Explainer: 'નારી શક્તિ વંદન અધિનિયમ' માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો


Nari Shakti Vandan Adhiniyam : ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ધીરજના ફળ મીઠા હોય છે.’ ભારતીય રાજકારણ માટે આ કહેવત બિલકુલ સાચી પડી છે. સરકાર સંસદમાં સીમાંકન અંગેના ત્રણ મહત્ત્વના બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. આનાથી મહિલાઓ માટેનો અનામત કાયદો, એટલે કે 'નારી શક્તિ વંદન અધિનિયમ', વહેલો લાગુ થવાનો માર્ગ મોકળો થશે. 2023માં આ બિલ લગભગ સર્વસંમતિથી પસાર થયું હતું, પરંતુ આ સફર સરળ નહોતી. તેના અમલીકરણ સુધી પહોંચવા માટે કાયદાએ તોફાની, વિવાદાસ્પદ અને લાંબો રસ્તો કાપવો પડ્યો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો