દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના અનુસાર, ફરીદાબાદ ખાતે અલ-ફલાહ યુનિવર્સિટીથી જોડાયેલા ત્રણ ડોક્ટરોએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો અને તેઓ સ્વિસ એપ 'થ્રીમા'ના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા. ગુરૂવારે પોલીસે આ વાતની માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ત્રણેય શંકાસ્પદ (ડૉ. ઉમર ઉન નબી, ડૉ. મુઝમ્મિલ ગનઈ અને ડૉ.
Comments
Post a Comment