Posts

Showing posts from May, 2021

એક સપ્તાહમાં લાવીશ બ્લેક ફંગસની દવા, ફાઈનલ સ્ટેજ પર છે કામઃ સ્વામી રામદેવ

Image
- તમામ વિવાદો છતાં હું રોજ 18 કલાક સેવા કરી રહ્યો છુંઃ રામદેવ નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર યોગ ગુરૂ સ્વામી રામદેવે કરેલા દાવા પ્રમાણે તેઓ ટૂંક સમયમાં જ બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. પોતાના નિવેદન અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમણે પોતાની જવાબદારીથી મોઢું નથી ફેરવી લીધું.   સ્વામી રામદેવે જણાવ્યું કે, 'તમામ વિવાદો છતા હું 18 કલાક સેવા કરી રહ્યો છું અને ખૂબ જ જલ્દી, એક સપ્તાહની અંદર બ્લેક ફંગસ, યેલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદ દ્વારા આપવાનો છું. કામ થઈ ચુક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે હજુ પણ ફંગસની દવા બનાવી રહ્યા છીએ.' સ્વામી રામદેવે જણાવ્યું કે, આઈએમએ ન તો કોઈ સાયન્ટિફિક વેલિડેશનની બોડી છે, ન તેમના પાસે કોઈ લેબ છે, ના તેમના પાસે કોઈ વૈજ્ઞાનિકો છે. આઈએમએ એક એનજીઓ છે.  પોતાના નિવેદન મુદ્દે સ્વામી રામદેવે જણાવ્યું કે, આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યું છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિક કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ આ વાતનો છે

GMC Bhopal Recruitment 2021: Apply 378 Staff Nurse Posts before 16 June

The total number of vacancies for these posts was 378 Posts. Many Interested and Eligible Candidates applied for these posts offline.

ભારતમાં મળી આવેલો કોરોના સ્ટ્રેન ઓળખાશે 'ડેલ્ટા' તરીકે, WHOએ કોવિડ વેરિએન્ટ્સને આપ્યું નામ

Image
- સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના વેરિએન્ટને ઈન્ડિયા નામ સાથે જોડીને લખવામાં આવેલા કન્ટેન્ટને દૂર કરવા આદેશ નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર કોરોના વેરિએન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-2ના મુખ્ય વેરિએન્ટના નામોના ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું નામકરણ ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.  આ નામ મોટા પાયે અભિપ્રાય મેળવીને અને સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમગ્ર વિશ્વના નિષ્ણાત જૂથને નિર્દેશ આપ્યો હતો. તેમાં નેમિંગ સિસ્ટમના એક્સપર્ટ્સ, નોમનક્લેચર, વાયરસ ટોક્સોનોમિક એક્સપર્ટ, રિસર્ચર્સ અને રાષ્ટ્રીય પ્રાધિકરણ પણ સામેલ થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવા વેરિએન્ટ્સ માટે લેબલ અસાઈન કરશે જેને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કે વેરિએન્ટ ઓફ કંસર્ન તરીકે નામિત કરવામાં આવ્યું છે. ભારતમાં ઓક્ટોબર 2020માં મળી આવેલા કોરોના વેરિએન્ટ B.1.617.2  G/452R.V3નું નામ ડેલ્ટા વેરિએન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે ભારતમાંથી જ મળેલા વાયરસના બીજા સ્ટ્રેન (B.1

AIIMS Raebareli Recruitment 2021 for Assistant Professor Post @aiimsrbl.edu.in, Download PDF

All India Institute of Medical Sciences (AIIMS) Raebareli has invited applications for the 07 Assistant Professor Posts on its official website. Check details.

IMTECH Recruitment 2021: Apply Online for 21 Technical Assistant, Junior Engineer and Other Posts

The total number of vacancies for these posts was 21 Posts. Many Interested and Eligible Candidates applied for these posts online.

દિલ્હી-NCRને મળી ગરમીથી રાહત, ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

Image
- દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો ન કરવો પડ્યો નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ પણ વરસ્યો હતો. દિલ્હી પાસે આવેલા નોએડાના અનેક વિસ્તારોમાં અનેક કલાકો સુધી ધૂળની ડમરીઓ સાથે આંધી ફૂંકાઈ હતી અને પછી ભારે વરસાદના કારણે આખું શહેર ભીંજાઈ ગયું હતું.  દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ ભારે પવનના કારણે મુખ્ય રસ્તા પરના ઝાડ ધરાશયી થઈ ગયા હતા. જોકે અનેક કલાક સુધી વરસાદ વરસવાના કારણે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે. તાપમાનમાં ઘટાડાની સાથે જ બફારાવાળી ગરમીથી પણ રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી છે કે 2-3 જૂનના રોજ રાજધાનીના આકાશમાં વાદળો છવાવાની સાથે હળવો વરસાદ વરસી શકે છે.  વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હીવાસીઓ માટે મે મહિનામાં મોસમ મહેરબાન રહ્યું હતું. આ કારણે જ મે મહિનામાં દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વખતનો મ

Assam Agricultural University (AAU) Recruitment 2021, Walk in for Scientific Assistant/Field Assistant Posts

Job persons who are eligible and willing to Apply for Assam Agricultural University (AAU)  Recruitment 2021 may send their details on or before the last date 07 June  2021.

CBSE Class 12 NCC Syllabus 2021-22: CBSE Academic Session 2021-22

Check CBSE Class 12 NCC Syllabus for academic session 2021-22.

