Posts

Showing posts from May, 2022

વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 21,000 કરોડ ટ્રાન્સફર કર્યા

Image
- સરકાર એવી સમસ્યાઓ ઉકેલી રહી છે, જે અગાઉ કાયમી સમસ્યા મનાતી - અગાઉની સરકારો ભ્રષ્ટાચારને વ્યવસ્થાનો ભાગ માની ઘૂંટણીયે પડી હતી, અમે ટેક્નોલોજીની મદદથી ભ્રષ્ટાચાર ઘટાડયો : પીએમ શિમલા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં આયોજિત 'ગરીબ કલ્યાણ સંમેલન' કાર્યક્રમમાં ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના રૂ. ૨૧,૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એનડીએ સરકારના શાસનના આઠ વર્ષ પૂરા થવાની ઊજવણીના પ્રસંગે શિમલામાં એક રોડ શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એવી સમસ્યા ઉકેલી રહી છે કે જે અગાઉ કાયમી સમસ્યા માનવામાં આવતી હતી. અમે મતબેન્ક માટે નહીં પણ નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. મારી પાસે ૧૩૦ કરોડ ભારતીયોનો પરિવાર છે અને આ જીવન પણ તેમના સૌના માટે છે. વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલનને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તે સમયે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં

ભારતનો GDP FY22માં 8.7%, નવા વર્ષે મોંઘવારી, યુદ્ધને કારણે વિકાસદર ઘટશે

વર્ષ 2022માં સરકારની નાણાંકીય ખાધ 15.87 લાખ કરોડ રહી, GDPના 6.7%

Image
અમદાવાદ,તા. 31 મે 2022,મંગળવાર નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે. કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટના રિપોર્ટ અનુસાર સરકારે ગત વર્ષે 15.87 લાખ કરોડની ખાધ નોંધાવી છે જે સરકારના બજેટમાં સંશોધિત કરેલ 15.91 લાખ કરોડના અનુમાનની સામાન્ય ઓછી છે. સરકારે બજેટમાં મુકેલ ટાર્ગેટ કરતા વાસ્તવિક ખાધ 4552 કરોડ રૂપિયા ઓછી રહી છે. 31મી મેના રોજ જાહેર થયેલ આંકડા માર્ચ, 2022ના છે. માર્ચ મહિનામાં સરકારે રૂ. 2.70 લાખ કરોડની રાજકોષીય ખાધ નોંધાવી છે. માર્ચ, 2021માં ભારત સરકારને 4.13 લાખ કરોડની ખાધ થઈ હતી.  FY21ના છેલ્લા મહિનામાં કેન્દ્રે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લીધેલી લોનની પતાવટ કરતા માર્ચના સરકારી ખર્ચમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્રિમાસિક એડવાન્સ ટેક્સ ચૂકવણીને કારણે ટેક્

RPSC Recruitment 2022: Apply Online for Occupational Therapist Post @rpsc.rajasthan.gov.in, Check Eligibility

RPSC has invited online application for the 24 Occupational Therapist Post on its official website. Check RPSC recruitment 2022 application process, age limit, qualification and other details here.

RPSC Sr. Teacher Recruitment 2022: Notification Out for 417 Vacancies, Apply Online @rpsc.rajasthan.gov.in

RPSC has invited online application for the 417 Sr. Teacher (Sanskrit Edu. Dept.) post on its official website at rpsc.rajasthan.gov.in. Check how to download How to Apply for RPSC Sr. Teacher Recruitment 2022 link, steps application process, age limit, qualification and other details here.

CBSE Class 9 Syllabus 2022-2023 (All Subjects) - Download to Check Course Structure & Exam Pattern

CBSE Class 9 Syllabus for the academic session 2022-23 is provided here in a subject-wise PDF. The syllabus is in accordance with the annual assessment scheme. Download here the revised syllabus to know the latest course structure.

ઘઉં, તેલ, ક્રૂડ પછી હવે ચોખાના ભાવ પણ વધશે.. જાણો કેમ?

Image
- ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું થાઈલેન્ડનું લક્ષ્ય  - જો થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ભાવવધારો ઝીંકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સ્વાભાવિકપણે આફ્રિકાના પ્રાઈઝ સેન્સિટિવ ખરીદદારો ભારત તરફ વળશે નવી દિલ્હી, તા. 30 મે 2022, સોમવાર વિશ્વમાં ચોખાની નિકાસ મામલે ટોચ પર રહેલા ભારત બાદ થાઈલેન્ડ અને વિયેતનામ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં ચોખાના આ બંને ટોચના ઉત્પાદકો સાથે મળીને ચોખાની કિંમતોમાં વધારો કરવા માટે ચર્ચા કરી રહ્યા છે.  થાઈલેન્ડની સરકારના પ્રવક્તા Thanakorn Wangboonkongchanaએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, 'અમે ચોખાની કિંમતો, ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. છેલ્લાં 20 કરતા પણ વધારે વર્ષોથી ચોખાની કિંમોત નીચી છે જ્યારે તેના ઉત્પાદનના ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે.' ઘઉંની કિંમતો ટોચ પર છે તેવામાં ચોખામાં ભાવવધારો થવાના કારણે વિશ્વના અબજો લોકો પર તેનો દુષ્પ્રભાવ પડશે.  થાઈલેન્ડના વાણિજ્ય મંત્રી Jurin Laksanawisitએ જણાવ્યું કે, વૈશ્વિક ડિમાન્ડમાં રિકવરીના ક

CBSE Class 10 Social Science Syllabus 2022-2023: Download Rationalised Curriculum in PDF Here

CBSE Class 10 Social Science Syllabus for the new academic session 2022-2023 has been released. Download here the revised syllabus to know the course content, map work and examination details for Annual Board Examination.

CBSE Class 10 Science Syllabus 2022-2023: Check Latest Course Structure, Exam Pattern & Assessment Details

CBSE Class 10 Science Syllabus for the new academic session 2022-23 is available here for download in PDF. Study the subject according to this revised syllabus and make sure not to read the deleted topics.

SBI Clerk Recruitment 2022 Notification (Soon): Check Exam Updates Here

 State Bank of India is soon expected to release  SBI Clerk 2022 Notification at sbi.co.in. Check Important Dates, Salary, How to Apply, Educational Qualification, Age Limit, Selection Process and Other Details.

