પણ બંધ થવાની કગાર પર આવી ગઈ છે.  હવે લિમિટેડ મળી રહી છે વિજળી ચાંગચુન વિસ્તારમાં ગયા અઠવાડિયે વિજળી માટે ટાઈમિંગ સેટ કરવામાં આવતો હતો જેથી ઘર અને ફેક્ટરીઓને બરાબર વિજળી મળી શકે પરંતુ અહીં રહેનાર લોકોનુ કહેવુ છે કે વિજળી ઘણી વધારે જઈ રહી છે અને લાંબા-લાંબા કટ્સ લાગી રહ્યા છે. ચીન માટે સૌથી મોટુ સંકટ એ છે કે મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર પડી છે કેમ કે ફેક્ટરીઓને તેમની જરૂર અનુસાર વિજળી મળી રહી નથી. ચીનના આ વિસ્તારમાં ઠંડી પણ વધારે છે એવામાં વહીવટીતંત્રની સામે પડકાર એ પણ છે કે લોકો

India Post UP Recruitment 2021 for MTS, Postman and Postal Assistant/Sorting

Office of the Chief Postmaster General UP, Circle, Lucknow is recruiting Sportsperson for the post of MTS, Postman and Postal Assistant/Sorting Assistant. Eligible candidates will be required to submit applications on or before 05 November 2021