Pune District Court Recruitment 2021 Cleaner Posts, Download Notice @districts.ecourts.gov.in/pune

Pune District Court is hiring 24 Cleaner Posts. Check  Pune District Court Cleaner Recruitment such as educational qualification, age limit, vacancy, salary, selection process, application form and other details here.

મુખ્ય સચિવ મુદ્દે મમતા-કેન્દ્ર વચ્ચે જંગ, દિલ્હીમાં જોઈનિંગની ડેડલાઈન પૂરી, એક્શનની તૈયારીમાં કેન્દ્ર

Image
- અલપન બંદોપાધ્યાયને મમતા સરકારે દિલ્હી જવા મંજૂરી નહોતી આપી નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર ફરી એક વખત પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ છે. યાસ વાવાઝોડા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ ન થવા મુદ્દે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તેમને સોમવારે સવારે 10:00 કલાકે નોર્થ બ્લોકમાં રિપોર્ટ કરવાનું હતું પરંતુ તેઓ નહોતા આવ્યા. આ કારણે કેન્દ્ર સરકાર હવે તેમના વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ સંજોગોમાં સવાલ થઈ રહ્યો છે કે શું કોઈ પણ રાજ્યમાં તૈનાત આઈએએસ અધિકારીઓ વિરૂદ્ધ કેન્દ્ર કોઈ કાર્યવાહી કરી શકે? બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે રાજ્ય સરકારના કહેવા પર કેન્દ્ર સરકારની સહમતિના આધાર પર તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપેલું છે. આ સંજોગોમાં કેન્દ્ર તેમના એક્સટેન્શનને રદ્દ કરી શકે છે.  જાણકારોના મતે જો કોઈ અધિકારી રાજ્યમાં તૈનાત છે તો તેણે સેન્ટ્રલ ડેપ્યુટેશન કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. આ સંજોગોમાં રાજ્ય ઈચ્છે તો સેન્ટ્રલ ડેપ્યુટેશનના આદેશને માનવા ના પાડી શકે છે. એટલું જ નહીં જો

CMHO Karauli Recruitment 2021 for 665 COVID Health Assistant & COVID Health Consultant Posts

CMHO Karauli Recruitment 2021 Notification is released at karauli.rajasthan.gov.in. Check application process, educational qualification, experience, selection criteria and other details here. 

Top 5 Govt. Jobs of the Day–31 May 2021: Apply for 14700+ PSPCL, ICMR NIV, Maharashtra Postal Circle, PED and UPPRB

Here, you can check the Top 5 Government jobs for 31 May 2021, by the leading Government Organizations for Multiple Posts. Let’s see different Educational Qualification, Vacancy, Important Dates and Eligibility Criteria to apply for.

TMC Recruitment 2021 for Scientific Assistant, Technician and other Posts @tmc.gov.in, Download PDF

Tata Memorial Centre (TMC) has invited applications for the posts of Dental Technician, Scientific Assistant and other posts on its official website. Check details here.

National Library Recruitment 2021 for Intern Posts, Download Notice @nationallibrary.gov.in

National Library of India, Ministry of Culture, Government of India is hiring 25 Young Professional Graduates from Library & Information Science as LIS Intern’ for the year 2021-2022. Details Here

વૃદ્ધ થઈ રહેલી વસ્તી વચ્ચે ચીની સરકારે બદલ્યા નિયમ, હવે 3 બાળકો કરી શકશે કપલ

Image
- ચીનમાં અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો અને ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ચીન સરકારે હવે પરિવાર નિયોજનને લગતા નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સોમવારે લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં કોઈ પણ કપલ 3 બાળકો પેદા કરી શકશે. પહેલા ચીનમાં ફક્ત 2 બાળકો કરવાની જ મંજૂરી હતી.  થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલો જણાયો હતો. આ સંજોગોમાં ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભરવું પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. મતલબ કે ચીનમાં હવે અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી છે. શા માટે ભરવું પડ્યું આ પગલું? તાજેતરમાં પ્રગટ થયેલા ચીની જનસંખ્યાના આંકડાઓ પ્રમાણે છેલ્લા દશકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. ચીનની ટૂ-ચાઈલ્ડ પોલિસીને તેનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. આંકડાઓ પ

હવે પંજાબ કોંગ્રેસમાં બગાવત, 25 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM અમરિંદર વિરૂદ્ધ મોરચાબંધી

Image
- તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે.  કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.  કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ, મંત્રી ચરણજીત ચન્ની, સુખજિંદર સિંહ રંધાવાનો પણ સમાવેશ થાય છે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા ન કરવાના આરોપો બાદ કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આ તમામ ધારાસભ્યો સતત કેપ્ટન અમરિંદર સિંહને લઈ સવાલ કરી રહ્યા છે.  એક-એક કરીને પેનલને મળશે નેતાઓ કેન્દ્રીય હાઈકમાન્ડે 3 સદસ્ય

SDAU Recruitment for Sr. Research Assistant / Agri. Officer & Equivalent & Agri. Assistant & Equivalent Posts 2021

Image
Sardarkrushinagar Dantiwada Agricultural University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3fz8WKB

Morbi Nagarpalika Recruitment for Fire Staff Posts 2021

Image
Morbi Nagarpalika has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3p2rJBm

Employees' State Insurance Corporation (ESIC) Recruitment for Senior Resident Post 2021

Image
Employees' State Insurance Corporation (ESIC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2R60WYb

BKNMU Recruitment for Various Posts 2021

Image
Bhakta Kavi Narsinh Mehta University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3i3mnV1

UPSSSC Typing Test Admit Card 2021: Check Computer Operator 2016 & JA 2019 Typing Dates Here

  UPSSSC Computer Operator 2016 & JA 2019 Typing Test Dates Announced, Check Details Here.