નેપાળી એરલાઈન્સનું વિમાન બન્યું સંપર્કવિહોણું, 4 ભારતીય સહિત 22 લોકો સવાર હતા

Image
- એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું અને ત્યારથી તે સંપર્કમાં નથી આવ્યું નવી દિલ્હી, તા. 29 મે 2022, રવિવાર નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો છે. આ વિમાન પર ચાલક દળ સહીત કુલ 22 લોકો લવાર હતા. આ ફ્લાઈટ પોખરાથી જોમસમ જઈ રહી હતી. આ વિમાન આજે સવારે 9:55 વાગ્યે પોખરાથી ટેકઓફ થયું હતું. તે રાત્રે 10.20 વાગે લેન્ડ થવાનું હતું. પરંતુ 11 વાગ્યા બાદ હજુ સુધી આ વિમાનનો સંપર્ક થયો નથી. આ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. પ્લેનમાં 4 ભારતીયો અને 3 જાપાની નાગરિકો છે. બાકી લોકો નેપાળના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિમાનમાં ચાલક દળ સહિત 22 મુસાફરો હતા. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા. પોખરા એરપોર્ટના પ્રમુખ વિક્રમ રાજ ગૌતમે આ વાતની પુષ્ટિ કરી છે કે, પ્લેન ટાવરના સંપર્કથી બહાર ચાલ્યું ગયું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતુ

WBPSC CS Prelims Admit Card 2022 To Release On May 31@wbpsc.gov.in, Check Latest Update

West Bengal Public Service Commission (WBPSC) will release the WBPSC CS Prelims Admit Card 2022 on 31 May 2022 on its  official website -wbpsc.gov.in. Check process to download here. 

CBSE Class 12 Biology Syllabus for Term 2 Exam 2022 with Important Resources for Last Minute Revision

Check CBSE Class 12 Biology Term 2 Syllabus 2021-22 and download it in PDF format. Also, check important resources for last minute revision to get full marks.

CBSE Class 12th Biology Term 2 Exam Tomorrow: Check Solved Practice Paper By Experts for Last Minute Revision

CBSE Class 12 Biology Practice Paper is provided here to help students in last minute revision before the Term 2 Board Exam 2022. Download the practice paper by experts along with its solution.

CBSE Class 12 Biology Important 2 Marks Questions: Practice to Score Maximum Marks in Term 2 Test Tomorrow

Check important 2 marks questions for CBSE Class 12 Biology Term 2 Exam preparation. These chapter-wise questions are framed by the experts, hence are very important for the last minute revision before the tomorrow's CBSE Term 2 Exam 2022.

WB Police Constable Recruitment 2022 1600+ Vacancies for Kolkata Police: Apply @wbpolice.gov.in

West Bengal Police Recruitment Board (WBPRB) is hiring 1666 Constables and Lady Constables. Candidates can check important dates, vacancy, eligibility, selection process, exam pattern and other details.

સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદી-શાહની ઉપસ્થિતિ, નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ

Image
-  ઘણાં લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા અમદાવાદ, તા. 28 મે 2022, શનિવાર PM મોદી અને અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે તેમણે આટકોટમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ત્યારે હવે PM મોદી અને અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલને સફળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મોદી સરકારના સમયમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી અને આ પગલું આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે. આ સાથે જ તેમણે બજેટમાં સહકારીતા મંત્રાલય બનાવવા સહિત જે અનેક નિર્ણયો લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના 6 જિલ્લાઓમાં સંપૂર્ણપણે કોઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે ત

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

Image
- કોઈ કામધંધો ન હોવાથી આરોપી રાજકોટ ચોરીના ઈરાદે આવ્યો હતો અને સિક્યોરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં તેમની હત્યા કરી હતી રાજકોટ, તા. 28 મે 2022, શનિવાર રાજકોટના અમીન માર્ગ પાસે આવેલી વિદ્યાકુંજ સોસાયટીની શેરી નં-1માં ગત તા. 24-05-2022ના રોજ હત્યાની એક ઘટના બની હતી. તે બંગલો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલનો હતો અને આરોપીએ વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી હતી. રાજકોટ પોલીસે હત્યાના આરોપીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી લીધી છે.  પોલીસે ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી માલવીયાનગર પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ તથા બાતમીદારો અને સીસીટીવી ફુટેજ વગેરેની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફુટેજ અને ટેક્નિકલ સોર્સ વગેરેની મદદથી આરોપી રાજસ્થાનમાં હોવાની જાણ થઈ હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો છે.  આરોપી અનીલ કરમાભાઈ મીણા (ઉં. 19 વર્ષ)એ ચોરી કરવાના ઈરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની દેખરેખ રાખનારા 68 વર્ષીય વિષ્ણુભાઈ ચકુભાઈ ઘુચલાની માથા અને ગળાના ભાગે ડિસમિસના ઘા કરીને હત્યા કરી દીધી હતી.  મૂળે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલા સેમારી તાલુકાના ભોરાઈ ગામનો આરોપી કોઈ કામધ

AFCAT 2 Recruitment Notification 2022: Apply Online From 1 June @afcat.cdac.in: Check Eligibility, Exam Details Here

AFCAT 02/2022 Recruitment Notification will be released soon by Indian Air Force (IAF) at afcat .cdac.in. Candidates can check the details here.

UPSC NDA 2 2022 Notification (Out): 400 Vacancies Notified @upsc.gov.in, Apply Link Here

UPSC NDA 2 2022 Recruitment Notification has been released by Union Public Service Commission for filling up 400 vacancies on its website i.e. upsc.nic.in. Check exam details, important dates, eligibility and updates here.

ESIC MTS Mains 2022 Phase-2 on 5th June 2022: Check Practice Questions for GA/ English/ Quant/Reasoning

Download ESIC MTS Mains Admit Card 2022.   ESIC MTS Mains 2022 Phase 2 on 5th June 2022. Check Practice Questions for General Awareness/English/Reasoning/Quantitative Aptitude.

RSMSSB Agriculture Supervisor Final Result 2022 (OUT) on rsmssb.rajasthan.gov.in, Check Cut Off Marks, & Merit List Here

RSMSSB Agriculture Supervisor Final Result 2022  has been released on rsmssb.rajasthan.gov.in. Check Direct Link here.

મોંઘવારીના માર વચ્ચે વીજળી પણ મોંઘી થવાની શક્યતા

Image
- આંતરરાષ્ટ્રીય બજારમાં એક ટન કોલસાનો ભાવ ૩૦૦ ડોલરને પાર - સરકારે પાવર પ્લાન્ટને વીજળી ખરીદી સમજૂતી દ્વારા પડતર વસૂલ કરવાની મંજૂરી આપતા કંપનીઓ વીજ દર વધારશે નવી દિલ્હી : કેન્દ્ર સરકારે વિદેશથી કોલસા આયાત કરી વીજળી ઉત્પન્ન કરારા થર્મલ પાવર પ્લાન્ટોને પરવાનગી આપી છે કે તે વધી ગયેલ પડતર વીજળી ખરીદી સમજૂતી (પીપીએ) દ્વારા વસૂલ કરી શકે છે. પીપીએ થર્મલ પાવર પ્લાન્ટ અને વીજળી વિતરણ કંપનીઓ વચ્ચે થાય છ જેનો દર અગાઉથી નક્કી હોય છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો ખૂબ જ મોંઘો થઇ ગયો છે અને દેશમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બહારથી કોલસો માગવવો ખૂબ જ જરૂરી હોવાથી કેન્દ્ર સરકારને આ પગલું ભરવાની ફરજ પડી છે. વીજળી અગાઉ જ સરકારી અને ખાનગી ક્ષેત્રના વીજળી પ્લાન્ટોને ઘરેલુ કોલસામાં ૧૦  ટકા આયાત કરેલો કોલસો ઉમેરવાની મંજૂરી આપી છે. આ માટે વીજળી કાયદાની કલમ ૧૧ હેઠળ ઇમરજન્સી નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે.  વીજળી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય ગ્રાહકો માટે વીજળીના દરોમાં ૫૦ થી ૭૦ પૈસા પ્રતિ યુનિટની વધારાની વૃદ્ધિ થઇ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કીંમત ૩૦૦ ડાલર પ્ર

