Posts

Daily Current Affairs Quiz: October 30, 2020

Image
12345 1). Which airport is the first to launch ‘e-boarding facility’ for international passengers? Mumbai International Airport Hyderabad International Airport Delhi International Airport Cochin International Airport 2). Which institution has launched ‘RuPay Festive Carnival’ to encourage contactless cashless payment? Reserve Bank of India National Payments Corporation of India State Bank of India NASSCOM 3). India ..

વડાપ્રધાન મોદી 17 પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ, લોકો માટે આકર્ષણ બનશે પ્રોજેક્ટ

Image
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર 2020 શુક્રવાર પ્રધાનમંત્રી કેવડિયા ખાતે તા. 30મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.  એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં પીએમ મોદી અન્ય 9 પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.   સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘સ્ટેટ ઓફ આર્ટ’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજ...

Amazon Quiz Answers – 30 October, 2020

Image
1.Succeeding Jawed Ashraf, Vishal Sharma has been appointed as the Permanent Representative of India in which UN agency? UNESCO 2.Lewis Hamilton, Winner of the Eifel Grand Prix, represents which car manufacturer? Mercedes 3.Following the President’s resignation, the PM Sadyr Zhaparov also becomes the acting president of which country? Kyrgyzstan 4.Where in Italy is this UNESCO ..

આજે ગુજરાત પહોંચશે પીએમ મોદી, કેશુબાપાના પરિવારને આપશે સાંત્વના

Image
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર 2020 શુક્રવાર  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બેદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે.  જોકે, આ વચ્ચે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચીને કેશુભાઈના પરિવાર સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વાના પાઠવશે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં માતા હીરા બાની પણ મુલાકાત લઈ શકે છે.  તેના બાદ તેઓ જંગલ પાર્ક, ફેરી બોટ, ભારત ભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન અને એક્તા નર્સરીનું પણ ઉદઘાટન કરશે. બપોર બાદ તેઓ કેવિડયા જવા નીકળશે અને ત્યાં જ રાત રોકાણ કરશે. પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ ...

દિલ્હીની વાત : મોદીને કોંગી નેતાએ 'ઠગ' કહેતા ભાજપને ચૂંટણીમાં ફાયદો

Image
નવીદિલ્હી, તા.29 ઓકટોબર 2020, ગુરુવાર કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ નરેન્દ્ર મોદીને 'ઠગ' કહેતાં બિહારમાં ભાજપના નેતા ખુશ છે. મોદી પોતાની સામેની ટીકાઓ અને ગાળોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરીને લોકોની સહાનુભૂતિ જીતવામાં માહિર છે. બિહાર ભાજપના નેતાઓને પાકો ભરોસો છે કે, મોદી હવે પછીની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસીઓ પોતાને 'ઠગ' ગણાવે છે એ મુદ્દાને ઉઠાવીને ભાજપને ફાયદો કરાવશે. મણિશંકર ઐયરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદીને 'નીચ આદમી' કહ્યા તેનો લાભ લઈને મોદીએ પાસુ પલટી નાંખ્યું હતું. મોદી 'ઠગ' કોમેન્ટનો ઉપયોગ બિહારમાં એ રીતે જ કરશે એવો તેમને પાકો વિશ્વાસ છે. મોદીને 'ઠગ' કહેનારા પાંધી એઆઈસીસી ડિજિટલ કોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાના નેશનલ કો-ઓડનેટર છે. પાંધી વિવાદાસ્પદ ટ્વિટ કરવા માટે જાણીતા છે. કોંગ્રેસના નેતાઓને પાંધીએ કરેલા બફાટનો ખ્યાલ આવી ગયો તેથી આ ટ્વિટ પછીથી પાંધીના એકાઉન્ટ પરથી ગાયબ થઈ ગઈ પણ એ પહેલાં તેના સ્ક્રીન શોટ વોટ્સએપ પર વાયરલ થઈ ગયા હતા એ જોતાં કોંગ્રેસ-આરજેડીના મહાગઠબંધનને પાંધીની ટ્વિટ નડે એવા અણસાર છે. અમિત શાહ અંગે ભાજપના નેતાઓ બિલકુલ ચૂપ દિલ...