GMC Ratlam Recruitment 2021: Apply 27 Assistant, Peon, Steno Typist and Other Posts before 27 June

The total number of vacancies for these posts was 27 Posts. Many Interested and Eligible Candidates applied for these posts online.

PGIMER Provisional Result 2021 for Store Keeper and Phlebotomist Post Announced @pgimer.edu.in, Check List

Postgraduate Institute of Medical Education and Research (PGIMER), Chandigarh has declared the provisional for Store Keeper and Phlebotomist post on its official website-pgimer.edu.in. Check PDF here.

નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ

Image
- અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ  નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ થયું ત્યાર બાદ અરજીકર્તાએ એમ કહીને અરજી દાખલ કરી હતી કે હાલ દિલ્હીમાં કંસ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લાગેલી છે તો આ પ્રોજેક્ટનું કામ શા માટે અટકાવવામાં ન આવ્યું.  અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કંસ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધેલો હતો. 

MP સ્વાસ્થ્ય વિભાગનો TYPO, વેક્સિનેશન લિસ્ટમાં 'સલૂન વર્કર'ના બદલે લખ્યું 'સેક્સ વર્કર'

Image
- કોંગ્રેસનો સવાલઃ ક્યાંક આ ભાજપના નેતાઓની વિશેષ માંગ પર તો નથીને? નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર મધ્ય પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેને લઈને પ્રશાસન ટીકાનો ભોગ બન્યું હતું. આ આદેશમાં સેક્સ વર્કર્સને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખીને વેક્સિનેશન માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સેક્સ વર્કર્સને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાતા ભારે વિવાદ થયો હતો. ત્યાર બાદ આ આદેશને સુધારીને સલૂન વર્કર કરી દેવામાં આવ્યું હતું.  હકીકતે સ્વાસ્થ્ય વિભાગે રવિવારે નિર્દેશ આપ્યો હતો કે 100 ટકા ઓનસાઈટ રજિસસ્ટ્રેશન આધારીત સત્ર આયોજિત કરીને હાઈ રિસ્ક કેટેગરી જેમ કે ઉચિત દુકાનોના વિક્રેતા, ગેસ સિલિન્ડર સપ્લાયમાં લાગેલા લોકો, પેટ્રોલ પંપનો સ્ટાફ, ઘરોમાં કામ કરતી મહિલાઓ, કરિયાણાની દુકાનના વેપારીઓ, શાકભાજીના વિક્રેતાઓ, હાથલારીવાળાો, દૂધવાળાઓ, વાહન ચાલકો, મજૂરો, મોલ, હોટલ, રેસ્ટોરાનો સ્ટાફ, શિક્ષક, કેમિસ્ટ, બેન્કર્સ, સિક્યોરિટી ગાર્ડનું વેક્સિનેશન સુનિશ્ચિત કરવામાં આવે.  આ આદેશમાં સૌથી અંતમાં સેક્સ વર્કર લખ્યું હતું જેથી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવા

HPPSC Recruitment 2021 for Assistant Director and other Posts@hppsc.hp.gov.in, Check Application Process

Himachal Pradesh Public Service Commission (HPPSC) has notified for the posts of Assistant Director of Fisheries and other on its official website. You can check details here.

તમિલનાડુના પૂર્વ મંત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, એબોર્શન માટે મજબૂર કર્યાનો અભિનેત્રીનો દાવો

Image
- મણિકનંદન અભિનેત્રી પર દેશ છોડી દેવા દબાણ કરતા હોવાનો દાવો નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર તમિલનાડુના પૂર્વ મંત્રી અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ દુષ્કર્મ સહિત આઈપીસીની અનેક કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ આ કેસ એક તમિલ એક્ટ્રેસની ફરિયાદના આધારે ચેન્નાઈના મહિલા થાણામાં નોંધવામાં આવ્યો છે.  અભિનેત્રીએ પૂર્વ મંત્રી પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. તમિલ અભિનેત્રીએ લગાવેલા આરોપો પ્રમાણે મણિકનંદને લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કર્યું હતું. એટલું જ નહીં જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો પૂર્વ મંત્રીએ તેની મરજી વિરૂદ્ધ તેનું એબોર્શન કરાવી દીધું હતું. અભિનેત્રીનો આરોપ છે કે મણિકનંદન છેલ્લા 5 વર્ષથી લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કરી રહ્યા હતા.  અભિનેત્રીના આરોપ પ્રમાણે તે ગર્ભવતી થઈ ગઈ ત્યારે મણિકનંદને તેને એબોર્શન કરાવવા માટે મજબૂર કરી હતી. મણિકનંદન સાથેના રિલેશનમાં તે 3 વખત ગર્ભવતી થઈ હતી અને દર વખતે મણિકનંદને તેની મરજી વિરૂદ્ધ એબોર્શન કરાવી દીધું હતું. અભિનેત્રીનો આરોપ છે કે મણિકનંદન લગ્ન બાદ બાળક લાવવાની વાત કરતા હતા.  અભિનેત્રીએ ફરિયાદમ

HPPSC Recruitment 2021: Apply Online for Assistant Engineer Posts before 25 June

The total number of vacancies for these posts was 06 Posts. Many Interested and Eligible Candidates applied for these posts online.