ચલણી નોટોનું પ્રમાણ વધી રૂ.31 લાખ કરોડ

Image
- ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે બજારમાં રોકડના ચલણમાં 10 ટકાનો વધારો  - ત્રણ વર્ષમાં રૂ. 2000ની 2.44  લાખ કરોડની નોટો ચલણમાંથી અલોપ થઈ, માર્ચ 2022માં ચલણી નોટોમાં તેનો હિસ્સો માત્ર 1.6 ટકા રહ્યો - નોટબંધી પછી છ વર્ષમાં ડિજિટલ વ્યવહારોના પ્રચાર વચ્ચે રોકડનું પ્રમાણ રૂ. 17 લાખ કરોડથી લગભગ બમણું વધ્યું  - સિક્કાનું ચલણ પણ 4.1 ટકા વધીને 27,970 કરોડ થયું, સૌથી વધુ રૂ. પાંચનો સિક્કો ચલણમાં - દેશમાં સૌથી વધુ રૂ. 500ની 4,554 કરોડ, સૌથી ઓછી રૂ. 2,000ની 21,420 નોટો ચલણમાં મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬માં નોટબંધી લાગુ કર્યા પછી નાણાકીય વ્યવહારોમાં પારદર્શીતા લાવવા તેમજ નોટોના પ્રિન્ટિંગ, પરિવહનનો ખર્ચ ઘટાડવાના હેતુથી ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો છે અને આ સમયમાં ડિજિટલ વ્યવહારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં, દેશમાં રોકડ વ્યવહારો અંગે ભારતીય રિઝર્વ બેન્કના તાજા અહેવાલે દર્શાવ્યું છે કે બજારમાં રોકડ જ રાજા છે.    નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ચલણી નોટોના પ્રમાણમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો થયો છે. ચલણી નોટોમાં રૂ. ૫૦૦ની નોટોનું પ્રમાણ સૌથી વધુ છે જ્યારે આરબીઆઈના નિયંત્ર

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કેસમાં સેબીના દેશભરમાં દરોડા

Image
અમદાવાદ,તા. 27 મે 2022,શુક્રવાર ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સૌથી ચકચાસી કેસ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કેસમાં સેબી એક્શનમાં આવી છે.  માર્કેટ રેગ્યુલેટરે શુક્રવારે એક સાથે દેશભરમાં અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક મીડિયા અહેવાલ અનુસાર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની વિવિધ ટીમે દેશભરમાં કુલ 16 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રંટ રનિંગ કેસ સંબંધિત સેબીએ વિવિધ બ્રોકરો અને મોટા ડીલરોને ત્યાં દરોડા પાડ્યાં છે.  છેલ્લા કેટલાક સપ્તાહથી સેબી આ મામલે તપાસ કરી રહી છે. આજની દરોડાની કાર્યવાહીમાં સેબીએ મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપ અને હાર્ડ ડ્રાઈવ સહિતના ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. શું છે AXIS MF સ્કેમ ? એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટોચના ત્રણ અધિકારીઓ સામે નિયમો વિરૂદ્ધ ફંડ અને રિસર્ચને આધારે કૌભાંડ આર્ચયુ હોવાનો આરોપ મૂકાયો છે અને તેમના પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. એક્સિસ ફંડ હાઉસ કુલ 7 મ્યુ. ફંડ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ ફંડ મેનેજર્સ પર સ્ટોકના ફ્રંટ રનિંગનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપો બાદ એક્સિસ મ્યુ. ફંડ પાસે સેબીએ રિપોર્ટ

ડીજીટલ એટલે શું? રોકડ જ રાજા: દેશમાં ચલણનું પ્રમાણ વધી રૂ.31.05 લાખ કરોડ!

Image
અમદાવાદ તા. 27 મે 2022,શુક્રવાર ભારત સરકારે નવેમ્બર 2016માં ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો રદ્દ કરી કાળું નાણું બહાર આવે એ માટે કવાયત આદરી હતી. જોકે, આ રદ્દ થયેલી નોટો કરતા વધારે રકમ બેંકમાં જમા થઇ હોવાનું બહાર આવ્યા બાદ સરકારે ચલણની નોટો છાપવા, તેનું પરિવહન વગેરે ઉપર થતો ખર્ચ ઘટાડવા માટે અને નાણાકીય વ્વ્ય્હારો પારદર્શી બને એ માટે ડીજીટલ પેમેન્ટની ક્રાંતિ ઉપર ભાર મુક્યો હતો. નાણાકીય વ્યવહારો બેંકના પોર્ટલ, મોબાઈલ એપ, પેમેન્ટ વોલેટ અને અન્ય રીતે થાય એના માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા.  જોકે, ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો વગર દેશના અર્થતંત્રના ચક્કર ફરતા અટકી શકે છે. રિઝર્વ બેંકે બહાર પડેલા નવા વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ 9.9 ટકા વધી રૂ.31,05,721 કરોડ થઇ ગયું છે. એની સાથે નોટોની સંખ્યા પણ પાંચ ટકા વધી 13.05 લાખ થઇ ગઈ હોવાનું વર્ષ 2021-22નો રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ જણાવે છે. વર્ષ 2020-21માં ચલણી નોટોનું પ્રમાણ 16.8 ટકા વધ્યું હતું. અહી નોધવું જરૂરી છે કે વર્ષ 2016માં જયરે નોટબંધી અમલમાં આવી ત્યાર

BRO Recruitment 2022 Short Notice Released: 876 Vacancies for MSW and Store Keeper Posts

Board Roads Wings, Board Roads Organization (BRO), General Reserve Engineer Force (GREF) will 876 vacancies for Store Keeper Technical (SKT) and Multi Skilled Worker (MSW).