સાઉદીએ રજૂ કરેલા નકશાથી નવો વિવાદ ઊભો થયો

Image
હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય નકશાને લઇને ઘણાં વિવાદો ચાલી રહ્યાં છે એમાં સાઉદી અરેબિયાએ જારી કરેલા એક નકશાએ નવો વિવાદ ઊભો કર્યો છે.  આગામી ૨૧-૨૨ નવેમ્બરે સાઉદી અરેબિયા જી-૨૦ શિખર સંમેલનની બેઠકની યજમાની કરવાનું છે. આ પ્રસંગને અનુલક્ષીને સાઉદી અરેબિયાએ ૨૦ રિયાલની એક ચલણી નોટ જારી કરી. આ નોટમાં છાપેલા નકશાને લઇને વિવાદ ઊભો થયો છે. નકશામાં સાઉદી અરેબિયાએ નકશામાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા નથી. આમાં ભારતે રાજી થવાની જરાય જરૂર નથી કારણ કે આ પ્રદેશોને ભારતના પ્રદેશ તરીકે પણ ગણાવ્યા નથી પરંતુ સ્વતંત્ર પ્રદેશ તરીકે દર્શાવ્યાં છે. આ નકશામાં જમ્મુ-કાશ્મીરને પણ ભારતથી અલગ દર્શાવવામાં આવ્યાં છે. ભારતે આ અંગે સાઉદી અરેબિયા સમક્ષ સત્તાવાર વાંધો ઉઠાવ્યો છે.  તાજેતરમાં જ પાકિસ્તાને પીઓકે તેમજ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવા હિલચાલ આદરી છે. ભારતના કેટલાક પ્રદેશોને લઇને પાકિસ્તાને દાયકાઓથી એવા વિવાદ ઊભા કર્યાં છે જેના કારણે ક્ષેત્રીય શાંતિ જોખમમાં મૂકાઇ છે. કાશ્મીરને લઇને પાકિસ્તાનના ધમપછાડા તો જગજાહેર છે પરંતુ ઘણાં લોકોને એ ખ્યાલ નથી ...

કોરોના સામે કમળ કરશે રક્ષણ

Image
કમળ પુષ્પનો પરપૂર્વથી પૂજનમાં ઉપયોગ થાય છે. કમળના ફુલને સદીઓથી ચિત્રકારોએ ચિત્રોમાં ઉતાર્યા છે. કવિઓએ  અને ગીતકારોએ સ્ત્રીના સૌદર્યની સાથે કમળની સરખામણી કરી છે. એક સાડાત્રણ દાયકા જૂના ફિલ્મી ગીતમાં ઇન્દીવરે નાયીકાનના સૌંદર્યનું વર્ણન  કરતા લખ્યું હતું. ચહેરા કેવલ હૈ બાત ગઝલ  હૈ ખુશ્બુ જૈસી તું ચંચલ હૈ........... આ ગીતમાં પ્રેમીકાના ચહેરાની કમળ સાથે સરખામણી કરી છે. પણ આ કોરોના કાળમાં ખરેખલ માત્ર પ્રેમીકાના ચહેરા પર જ નહીં ઘણાંના ચહેરા પર  કમળ છવાઇ જશે. કારણ મણિપુરની તોંગબામ વિજયશાંતી નામની મહિલાએ કમળના પુષ્પની દાંડણીમાંથી રેસા કાઢી એમાંથી વસ્ત્ર તૈયાર કરી કોરોના સામે રક્ષણ આપે એવાં વનસ્પતિજન્ય માસ્ક બનાવવાનો ઉદ્યમ હાથ ધર્યો છે. પણિપુરના પ્રસિધ્ધ લોકટક જળાશય પાસે રહેતી વિજયશાંતીએ વનસ્પતિશાસ્ત્રની  ડિગ્રી મેળવ્યા પછી મણિપુરના ખોબા જેવડા નાનકડા ગામડામાં લગભગ ત્રણેક વર્ષ પહેલાં કમળની દાંડીમાંથી રેસા કાઢી એમાંથી ધાગા બનાવી વસ્ત્રોનું વણાટકામ શરૂ કર્યું હતુું. લોકટક જળાશયમાં વિપુલ માત્રામાં કમળ ઉગે છે. એટલે ત્યાં જ વીજયશાંતીએ કમળની દાંડીમાંથી વસ્ત્રો તૈયાર કરવાનો ગૃ...