સાગર હત્યાકાંડઃ સુશીલ કુમાર વિરૂદ્ધ મોટી એક્શનની તૈયારી, મકોકા લગાવી શકે છે દિલ્હી પોલીસ

Image
- મકોકા લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર રેસલર સાગરની હત્યાના કેસમાં ફસાયેલા ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરૂદ્ધ આકરા પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હી પોલીસ સુશીલ કુમાર પર મકોકા લગાવી શકે છે. જાણવા મળ્યા મુજબ પોલીસ સુશીલ કુમાર વિરૂદ્ધ મકોકા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મકોકાની કાર્યવાહી સંગઠિત ગુનો કરનારા વિરૂદ્ધ થાય છે. મકોકા લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે.  મકોકા કાયદો એટલો આકરો છે કે તે લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા બાદ ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાનીના ટોચના ગેંગસ્ટરમાં સામેલ કાલા જઠેડી અને નીરજ બવાના સાથેના સંબંધોને લઈ સુશીલ કુમારની કુંડળી ફંફોસવી શરૂ કરી દીધી છે. એવો આરોપ છે કે સુશીલ છેલ્લા કેટલાક સમયથી આ બંને ગેંગસ્ટરને લોકોની હેસિયત અને તેમના કામકાજની જાણકારી આપતો હતો. પોલીસનું માનીએ તો સુશીલની ભૂમિકા પૂર્વ એમએલએ રામવીર શૌકીન જેવી હતી જે પડદા પાછળ રહીને પોતાના ગેંગસ્ટર ભાણા નીરજ બવાના માટે કામ કરતો હતો. રામવીર શૌ

ICMR NIV Recruitment 2021: Apply 41 Contract Laboratory Support and Admin Support Posts before 01 June

The total number of vacancies for these posts was 41 Posts. Many Interested and Eligible Candidates applied for these posts offline.

દેશમાં 46 દિવસમાં સૌથી ઓછા 1.65 લાખ દૈનિક કેસ, વધુ 3460નાં મોત

Image
કોરોનાનો કેર નબળો પડયો, એક્ટિવ કેસ ઘટીને 21 લાખ કોરોનાના કુલ કેસ 2.78 કરોડ, કુલ સાજા થયેલાની સંખ્યા 2.54 કરોડ : રિકવરી રેટ વધીને 91.25 ટકા જુનમાં કોરોનાની રસીના 12 કરોડ ડોઝના ઉત્પાદન-સપ્લાયનો સરકારનો ટાર્ગેટ અનેક રાજ્યોમાં સાતથી 15 દિવસ લોકડાઉન લંબાવાયું, જમ્મુ-કાશ્મીર અને યુપીમાં પ્રતિબંધો હળવા કરાયા નવી દિલ્હી : કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. 24 કલાકમાં છેલ્લા 46 દિવસમાં સૌથી ઓછા 1.65 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 3460 લોકોના મોત નિપજ્યા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 3.25 લાખે પહોંચી ગયો છે. અને કુલ કેસોની સંખ્યા પણ વધીને 2.78 કરોડે પહોંચી ગઇ છે. પોઝિટિવિટી રેટ ઘટીને 9.36 ટકાએ પહોંચ્યો છે.  એક જ દિવસમાં કોરોનાના કુલ 20.63 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો પણ વધીને 34.31 કરોડે પહોંચ્યો છે. એક્ટિવ કેસો ફરી ઘટીને 21 લાખે પહોંચ્યા છે જે કુલ કોરોના કેસોના 7.58 ટકા છે. રીકવરી રેટ વધીને 91.25 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લે 13મી એપ્રીલે કોરોનાના દૈનિક 1.61 લાખ કેસો સામે આવ્યા હતા. સાજા થયેલાની સંખ્યા પણ હવે વધીને 2.54 કરોડે આવી ગઇ છે. 

RRB Group D 2021 Exam Study Plan: Check 30 Days (1 Month) Study Plan to crack RRC Group D Level-1 CBT 2021 Exam

RRB Group D 2021 Exam Study Plan: Get 30 Days Study Plan to clear RRB Group D 2021 Exam. The selection process of RRB Group D 2021 Recruitment will consist of Computer Based Test (CBT), Physical Efficiency Test (PET), Document Verification and Medical Examination.

RRB Group D Syllabus & Exam Pattern 2021: Check Computer Based Test (CBT), Physical Efficiency Test (PET) Details

RRB Group D Syllabus & Exam Pattern 2021: In this article, we have shared the detailed Exam Pattern and Syllabus of RRC Level 1 Posts 2021 Exam including Computer Based Test (CBT), Physical Efficiency Test (PET), Document Verification, and Medical Examination. 

RRB Group D 2021 Exam Schedule & Admit Card Release Date Delayed: Check 103769 Vacancies, Eligibility, Exam Pattern, Syllabus & Other Notifications

RRB Group D 2021 Exam Schedule & Admit Card Release Date Delayed: Get all the updates on RRB Group D 2020-21 Recruitment including Exam Date, 103769 Vacancies, Eligibility Criteria, Selection & Application Status, Admit Cards, Latest Exam Pattern & Syllabus, etc.

Maharashtra GDS Recruitment 2021: Apply Online for 2428 Vacancies under Post Office Cycle 3 @appost.in

Maharashtra Postal Circle, India Posts is hiring 2428 Gramin Dak Sevak (GDS). Check Maharashtra Postal Circle GDS Online Application Link, Vacancy, Qualification, Age Limit, Selection Process Here

UCMS Recruitment 2021: Apply 11 Technician, Lab Technician and Other Posts before 18 June

The total number of vacancies for these posts was 11 Posts. Many Interested and Eligible Candidates applied for these posts offline.