બ્રિટિશરોને મોંઘવારીમાં રાહત માટે ઓઈલ ગેસ કંપનીઓ ઉપર 25% ટેક્સ

Image
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં મોંઘવારી સામે એક મોટી લડાઈ ચાલી રહી છે. બ્રિટિનમાં મોંઘવારીને ડામવા માટે સરકારે હવે વન ટાઈમ ટેક્સની યોજના બનાવી છે અને સામાન્ય માણસને એનર્જી બિલમાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.  ફૂડથી લઈને ફ્યુઅલમાં ભાવવધતા બ્રિટનમાં વધતા જતા પરિવારોના રોજિંદા ખર્ચ સામે લડવા બ્રિટનના નાણામંત્રી રિશિ સુનાકે વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી છે. ઓઈલ અને ગેસ કંપનીઓ પર સુનાકે 25%ના વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી છે.  સુનાકે કહ્યું કે ઓઈલ અને ગેસ કંપનીઓ કોઈ નવી ટેક્નિક કે નવા આધાર સાથે વધુ નફો નથી કમાવી રહી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ અને ગેસના ભાવ વધતા કંપનીઓને અણધર્યો નફો થઈ રહ્યો છે તેથી તેમની પાસેથી આ કપરા સમયમાં લડવા માટે આપણે વધુ ટેક્સ વસૂલવાનો ખ્યાલ વ્યાજબી છે. જોકે આ ટેક્સ કાર્યકારી હોવાની આગોતરી જાહેરાત સુનાકે કરી છે. નાણામંત્રીએ કહ્યું કે દેશના લોકોના જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે સરકારે સહાય કરવાની જરૂર પડી છે અને આ વધારાની જાવક માટે આવક આ કાર્યકારી ટેક્સ દ્વારા મેળવવાનો અમારો હેતુ છે. સરકારનો U-ટર્ન : પોતાના કાર્યકાળના અંતિમ સમય પસાર કરી રહેલ બોરિસ જોન્સન સરકાર

કોરોના નહી, હ્રદયરોગ, અસ્થમા અને ન્યુમોનિયાથી દેશમાં વધુ મૃત્યુ!

Image
- મેડીકલ સર્ટિફિકેટમાં તબીબોએ જાહેર કરેલા કુલ મૃત્યુમાં આ ત્રણ બીમારીઓનો હિસ્સો 42 ટકા થાય છે.  અમદાવાદ : એવી ધારણા હતી કે વર્ષ ૨૦૨૦માં દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ લોકોના મૃત્યુ કોવિડ19 (Covid19)ના કારણે થયા હશે પણ ભારત સરકારના સત્તાવાર આંકડા અલગ જ તથ્ય બહાર લાવે છે. વર્ષ ૨૦૨૦માં દેશના તબીબોએ જાહેર કરેલા સત્તાવાર મૃત્યુમાંથી ૪૨ ટકા મૃત્યુ માત્ર હ્રદયરોગ, ન્યુમોનિયા અને અસ્થમા એવા ત્રણ દરદના લીધે થયા હોવાનું રજીસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમીશનના એક અહેવાલમાં જણાવ્યું છે.  વર્ષ ૨૦૨૦માં દેશના તબીબોએ (સારવાર દરમિયાન મૃત્યુ પામે ત્યારે જે સર્ટિફિકેટ ડોક્ટર ઇસ્યુ કરે) કુલ ૧૮,૧૧,૬૮૮ લોકોને મૃતક જાહેર કરેલા હતા તેમાં હ્રદયરોગ, ન્યુમોનિયા અને અસ્થમાના કારણે ૪૨ ટકા વ્યક્તિઓ મોતને ભેટી હતી એવું આ અહેવાલ નોંધે છે. જોકે, વર્ષ ૨૦૨૦માં દેશમાં કુલ મૃત્યુની સંખ્યા ૮૧,૧૫,૮૮૨ હતી.  શ્વસનતંત્રની બીમારીઓ: વર્ષ ૨૦૨૦માં શ્વસનતંત્રને લગતી બીમારીઓથી કુલ ૧૦ ટકા અને લગભગ ૩૨.૧ ટકા વ્યક્તિઓના મૃત્યુ હ્રીદીરાભીસરણ તંત્રના કારણે થયા હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. માત્ર ૮.૯ ટકા જ મૃત્યુ ક

SSC CHSL 2022 Tier-1 Exam Analysis (26th, 25th & 24th May All Shifts): Check Question Paper Difficulty Level & Good Attempts

SSC CHSL 2022 Tier-1 Exam Analysis (26th, 25th & 24th May All Shifts): Check the detailed exam analysis of the SSC CHSL 2020-21 Tier-1 Exam held on 24th, 25th & 26th May 2022 (All Shifts) including the type of questions asked in the exam, difficulty level and number of good attempts.

SSC CHSL 2022 Tier-1 Exam Memory Based Questions with Answers PDF: Download General Awareness/GK/ Current Affairs/English Paper

SSC CHSL 2022 Tier-1 Exam Memory Based Questions with Answers PDF: Download Memory Based Questions that came in SSC CHSL Tier-1 2022 Online Exam held on 24 th , 25th & 26th May (All Shifts) from General Awareness/ GK/ Current Affairs/ English Section with Answers. 

NCERT Book for Class 9th Science PDF With Latest CBSE Syllabus 2022-2023

NCERT Class 9 Science Book is provided here in PDF. This is the latest textbook and is best to study the Science subject for conceptual understanding and obtain good marks in exams.

NCERT Book for Class 9th Maths with Latest CBSE Syllabus and Resources for 2022-2023

Download Class 9th Maths NCERT Book in a chapter-wise PDF here. We have provided here the latest edition of the NCERT Maths Book that is best to study the subject in the new academic session 2022-2023. 

MPPSC Recruitment 2022 for 466 State Engineering Service Exam 2021: Online Application Restarted on mppsc.mp.gov.in

MPPSC Recruitment 2022 Notification for State Engineering Service Exam 2021 has been released on mppsc.mp.gov.in. Candidates can check educational qualification, experience, selection criteria, and other details here. 

UPSC: Target Prelims- 10 Days To Go! Don't Forget To Revise These Topics For CSE 2022

UPSC Prelims 2022 is to be conducted on June 5, 2022, this time. Those preparing for Civil Services just need to know what to revise with 10 days left now. Check in the article below. 

SSC Steno Final Test Result 2022 Released: Download DV Selection List PDF Here

SSC Steno Final Test Result 2022 has been announced by Staff Selection Commision at ssc.nic.in. Candidates can download from here.

REET 2022 Online Application Correction Begins @reetbser2022.in, Check Direct Link Here

REET Notification 2022: The Rajasthan Board of Secondary Education (BSER) has activated the online application correction form for the Rajasthan Teacher Eligibility Test 2022 at its website. Candidates can now submit their applications online followed by the instructions given below. 

NCERT Solutions for Class 10th Social Science: Download Chapter-Wise Answers in PDF

NCERT Solutions for Class 10 Social Science are provided in a chapter-wise PDF here. Get the best explained NCERT Solutions for Class 10 History, Geography, Political Science and Economics textbooks.

NCERT Books for Class 10 Social Science - Updated for 2022-2023

Download NCERT Books for Class 10 Social Science in PDF here. Read the latest textbooks to study your course effectively and prepare well for the CBSE Class 10 Social Science Annual Board Exam 2022-2023. Check question paper design and internal assessment details.

