Posts

ICSE Class 10 English Exam Pattern 2024: Check Question Paper Pattern and Marking Scheme for Paper 1 and Paper 2

ICSE Class 10 English Exam Pattern 2024: The exam pattern for ICSE Class 10 English mentions structure of question papers for both Paper 1 and Paper 2. Check format and number of questions, marks distribution and marking scheme for ICSE Board Exam 2024.

CGPEB Recruitment 2023 For Asst Statistics Officer, Surveyor & Others: Check Eligibility

CGPEB Recruitment 2023: Chhattisgarh Professional Examination Board (CGPEB) has released indicative notice for recruitment of 113 Surveyor and other posts on its official website-vyapam.cgstate.gov.in. Download notification pdf and others here. 

ઓપરેશન અજય હેઠળ પ્રથમ ફ્લાઈટ ભારત પહોંચી, 212 ભારતીયો ઈઝરાયલથી સુરક્ષિત વતન પરત

Image
Operation AJAY | ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી (Palestine Israel War) સુરક્ષિત લાવવામાં આવ્યા છે. #OperationAjay gets underway. 212 citizens onboard the flight are enroute New Delhi. pic.twitter.com/fGSAYiXbBA — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 12, 2023 કેન્દ્રીય મંત્રીએ ભારતીયોનું સ્વાગત કર્યું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી (Israel Hamas war) પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં. અમારી સરકાર તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. ચંદ્રશેખરે વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ. તેમણે વિદેશ મંત્રાલય અને એર ઈન્ડિયા ફ્લાઇટના ક્રૂનો પણ આ શક્ય બનાવવા અને લોકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ આભાર માન્યો હતો. સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ લોકોએ શું કહ્યું? ઈઝરાયલથી દિલ્હી ...

UPPSC RO ARO Exam Date 2023, Check Prelims & Mains Dates

UPPSC RO ARO 2023 Exam Date: The Uttar Pradesh Public Service Commission (UPPSC) is likely to conduct the Samiksha/Sahayak Samiksha Adhikari in the last week of January or the first week of February 2024. Check here exam pattern and selection process.

G-20 બાદ હવે દિલ્લીમાં થશે P-20, જાણો શું છે અને G-20થી કેટલું અલગ?

Image
P-20 Meeting: ભારતની મેજબાનીમાં યોજાયેલી  G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20ની તૈયારીઓ પૂરી થઇ ચુકી છે. આ સંમેલન 13 અને 14 ઓક્ટોબરે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભૂમિમાં થશે. જેના માટે દિલ્લીને સજાવવામાં આવી છે. આથી ફરી G-20 જેવા નજારા જોવા મળશે.  શું છે P-20 સંમેલન? આ P-20 સંમેલન એ G-20 સાથે જોડાયેલું છે. P-20 એટલે સંસદીય સ્પીકર્સ સમિટ. જેમાં G-20ના સભ્ય દેશના અધિકારીઓ સામેલ થશે. આ ઉપરાંત આમંત્રિત દેશોના અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. જેમાં અધ્યક્ષ દ્વારા ભારતના લોકતંત્ર વિષે માહિતી મેળવવામાં આવશે. જેમાં ભારતીય સંસદની અધ્યક્ષતામાં G-20 દેશોની સંસદના સ્પીકર્સ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. દર વર્ષે G-20 બાદ P-20ની બેઠક યોજાઈ છે. જેમાં આ વર્ષે ભારત આ બેઠકની મેજબાની કરશે. આ નવમી P-20 બેઠક છે, જે ભારતમાં આયોજિત થશે. 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હી G20 લીડર્સ સમિટમાં આફ્રિકન યુનિયન G20 ના સભ્ય બન્યા પછી પાન-આફ્રિકન સંસદ પ્રથમ વખત P20 સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં ચર્ચાશે આ મુદ્દા પીએમ મો...

World Cup 2023 : ભારત-પાક મેચ જોવા જતા પહેલા આટલું જાણી લેજો, આ વસ્તુઓ નહીં લઈ જવાય, પાણી-મેડિકલ ફ્રી

Image
India-Pakistan World Cup Match : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની મોટી રાઇવલરી ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની છે. બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. એવામાં  દર્શકોને લઈ એક ખાસ સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાવાની મેચ દરમિયાન જો તમે મેદાન પર મેચ જોવા જવાના છો તો નીચેની બાબતો ધ્યાને લેવી ખુબ જરૂરી છે. ભારત-પાકિસ્તાનની મેચ જોવા જતા પહેલા જાણીલો આ બાબત   1) દર્શકોને સવારે 10:00 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. 2)  પ્રી મેચ અને મનોરંજન કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે. 3) દર્શકોને મેચ દરમિયાન માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરૂરી દવાઓ સાથે રાખી શકશે. આ સિવાયની અન્ય તમામ વસ્તુઓ પ્રતિબંધિત છે. 4)GCA એ મફત પાણી અને તબીબી સુવિધાનું આયોજન કર્યું છે. મેચની અસલી અને નકલી ટિકિટ વચ્ચેનો ભેદ કઇ રીતે પારખવો ? ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે આઇસીસી વર્લ્ડ કપની  મેચની ટિકિટોમાં ઘણી નકલી ટિકિટો  ફરતી થઇ છે. જેથી આ ભેદને પારખવા માટે ટિકિટમાં રહેતા ચાર સિક્યોરીટી પોઇન્ટ તપાસવા જરૂરી છે. જેમાં અસ...

ઈઝરાયલથી ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર ચલાવશે 'ઓપરેશન અજય', જયશંકરનું એલાન

Image
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં (Israel vs Hamas War) સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય (Operation Ajay) રાખવામાં આવ્યું છે.  ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપી   વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે અમે વતન વાપસી અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. તેના માટે અમે ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.  ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા કેટલી? એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહીં રહેતા ભારતીયોનો એક મોટો હિસ્સો દેખરેખ કરનારા તરીકે પણ કામ કરે છે પણ ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.