Corona cases: રાજ્યમાં આજે 1871 કેસ નોંધાયા, 25 દર્દીનાં મોત, રિકવરી રેટ 94.40 ટકા

Image
ગાંધીનગર, 30 મે 2021 રવિવાર રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે.  રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,03,844 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ 9815 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 7,62,270 દર્દીઓ સાજા થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35403 પર પહોંચી છે. જ્યારે કુલ 521 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 34882 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં રિકવરી રેટ 94.40 ટકા છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોપોરેશન 237, વડોદરા કોપોરેશન 216,   સુરત કોપોરેશન 139,  રાજકોટ કોર્પોરેશન 114,  વડોદરા 99, પોરબંદર 75, જુનાગઢ 73, નવસારી 60,  સુરત 58,  બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમહાલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39, સાબરકાંઠા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જૂનાગઢ કોર્પોરેશન 35,

3 જુને કેરળમાં થશે ચોમાસાનું આગમન, બે દિવસ મોડું થયું: હવામાન વિભાગ

Image
નવી દિલ્હી, 30 મે 2021 રવિવાર દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. પરંતુ, તે થોડો વધુ સમય લેશે. કેરળમાં ચોમાસાનું આગમન બે દિવસ મોડું થઈ શકે છે. હવે તે 3 જૂન સુધીમાં રાજ્યમાં પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ.મહાપત્રાએ જણાવ્યું હતું કે કર્ણાટકના કાંઠા પર 'સાયક્લોનિક સર્ક્યુંલેશન'ને ​​કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ચાલ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે કહ્યું 1 જુનથી દક્ષિણ-પશ્ચિમી પવન ધીરે-ધીરે જોર પકડી રહ્યો છે, તેના પગલે કેરળમાં વરસાદ સંબંધિત ગતિવિધીમાં તેજી આવી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે નિમ્ન સ્તરિય દક્ષિણ-પશ્ચિમી પવનો જોર પકડતા વર્ષા સંબંધિત પ્રવૃતીઓ તેજ થશે, તે સાથે જ આગામી પાંચ દિવસમાં પુર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાનું અનુમાન છે. કેરળમાં સામાન્ય રીતે 1 જુને ચોમાસાનું આગમન થશે, તે સાથે જ દેશમાં 4 મહિના સુધી ચાલનારી વર્ષાઋતુનો શુભારંભ થઇ જાય છે. હવામાન વિભાગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં કેરળમાં 31 મેએ ચોમાસાનાં આગમનનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, આ વર્ષે ચોમાસુ સામાન્ય ર

UPSSSC Jr Assistant Typing Test Admit Card 2021 Updates: UP JA Exam From 23 June, Notice Out @upsssc.gov.in

Uttar Pradesh Subordinate Services Selection Commission (UPSSSC) has released an important notice regarding the Typing Test for the post of Junior Assistant (JA) on its official website upsssc.gov.in. Details Here

RRB Group D 2021 Exam Delayed: Check 5 Daily Routine Practices for Railways Job Aspirants to Crack Online Exam (CBT)

RRB Group D 2021 Exam Delayed: RRB Group D 2021 Online Exam and Admit Cards release dates have been delayed. Candidates can utilize the extra time for exam preparation and follow the listed 5 Daily Routine Practices that must be followed by Railway Job Aspirants as the competition level is quite high this year due to the increased number of applicants.

DSSSB PGT Admit Card 2021 Expected Soon @dsssb.delhi.gov.in: Exam from 8 June, Check Exam Pattern and Syllabus

Delhi Subordinate Services Selection Board (DSSSB) is expected to release the admit card of online exam date for the post of Post Graduate Teacher (PGT) , against advertisement number 02/20 and 04/20, soon on its website i.e. dsssb.delhi.gov.in. Check Details Here

એક જ શરત પર પાછા પડશે ખેડૂતો, જ્યારે ત્રણેય કાયદા થશે રદ્દઃ રાકેશ ટિકૈત

Image
- કોરોના કાળમાં કાયદો બની શકે તો રદ્દ શા માટે ન થઈ શકેઃ રાકેશ ટિકૈત નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ દિલ્હી બોર્ડર પર ખેડૂતો છેલ્લા 6 મહિનાથી ધરણા પર બેઠેલા છે. ન સરકાર પાછી હટવા તૈયાર છે ન ખેડૂતો પીછેહટ કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ફરી એક વખત કહી દીધું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો દિલ્હી સરહદેથી હટશે નહીં અને ઘરે પાછા નહીં જાય.  રાકેશ ટિકૈતે ટ્વીટમાં લખ્યું હતું કે, 'ખેડૂતો દિલ્હીની સરહદને છોડવાના નથી, ખેડૂતો એક જ શરતે પાછા ફરશે, ત્રણેય કાયદા રદ્દ કરી દો અને એમએસપી પર કાયદો બનાવી દો.' અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'આ આંદોલનમાં દેશભરના ખેડૂતો એકજૂટ છે, દવાઓની જેમ અનાજનું કાળાબજાર નહીં થવા દઈએ.' તેમણે સરકારને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દેશે. તેમણે કહ્યું હતું કે, 'દેશભરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર, ક્યાંય કોઈ પણ ખેડૂત સામે કેસ નોંધાશે તો આંદોલનને દેશવ્યાપી ધાર આપવામાં આવશ

UPમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને PPE કીટ પહેરીને પુલ પરથી નદીમાં ફેંકતા હોય તેવો વીડિયો વાયરલ