CBSE Class 12 Biology Sample Paper By Experts For Last Minute Revision| Term 2 Exam 2022

Check and solve the following sample paper set by experts for last-minute practice before CBSE Class 12 Biology Term 2 exam 2022.  The exam is to be held on May 30, 2022. 

Army Public School UP Recruitment 2022 for Teacher and Other Posts

Army Public School UP  is hiring PGT, TGT, PRT, Activity Teacher, Music Teacher, Head Clerk, UDC/Accounts Clerk, LDC, Paramedics, Lab Attendant. Details Below.

ઘઉં બાદ હવે ખાંડના નિકાસ પર પ્રતિબંધની વિચારણા

Image
- સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ભારત સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હી,તા 24 મે 2022,મંગળવાર ભારતમાં ઘઉંના પુરવઠાની અછતની આશંકા વચ્ચે સરકારે મે મહિનાની શરૂઆતમાં મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે સરકાર વધતા ભાવને કાબૂમાં કરવ માટે ખાંડ માટે પણ આ જ નીતિ લાગુ કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં મળતા ઉંચા ભાવનો ફાયદો મેળવવા દેશમાંથી વેપારી-ડીલરો-ઉત્પાદકો મોટા પ્રમાણમાં ઘઉંનો નિકાસ કરી રહ્યાં હતા અને સ્થાનિક સ્તરે મસમોટી અછતની આશંકાએ નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ખાંડ પર પણ નિકાસ પ્રતિબંધ લાદવમાં આવી શકે છે. રોઈટર્સના અહેવાલ અનુસાર સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ભારત સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહી છે.  તાજેતરના અહેવાલ અનુસાર આ સિઝનમાં ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજો સૌથી મોટો નિકાસકાર છે. જોકે શ્રી રેણુકા સુગર્સના ટોચના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં માત્

Top 9 Government Sector Jobs 2022: 12,000 Vacancies available in Police, SSC, Railways, PSU, & Others

Check list of Top 9 Government Sector Jobs 2022 Here. Check Sectorwise Vacancy Details, Important Dates, Qualification, Eligibility, and Application Process here.

10th 12th Pass Govt Jobs 2022 Vacancy Today in India: 88K Vacancies in Banks, Defence, PSUs, & Others

10th 12th Pass Govt Jobs 2022 Updates: Check the List of 10th 12th Pass Govt Jobs along with the vacancy numbers and Last Date. If you searching for a job in the government job sector, this page may help you to find a suitable job. Let’s have a look at the latest job openings.  

જ્ઞાનવાપી કેસમાં સુનાવણી પૂર્ણ,ચુકાદો આવતીકાલે

SSC Skill Test 2020 Date for CHSL (10+2) & Stenographer Grade C & D, Check Admit Card Date & Details Here

SSC Skill Test 2020 Date has been released for CHSL (10+2) & Stenographer Grade C & D. Check SSC CHSL (10+2) & Stenographer Grade C & D Skill Test Admit Card Release Date & other details here. 

PPSC Naib Tehsildar Answer Key 2022 Released @ppsc.gov.in, Check Direct Download Link Here

PPSC Naib Tehsildar Answer Key 2022 has been released on ppsc.gov.in. Check PPSC Naib Tehsildar Answer Key 2022 Download Link, Exam Date, and other details here. 

RPSC Hospital Care Taker Recruitment 2022: Apply @ rpsc.rajasthan.gov.in

RPSC Hospital Care Taker Recruitment 2022 Notification is available at rpsc.rajasthan.gov.in. Candidates can apply online from 20 May to 29 June 2022.

CBSE Class 10 Syllabus 2022-2023 (All Subjects): Download in PDF

CBSE has released the rationalised syllabus for Class 10 for the academic session 2022-2023. The board has cut down the syllabus by dropping many important topics from Social Science and has kept the Punjabi language out of the regional langauges.

CBSE Class 12 Economics Sample Paper for Term 2 Exam 2022: Best for Last Minute Revision

Download CBSE Class 12 Economics Term 2 Sample Paper 2021-22 to prepare for the CBSE Class 12 Economics Board Exam 2022. The PDF is available in the link shared below. 

CBSE Class 12 Economics Syllabus for Term 2 Exam 2022 with Important Resources for Last Minute Revision

Check (Term 2) CBSE Class 12 Syllabus Economics 2021-22 PDF and prepare for CBSE Class 12 board exam 2021-22.

CBSE Class 12 Accountancy Term 2 Sample Paper 2022 (By CBSE Board): Solve To Score Maximum Marks in Tomorrow's Paper

CBSE Term 2 Class 12 Board Exam 2022: CBSE Term 2 Sample Papers for Class 12, session 2021-22  have been released. Check Accountancy Sample Paper along with Marking scheme here. 

CBSE Class 10 Computer Applications Term 2 Exam Tomorrow: Solve Sample Paper By Board for Last Minute Revision

Download CBSE Class 10 Computer Applications Term 2 Sample Paper and Marking Scheme in PDF. Know the question paper pattern of Computer Applications for the upcoming CBSE Board Exam 2022.

CBSE Class 12 Accountancy Syllabus for Term 2 Exam 2022 with Important Resources for Last Minute Revision

CBSE Class 12 Accountancy Exam (Term 2) 2022:  Check CBSE Syllabus 2022 Term 2 for Accountancy below. Also, download the CBSE Accountancy Term 2 Syllabus in PDF format through the link shared below.

CBSE Class 12 Accountancy Term 2 Exam Tomorrow: Practice Sample Paper By Experts For Last Minute Revision & High Score

CBSE Term 2: Check the sample question paper here for the Class 12 Accountancy subject here. The questions would be helpful for the students of CBSE Class 12 Commerce background.   

ગુજરાત સરકારે મંજૂરી નથી આપી એવી પાર-તાપી લિન્કિંગ યોજના રદ્દ

Image
અમદાવાદ તા. 21 મે 2022,શનિવાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પાર – તાપી રીવર લિન્કિંગ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત સુરત ખાતેથી કરી હતી. આ યોજના અંગે દક્ષીણ ગુજરાતમાં આદિવાસીઓનો ભારે વિરોધ હતો અને તેના માટે લાંબો સમય સુધી રાજ્ય સરકાર સામે દેખાવો પણ થયા હતા.  આ યોજના રદ્દ કરવાની જાહેરાત સુરત ખાતે એક પત્રકાર પરિષદમાં કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રની આ યોજના અંગે રાજ્ય સરકારે ક્યારેય મંજૂરી આપી હતી નહી. રાજ્ય સરકારની મંજૂરી વગર યોજનાનો અમલ પણ થવાનો હતો નહિ એટલે દરેક પ્રકારની ગેરસમજ દૂર કરવવામાં આવી રહી છે. રાજ્યના આદિવાસી ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સિતારામન સાથે મસલતો બાદ આ યોજના રદ્દ કરવામાં આવી રહી છે. ચુટણી પહેલા સરકારને કોઈ વિરોધ પોસાય તેમ નથી. આ યોજના કેન્દ્ર સરકારે સ્થગિત કરી હતી. રાજ્ય સરકારે વિધાનસભામાં પણ યોજના આગળ નહી વધે એવી બાહેંધરી આપી હતી. આજે ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે આ યોજના રાજ્ય સરકારે મંજૂર જ નથી કરી. જો, યોજના મંજૂર જ થઇ ન હોય તે રદ્દ કેવી રીતે થઇ શકે એવા સવાલનો અત્યારે કોઈ જવાબ મળી રહ