Image
- વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં 2 યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે.  આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો છે. વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ છે. તેનું નામ ચંદ્ર પ્રકાશ છે અને તે સ્મશાન ઘાટ પર કામ કરે છે. તેના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ તેને પુલ પર બોલાવ્યો હતો અને મૃતદેહ નીચે ફેંક્યો હતો.  ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે, કેટલાક લોકો તેને પુલ પર લઈ ગયા હતા અને નદીમાં મૃતદેહ ફેંકીને જતા રહ્યા હતા. ચંદ્ર પ્રકાશે લાકડા હોવાનું કહ્યું હતું પરંતુ તેમણે જળ પ્રવાહ કરવા કહીને તેની વાત અવગણી હતી.  જાણવા મળ્યા મુજબ મૃતક વ્યક્તિ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢ થાણા ક્ષેત્રની છે અને તેમનું નામ પ્રેમનાથ મિશ્ર હતું. 28 મેના રોજ જિલ્લા હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે

UP Board Class 10 (High School) Exam 2021 Cancelled: Class 12 (Intermediate) Exam Might Start From 2nd Week of July - Check Official Updates

UP Board Class 10 (High School) board exam 2021 has been cancelled due to the COVID-19 pandemic & UP Board Class 12 (Intermediate) board exam might start from the 2nd week of July. Check official updates.

સાઉદી અરેબિયાએ આજથી 11 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવ્યો, ભારતીયો પર પ્રતિબંધ ચાલુ

Image
- સાઉદી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ ફરજિયાત પોતાના ખર્ચે પૂરો કરવો પડે છે નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર સાઉદી અરેબિયાએ રવિવાર સવારથી 11 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ 11 દેશના નાગરિકોએ સાઉદીની યાત્રા કરતી વખતે ક્વોરેન્ટાઈનની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. સાઉદી અરેબિયાએ હજુ પણ ભારત સહિત 9 દેશોના નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.  સાઉદીએ જે 11 દેશોના મુસાફરોને છૂટ આપી છે જેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આયરલેન્ડ, ઈટાલી, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને જાપાનનો સમાવેશ થાય છે. સાઉદીની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ 11 દેશના મુસાફરોને રવિવાર એટલે કે 30 મેથી દેશમાં પ્રવેશની મંજૂરી મળશે.  મહામારીના પરિદૃશ્ય પર સ્થિરતા અને 11 દેશોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા જે કારગર પગલાઓ લેવામાં આવ્યા તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદીએ જે 9 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ નથી હટાવ્યો તેમાં ભારત, પાકિસ્તાન, આર્

NCRTC Recruitment 2021: Apply Web Developer, Cyber Expert and Other Posts before 22 June

The total number of vacancies for these posts was 07 Posts. Many Interested and Eligible Candidates applied for these posts offline.

મન કી બાતમાં કોરોના મુદ્દે PMએ કહ્યું- બે ગજનું અંતર, માસ્ક અને વેક્સિન જ વિજય માટેનો રસ્તો

Image
- વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી  નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂ છું. લોકો ખૂબ જ મજબૂતાઈથી આ સંકટ સામે લડ્યા હતા.  વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ પત્ર લખીને તેમને મન કી બાત કાર્યક્રમમાં તેમની સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે ચર્ચા કરવા કહ્યું હતું. વડાપ્રધાને આ 7 વર્ષમાં તેમની સરકારે જે ઉપલબ્ધિઓ હાંસલ કરી તે દેશની ઉપલબ્ધિઓ છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે ષડયંત્રોનો જડબાતોડ જવાબ આપવા લાગ્યું છે. એવા અનેક કામો થયા છે જેનાથી કરોડો લોકોને ખુશી મળી છે. તેઓ આ કરોડો લોકોની ખુશીમાં સામેલ થયા છે. દેશને આગળ વધારવા દરેક નાગરિકે એક એક પગલું આગળ વધાર્યું છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી અનેક મુદ્દા શાંતિથી ઉકેલવા

NBCC Recruitment 2021: Apply Online for Chief General Manager Posts @nbccindia.in

The total number of vacancies for these posts was 05 Posts. Many Interested and Eligible Candidates applied for these posts online.

બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક કરશે ડૉક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ

Image
- બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર યોગ ગુરૂ બાબા રામદેવના ડૉક્ટર્સ અંગેના નિવેદનને લઈ ભારે ઘમસાણ મચ્યું છે અને દરરોજ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ અસોશિએશન (આઈએમએ) બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ અસોશિએશને (એફએઆઈએમએ) પણ બાબાને કાયદાકીય નોટિસ મોકલી છે. ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન ઈન્ડિયા (ફોર્ડા)એ 1 જૂનના રોજ દેશભરમાં બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી છે. કોરોના વેક્સિનેશન અને એલોપથી અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી છે.  ફોર્ડાના અધ્યક્ષ ડૉક્ટર મનીષના કહેવા પ્રમાણે સંસ્થા સાથે સંકળાયેલા દેશના તમામ રેજિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન (આરડીએ) 1 જૂનના રોજ બ્લેક ડે ઉજવશે. ડૉક્ટર મનીષે જણાવ્યું કે, કોરોના ડ્યુટીમાં લાગેલા તમામ ડૉક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પીપીઈ કીટ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. સાથે જ વ્હોટ્સએપ પર પોતાનો ડીપી પણ બ્લેક કરી દેશે. ડૉકટર્સના

દેશમાં કોરોનાની સ્પીડ પર બ્રેકઃ સતત બીજા દિવસે 1.75 લાખ કરતા ઓછા કેસ, 3460 દર્દીઓના મોત