પેટીએમના વળતા પાણી : માર્ચ કવાર્ટરમાં 762 કરોડની ખોટ

Image
નવી દિલ્હી,તા. 21 મે 2022,શનિવાર શેરબજારના રોકાણકારોના લાખના બાર હજાર કરનાર કંપની પેટીએમની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. કંપનીને માર્ચ કવાર્ટરમાં પણ મસમોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. Paytmની પેરન્ટ કંપની One97 Communicationએ નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરના પરિણામો શુક્રવારે મોડી સાંજે જાહેર કર્યા હતા. રિઝલ્ટ અનુસાર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીને 762.5 કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.આ આંકડો અગાઉના ક્વાર્ટરના રૂ. 444.4 કરોડ કરતા 70% વધુ છે. ચોંકાવનારી વાત એ છે કે મસમોટી ખોટ છતા કંપનીએ દાવો કર્યો છે કે અમારો બિઝનેસ સાચા અને મજબૂત ટ્રેક પર છે અને એબીટાની દ્રષ્ટિએ 2023ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સુધીમાં કંપની બ્રેક-ઇવન (જ્યાં ખર્ચ અને આવક સમાન છે) સુધી પહોંચી જશે. આવક વધી-ખોટ પણ વધી : ડિજિટલ પેમેન્ટની સાથે અનેક કારોબારમાં આગળ વધતી પેટીએમએ કહ્યું કે તેને ચોથા ક્વાર્ટરમાં રૂ. 1541 કરોડની કારોબારી આવક થઈ છે. આ આંકડો ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 89 ટકા વધુ છે. આ સિવાય એબીટા ખોટ (ESOPsના ખર્ચ પહેલા) રૂ. 368 કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળ

Top 9 Government Sector Jobs 2022: More than 1.5 Lakh Fresh Vacancies Available in Police, PSU, PSC, UPSC & Others

Check list of Top 9 Government Sector Jobs 2022 Here. Check Sectorwise Vacancy Details, Important Dates, Qualification, Eligibility, and Application Process here.

SECR Recruitment 2022 for 2077 Apprentice Posts, Apply Online @secr.indianrailways.gov.in, Check Eligibility, & Application Form Here

SECR Recruitment 2022 Online Applications are closing soon on secr . indianrailways.gov.in for 2077 vacancies. Check application process, educational qualification, experience, selection criteria, and other details here. 

ONGC Recruitment 2022 for 922 Non Executive Posts All over India: Apply for JEA, JTA, Fireman and Other

ONGC India Limited is hiring for 922 Non Executive Posts. Candidates can check Eligibility, Vacancy, Notification and Online Application Link Here.

SSC JE Final Result 2020 (Out) @ssc.nic.in, Download SSC JE Result Link Here

SSC JE 2020 final result has been released by Staff Selection Commission on its official website on ssc.nic.in. And check how to download SSC JE 20220 Result link and steps and others details below here.

રાજકોટઃ 250થી પણ વધારે વિદ્યાર્થીઓએ નકલી માર્કશીટ દ્વારા મેળવી સરકારી નોકરીઓ

Image
- 38 વર્ષથી ધમધમી રહેલા નકલી માર્કશીટના કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ રાજકોટ, તા. 21 મે 2022, શનિવાર રાજકોટ શહેરમાં છેલ્લાં 38 વર્ષથી ધમધમી રહેલા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ કૌભાંડમાં ઓછામાં ઓછા 250 જેટલા યુવાનોએ સશસ્ત્ર સેવાઓ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે.  આ કેસની તપાસ કરી રહેલી રાજકોટની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (DCB)એ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર એવા અમરેલી જિલ્લાના ખાંભા ખાતેના રહેવાસી કેતન જોશી, દિલ્હીની તનુજા સિંઘ, જામનગરના જીતેન્દ્ર પિઠડીયા અને રાજકોટના પારસ લાખાણીની ધરપકડ કરી છે.  રાજકોટની જે સંસ્થા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તેનું સંચાલન 62 વર્ષીય જયંતિ પટેલ કરી રહ્યા હતા જેમની અગાઉ ધરપકડ કરવામાં આવેલી છે.  તપાસ અધિકારી વાય.બી. જાડેજા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આરોપીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે દિલ્હી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટેની સમાંતર વ્યવસ્થા કરી હતી જેનું સંચાલન તનુજા કરતી હતી.  તપાસ અધિકારી જાડેજાએ જણાવ્યું કે, કેતન જોશી આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. તેમણે સૌએ વર્ષ 2011માં દિલ્હીના ડુપ્લિકેટ એજ્યુકેશન

લક્ષદ્વિપના કિનારેથી રૂ. ૧,૫૦૦ કરોડની હેરોઈન સાથે દાણચોરોની ગેંગ પકડાઈ

Image
કોચી, તા.૨૦ લક્ષદ્વિપના દરિયાકાંઠેથી રૂ. ૧,૫૦૦ કરોડથી વધુના મૂલ્યની ૨૧૮ કિલો હેરોઈન ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની એક ગેંગ પકડાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી હતી. લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ (ડીઆરઆઈ)એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને મે મહિનાના બીજા-ત્રીજા સપ્તાહ દરમિયાન તામિલનાડુના દરિયાકાંઠાથી આવશે અને અરબી સમુદ્રમાં કોઈક જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો મેળવશે તેવી ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે કોસ્ટ ગાર્ડ સાથે મળીને ડીઆરઆઈએ 'ઓપરેશન ખોજબીન' નામનું એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંને વિભાગે ૭મીમેથી આ ઓપરેશન હેઠળ કામ શરૂ કર્યું હતું અને કોસ્ટગાર્ડના શીપ સુજીતે દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (ઈઈઝેડ) નજીક ચાંપતી નજર રાખી હતી. તોફાની સમુદ્રમાં સતત કેટલાક દિવસોની તપસા અને નિરીક્ષણ પછી બે શકમંદ બોટ્સ 'પ્રિન્સ' અને 'લીટલ જીસસ' ભારત તરફ આવતી હોવાનું જણાયું હતું. કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈએ ૧૮મીના રોજ લક્ષદ્વિપ ટાપુના દરિયાકાંઠે બંને ભારતીય બોટ્