Image
- સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ  નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાને બ્રેક લાગી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 1.75 લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ બધા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં લોકડાઉનમાંથી અનલોકની તૈયારી ચાલી રહી છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,65,553 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3,460 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 2.76 લાખ કરતા પણ વધારે દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,73,790 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 3,617 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં સતત નવા કેસની સરખામણીએ દર્દીઓનો રિકવરી રેટ ઉંચો જઈ રહ્યો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્ર

કેનેડાની એક શાળામાંથી મળી આવ્યા 200થી વધારે મૃતદેહ, જમીનભેદી રડારના કારણે પડી ખબર

Image
- ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિશને 5 વર્ષ પહેલા સંસ્થામાં બાળકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર કેનેડાની એક શાળાના પરિસરમાંથી 215 બાળકોના મૃતદેહ દફનાવેલા મળી આવ્યા હતા. તેમાં કેટલાક મૃતદેહ તો માત્ર 3 વર્ષ સુધીની ઉંમરના બાળકોના જ છે. એક સમયે આ શાળા કેનેડાની સૌથી મોટી આવાસીય વિદ્યાલય ગણાતી હતી. એક અધિકારીના કહેવા પ્રમાણે જમીનભેદી રડારની મદદથી ગત સપ્તાહે મૃતદેહોની ભાળ મેળવવામાં આવી હતી. વધુમાં હજુ અનેક મૃતદેહ મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી કારણ કે શાળા પરિસરમાં અનેક સ્થળે તપાસ હજુ પણ બાકી છે.  અધિકારીએ જણાવ્યું કે, કૈમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કુલમાં જે ક્ષતિ થઈ છે તેના વિશે વિચારી પણ ન શકાય. ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિશને 5 વર્ષ પહેલા સંસ્થામાં બાળકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, દુર્વ્યવહાર અને બેદરકારીના કારણે ઓછામાં ઓછા 3,200 બાળકોના મોત થયા છે. તેમાં કૈમલૂપ્સ શાળામાં 1915થી 1963 દરમિયાન ઓછામાં ઓછા 51 બાળકોના મોત થયા હતા.  બ્રિટિશ કોલમ્બિયાના પ્રમુખ જોન હોરગાનના કહેવા

અલીગઢ લઠ્ઠાકાંડઃ મૃતકઆંક વધીને 50ને પાર, સત્ય છુપાવવામાં વ્યસ્ત છે પ્રશાસન

Image
- સ્તરે થયેલી બેદરકારીની તપાસ એસપી ક્રાઈમ રાજેશ શ્રીવાસ્તવને સોંપવામાં આવી નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે લઠ્ઠાકાંડ બાદ મૃતકઆંક સતત ઉંચો જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. તે સિવાય 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. પરંતુ જિલ્લા પ્રશાસન આંકડા સંતાડવા પ્રયત્ન કરી રહ્યું છે.  શનિવાર રાત સુધીમાં 48 ગ્રામીણોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા તેમ છતા જિલ્લાધિકારી ચંદ્રભૂષણ સિંહે મોડી રાતે 25 લોકોના મૃત્યુની જ પૃષ્ટિ કરી હતી. જો કે સાંસદ સતીશ ગૌતમે બપોરે પોસ્ટમોર્ટમ કેન્દ્ર પહોંચીને 35 મૃત્યુની પૃષ્ટિ કરી હતી. પોલીસે દારૂની તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા 6 લોકોની ધરપકડ કરીને શનિવારે સાંજે તેમને જેલમાં મોકલી દીધા હતા. તેમાં બ્લોક પ્રમુખ રેણુ શર્મા ઉપરાંત રાલોદ નેતા અનિલ ચૌધરીનો સમાવેશ થાય છે. તે સિવાય 50,000ના ઈનામી રેણુના પતિ ઋષિ શર્મા અને તેમના સાથી વિપિન યાદવની શોધખોળ ચાલી રહી છે.  થાણા પ્રભારી 24 કલાક માટે સસ્પેન્ડ એસએસપી કલાનિધિ નૈથાનીએ એસઓ લોધા અભય શર્માને સસ્પેન્ડ કરીને પોલીસ સ્તરે થયેલી બેદરકારીની તપ

ડોમિનિકાની જેલમાંથી મેહુલ ચોક્સીની પહેલી તસવીર કરાઈ જાહેર, હાથ પર છે ઈજાઓના નિશાન

Image
- ભારતીય અધિકારીઓ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત લાવવા પ્રયત્ન કરી રહ્યા છે નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ડોમિનિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી અને હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી છે. ચોક્સીના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી છે. મેહુલ ચોક્સીની જે તસવીર સામે આવી છે તેમાં તેમના હાથ પર કથિત ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે.  તસવીરમાં મેહુલ ચોક્સી લોખંડના બારણા પાછળ ઉભેલો જોવા મળે છે જે લોકઅપ રૂમના દરવાજા જેવો દેખાય છે. અન્ય એક તસવીરમાં તેમના હાથ પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. ઈજાના નિશાન કાળા રંગના છે અને હાથ-કાંડાની પાસે છે. મેહુલ ચોક્સીના વકીલે કરેલા દાવા પ્રમાણે મેહુલ ચોક્સીનું એન્ટીગુઆ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને માર મારવામાં આવ્યો હતો અને ડોમિનિકા લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કથિત રીતે તેમના પર 'ટોર્ચર' કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'જ્યાં સુધી તેઓ ડોમિનિકા કઈ રીતે પહોંચ્યા તે ખબર ન પડે ત્યાં સુધી કોઈ ધારણા ન બાંધવી જો

Shree Sayan Sahakari Khand Udyog Mandali Ltd. Recruitment for Various Posts 2021

Image
Shree Sayan Sahakari Khand Udyog Mandali Ltd. has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3vBUpDQ