IAS રાજેશની CBIએ ધરપકડ કરી

Image
અમદાવાદ,તા. 20 મે 2022,શુક્રવાર     ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલ દરોડાની કાર્યવાહી બાદ અંતે આજે બપોરે આઈએએસના નજીકના મોહમ્મદ રફીક મેમણ ની ધરપકડ કર્યા બાદ નક્કર પુરાવાના આધારે અંતે 2011 ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે રાજેશની ધરપકડ કરી છે. રાજેશ સામે શુક્રવારે મોડી સાંજે સીબીઆઇએ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સહિત કથિત કૌભાંડ મામલે ગઈકાલે ગાંધીનગર અને સુરતમા સીબીઆઈની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  રાજેશ સામે જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સને લઈ ફરિયાદ નોધાઈ છે અને તે અંતર્ગત રાજેશ અને રાજેશના મધ્યસ્થી રફિક મેમણ નામના વ્યક્તિની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ છે.  આ સિવાય વધુ એક ઘટનાક્રમમાં બામણબોરમાં 2000 કરોડની જમીન કૌભાંડનો રેલો પણ કે.રાજેશ સુધી પહોંચે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. રાજેશે મળતિયાઓ સાથે મળીને કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકર જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી પર જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારનું લાઈસન

જ્ઞાનવાપી મસ્જિદનો કેસ વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે

Image
વારાણસી, તા. 20 મે 2022 શુક્રવાર સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો કેસ સિવિલ જજથી પરત ખેંચી વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપ્યો છે. આ સાથે સાથે કેસની સુનાવણી દરમિયાન મસ્જિદમાં નમાઝ પઢવાનો દેવાનો આદેશ યથાવત રહેશે.  જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓએ મસ્જિદ પર હક્કનો જે દાવો કર્યો તે દાવો યોગ્ય છે કે નહિ તે સૌથી પહેલા નક્કી કરવું પડશે. જ્ઞાનવાપી મસ્જિદની આગામી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં જુલાઇમાં થશે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે ત્રણ સૂચન આપ્યા છે. આ સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યુ કે જિલ્લા જજ પોતાના હિસાબે સુનાવણી કરે, કેમ કે તેઓ અનુભવી ન્યાયિક અધિકારી હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ કરી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે ત્રણ સૂચન આપતા કહ્યુ કે અમે નિચલી કોર્ટને કહ્યુ કે મુસ્લિમ પક્ષના આવેદન પર જલ્દી સુનાવણી કરી ઉકેલ મેળવે. જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આ આવેદન પર નિર્ણય લે છે, ત્યાં સુધી અમારો વચગાળાનો આદેશ પ્રભાવી રહેશે. આ સાથે કહ્યુ કે અમે નિચલી કો

CBSE Class 10, 12 Syllabus 2022-23: Download Subject-Wise Curriculum for Annual Assessment

CBSE syllabus for Classes 10th and 12th has been released on the board’s official website. With the release of the new curriculum, it is confirmed that there will be only one annual exam in the 2022-23 session. Download the new curriculum in PDF.

CBSE Class 12 Home Science Syllabus 2022 with Important Resources For Term 2 Exam

Check Term 2 CBSE Class 12 Home Science Syllabus 2022 and download it in PDF format.

'હજું' ભાજપમાં જવાનો મેં કોઈ નિર્ણય નથી કર્યોઃ હાર્દિક પટેલ

Image
-કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર એક શોભાના ગાંઠિયા જેવીઃ હાર્દિક પટેલ - 'નરહરી અમીન, 1972માં ચીમનભાઈ પટેલ સહિતના નેતાઓએ અવાજ કર્યો એટલે હટાવી દેવાયા' - 'કોંગ્રેસે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગુજરાતમાંથી 5 કરોડ ઉઘરાવ્યા' અમદાવાદ, તા. 19 મે 2022, ગુરૂવાર જાહેર જીવનના 7 અને કોંગ્રેસી નેતા તરીકેની 4-4.5 વર્ષની કરિયર બાદ હાર્દિક પટેલે ગત રોજ (બુધવારે) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે આજે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હાર્દિક પટેલે તેમાં કોંગ્રેસની કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર એક શોભાના ગાંઠિયા જેવી જ હોવાનો દાવો કર્યો છે. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યના અનેક કોંગ્રેસી કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યોનો ઉપયોગ કરી રહી છે અને સમય આવ્યે તેમને ફેંકી દેવાશે. આ સાથે જ તેણે નરહરી અમીન, 1972માં ચીમનભાઈ પટેલ સહિતના નેતાઓને હટાવવાનું કામ થયું હોવાનું યાદ અપાવ્યું હતું.    હાર્દિકે જણાવ્યું કે, મને કોંગ્રેસ છોડવાનો કોઈ જ અફસોસ નથી. મેં ગર્વથી રાજીનામુ આપ્યું છે. આ સાથે જ તેણે 2017માં કોંગ

UPSC NDA 2 2022 Notification (Out): 400 Vacancies Notified @upsc.gov.in, Apply Link Here

UPSC NDA 2 2022 Recruitment Notification has been released by Union Public Service Commission for filling up 400 vacancies on its website i.e. upsc.nic.in. Check exam details, important dates, eligibility and updates here.

HPPWD Recruitment 2022 for 1300+ Executive Engineer & Multi Task Worker Posts, Opportunity for 8th pass

HPPWD Recruitment 2022 Notification has been released on hppwd.hp.gov.in. Candidates holding the requisite qualification and experience can submit their applications before the closure of application window. Check educational qualification, experience, selection criteria, and other details below. 

RRB MI DV Admit Card 2022 OUT: Check Direct Link to Download (CEN 03/2019) Call Letter & Other Details here

RRB MI DV Admit Card 2022 has been released on the official website of RRBs. Check RRB MI DV Admit Card 2022 Download Link and other details here. 

UPSC CDS 2 2022 Recruitment Notification for 339 Vacancies Released @upsconline.nic.in, Check Online Application Form Here

Union Public Service Commission has released CDS 2 2022 Notification on 18 May at upsconline.nic.in. Candidates can check important dates, exam details and updates here.

NCERT Book Class 10 Maths PDF with Updates for 2022-2023

NCERT Book for Class 10 Maths is provided in a chapter-wise PDF. This textbook is best to study mathematics for conceptual understanding. You can also check here NCERT Solutions for all chapters of Class 10 Maths along with other important resources for board exam preparation.