The M.L.Gandhi Higher Education Society Recruitment for Faculty Positions 2021

Image
The M.L.Gandhi Higher Education Society has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3fQvZQk

Kalol Nagarpalika Recruitment for Overseer Posts 2021

Image
Kalol Nagarpalika has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3hZ8rv1

Bayad Nagarpalika Recruitment for Municipal Engineer Post 2021

Image
Bayad Nagarpalika has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3fw52Cz

Rajkot Municipal Corporation (RMC) - Health Division invites applications for Volunteer 2021

Image
Rajkot Municipal Corporation (RMC) - Health Division has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3vyA8Pq

CBSE 2021: Cancellation Of 12th Board Exams Unlikely, Papers Might Start From This Date, Ramesh Pokhriyal To Announce Final Decision Soon

CBSE 2021 - Class 12 Board Exam: As per the latest CBSE news & official updates, the Union Education Minister might announce the final decision regarding CBSE Class 12 board exam 2021 on 1st June. Check details.

Punjab Police Constable 2021 Recruitment Notification Soon @punjabpolice.gov.in, Officials Confirmed News on Social Media

Punjab Police is soon going to release a notification for recruitment of Constable on its website -punjabpolice.gov.in and on major newspapers. Check educational qualification, age limit, selection process, exam pattern, syllabus and updates here

Directorate of Agriculture, Gandhinagar Recruitment for Consultant & Technical Assistant Posts 2021

Image
Directorate of Agriculture, Gandhinagar has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3p8frHB

100ની નવી નોટ ચલણમાં મુકાશે, જલ્દી ફાટશે પણ નહીં અને પાણીથી નુકસાન પણ નહીં થાય

Image
નવી દિલ્હી,તા.29 મે 2021,શનિવાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછી મોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે અને ફાટી પણ બહુ જલ્દી જાય છે. રિઝર્વ બેન્કે દર વર્ષે આવી લાખો કરોડો રૂપિયાની નોટો બદલવી પડતી હોય છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ હટાવવી પડે છે અને તેની પાછળ પણ મોટી રકમ ખર્ચાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દુનિયાના ઘણા દેશો પ્લાસ્ટિકની નોટોનો ઉયોગ કરે છે. વાર્નિશ કોટિંગવાળી નોટોની ટ્રાયલ સફળ રહેશે તો તબક્કાવાર 100 રૂપિયાની હાલની નોટોને બદલીને તેની જગ્યાએ આ નવી નોટો ચલણમાં મુકાશે. નવી નોટની વધારે સંબાળ રાખવાની જરૂર નહીં પડે. કારણકે તે જલ્દી ફાટશે પણ નહીં અને પાણીમાં પડવાથી તેને વધારે નુકસાન પણ નહીં થાય. સામાન્ય રીતે વાર્નિશનો ઉપયોગ લાકડા અને લોખંડની વસ્તુઓ પર પેન્ટ કરતી વખતે થતો હોય છે. દુનિયાના બીજ

Darshan University Recruitment for Administrative, Teaching & Special Positions 2021

Image
Darshan University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/34qNp0z

District Rural Development Agency, Rajkot Recruitment for Various Posts 2021

Image
District Rural Development Agency, Rajkot has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3i2j3ti

INFLIBNET Center Gandhinagar Recruitment for Project Engineer (Civil) Post 2021

Image
INFLIBNET Center Gandhinagar has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3hYXEkv

Southern Railway Apprentice 2021 Notification out, 3378 Vacancies Notified, Apply @sr.indianrailways.gov.in

Southern Railway Apprentice 2021 Notification is out at sr.indianrailways.gov.in. The candidates holding the required qualification can apply to the posts through the online mode from 1 June 2021 onwards. Check application process, educational qualification, experience, selection criteria and other details here. 

વુહાનની લેબોરેટરીમાં જ બનાવાયો હતો કોરોના વાયરસ, બે વૈજ્ઞાનિકોનો સનસનીખેજ દાવો

Image
નવી દિલ્હી,તા.29 મે 2021,શનિવાર ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં જ તૈયાર થયો હોવાનો સનસનીખેજ દાવો બે વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં કહ્યુ છે કે, ચીનના વૈજ્ઞાનિકોએ આ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ એન્જિનિયરિંગ ટેકનિકની મદદથી બદલવાની કોશિશ કરી હતી. જેથી એવુ લાગે કે વાયરસ ચામાચિડિયામાંથી ડેવલપ થયો છે. દુનિયાભરમાં ફરી એક વખત આ વાયરસને લઈને ચીન ચર્ચામાં છે અને અમેરિકા તથા બ્રિટન આ મામલાની તપાસ માટે દબાણ વધારી રહ્યા છે ત્યારે એક બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે બ્રિટનના પ્રોફેસર એંગસ ડલ્ગલિશ તેમજ નોર્વેના વૈજ્ઞાનિક ડો.બિર્ગર સોરેનસને દાવો કર્યો છે કે, અમારી પાસે એક વર્ષ કરતા વધારે સમયથી ચીનમાં વાયરસ પર થયેલા રિવર્સ એન્જિનિયરિંગના પૂરાવા છે. પ્રોફેસર ડલ્ગલિશ લંડનમાં સેંટ જ્યોર્જ યુનિવર્સિટીના કેન્સર સાયન્સના પ્રોફેસર છે અને ડો.સોરેનસ એક વાયરોલિસ્ટ તથા કોરોના વેક્સિન તૈયાર કરતી એક કંપનીના અધ્યક્ષ છે. આ બંને વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, વુહાન લેબમાં જાણી જોઈને ડેટા