રાજીવ ગાંધીનો હત્યારો પેરારિવલન 31 વર્ષ પછી અંતે જેલમાંથી છુટયો

Image
- સુપ્રીમ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપતા - 1991માં રાજીવ ગાંધીની હત્યા સમયે પેરારિવલન 19 વર્ષનો હતો, બોમ્બ માટે બે બેટરી પુરી પાડી હતી - 1998માં ટાડા કોર્ટે ફાંસીની સજા આપી હતી જે 2014માં આજીવન કેદમાં ફેરવાઇ હતી  નવી દિલ્હી : ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારા એ.જી. પેરારિવલનને છોડી મુકવામાં આવ્યો છે. જેને પગલે તે જેલમાંથી બહાર આવ્યો હતો. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ૧૯૯૮માં પેરારિવલનને દોષી ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં કોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. ૧૯૯૧માં જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી, તેણે ૩૦ વર્ષથી વધુની સજા કાપી લીધી હોવાથી અંતે તેને છોડી મુકવામાં આવ્યો હતો.   ૫૦ વર્ષીય પેરારિવલન પર આરોપ હતો કે તેણે રાજીવ ગાંધીની હત્યાના માસ્ટરમાઇન્ડ સિવાસરનને બે નવ વોલ્ટની બેટરી આપી હતી, જેનો ઉપયોગ બોમ્બમાં કરવામાં આવ્યો હતો. અને બાદમાં આ બોમ્બથી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પેરારિવલને કહ્યું હતું કે મારી માતા છેલ્લા ૩૧ વર્ષથી મને છોડાવવા માટે લડી રહી હતી, તેમણે મારા માટે ઘણુ બલિદાન આપ્યું

APSC CCE Mains Result 2020 (Out) for Combined Competitive Exam @apsc.nic.in, Check Interview Schedule

Assam PSC has released the Combined Competitive (Main) Examination 2020 Result on its official website-apsc.nic.in. Download PDF here.

હળવદ GIDCમાં કારખાનાની દીવાલ ધસી પડતાં 12ના મોત, CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હળવદ

Image
- આશરે 30 જેટલાં શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ નીચે દટાયા - મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ પહોંચે તેવી શક્યતા મોરબી, તા. 18 મે 2022, બુધવાર હળવદ GIDC ખાતે આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના પેકેજિંગ કારખાનામાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. રાબેતા મુજબ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક જ કારખાનાની દીવાલ ધસી પડવાના કારણે 30 જેટલા મજૂરો તેના નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા છે જેમાં કાટમાળમાંથી 5 પુરૂષ, 4 મહિલા અને 3 માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.  આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરી હળવદ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) તરફથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને સીએમ રાહત કોષમાંથી 4 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.  વધુમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ હળવદ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે, 90% બચાવ કામગીરી પૂર્ણ થઈ છે અને જવાબદારો સામે ક

હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી આપ્યું રાજીનામુ

Image
- મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકીશઃ હાર્દિક પટેલ - ગુજરાતના મોટા કોંગ્રેસી નેતાઓને દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં તેની વધારે ચિંતા હોય છેઃ હાર્દિક પટેલ અમદાવાદ, તા. 18 મે 2022, બુધવાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. છેલ્લાં ઘણાં સમયથી તે કોંગ્રેસથી નારાજ હોવાનું જણાઈ રહ્યું હતું. ત્યારે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે.  હાર્દિક પટેલે ટ્વિટ કરીને પોતે પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યો હોવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે લખ્યું હતું કે, 'આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથીઓ અને ગુજરાતની જનતા કરશે. હું માનુ છું કે, મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકીશ.' હાર્દિક પટેલે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં 3 વર્ષથી મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટ

OSSC Mains Exam Schedule 2020 (Out) for Civil Defence Instructor/Store Inspector Post @ossc.gov.in, Download PDF

 Odisha SSC has released the mains exam schedule for the post of Civil Defence Instructor/Senior Store Inspector post on its official website-ossc.gov.in. Download PDF here. 

CBSE Class 12 Marking Scheme 2022: Science Subjects- Physics, Chemistry, Biology| Term 2

Check the CBSE Term 2 Class 12 Science Marking Scheme including Physics, Chemistry and Biology subjects here. The sample papers and marking scheme would be beneficial for the class 12 students. 

જ્ઞાનવાપીમાં શિવલિંગનું સ્થળ સુરક્ષિત રાખો, નમાઝ પણ પઢવા દેવાય : સુપ્રીમ

Image
- ફરીથી સરવે કરવાની અરજી પર વારાણસી કોર્ટમાં આજે સુનાવણી - માહિતી લીક અને ખાનગી ફોટોગ્રાફર બદલ કમિશનર અજય મિશ્રા હટાવાયા, સરવે રજૂ કરવા બે દિવસનો સમય અપાયો નવી દિલ્હી : કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડીએમને આદેશ આપતા કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોય તો તેને સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ મુસ્લિમોને નમાજ પઢતા પણ રોકવામાં ન આવે. આ સાથે સુપ્રીમે વધુ સુનાવણી ૧૯મી પર મુલતવી રાખી હતી. બીજીબાજુ સરવેની માહિતી લીક કરવા મુદ્દે વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. વધુમાં જ્ઞાનવાપીમાં ફરીથી સરવે કરાવવાની અરજી પર વારાણસી કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે જ્ઞાાનવાપી શ્રૂંગાર ગૌરી પરિસર કેસમાં નીચલી અદાલતને શિવલિંગ મળ્યું છે તે જગ્યાને સુરક્ષિત રાખવા અને લોકોને નમાજ પઢતા રોકવામાં ન આવે તે માટે નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વજુખાનામાં શિવલિંગ મળ્યું છે, જે હાથ-પગ ધોવાની જગ્યા છે. નમાઝની જગ્યા અલગ હોય છે. હાલ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ગુરુવાર સુધી સ્થગ

OPSC VAS Admit Card 2022 (Out) for Veterinary Assistant Surgeon Post @opsc.gov.in, Check Download Link

Odisha Public Service Commission (OPSC) has released the written exam Admit Card for the post of Veterinary Assistant Surgeon on its official website- opsc.gov.in. Check download link.

નીચલી કોર્ટ જ કરશે સુનાવણી, SCએ કમિશનર અજય મિશ્રાને હટાવ્યા

Image
- હવે આ મામલે કોર્ટ બુધવારે સુનાવણી કરશે વારાણસી, તા. 17 મે 2022, મંગળવાર  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસી સિવિલ કોર્ટે સર્વે અને વીડિયોગ્રાફીની રિપોર્ટ પેશ કરવા માટે બે દિવસનો વધુ સમય માંગ્યો છે. હવે આ મામલે કોર્ટ બુધવારે સુનાવણી કરશે. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થયા બાદ પણ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હિન્દુ પક્ષ તરફથી એ દાવો કરવામાં આવ્યો છે કે, મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળ્યું છે.જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, તે શિવલિંગ નથી ફુવારો છે.  કોર્ટ કમિશ્નર અજય મિશ્રાને હટાવી દેવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજય મિશ્રાના સહયોગી આરપી સિંહ મીડિયામાં જાણકારી લીક કરી રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે પણ અજય મિશ્રાને હટાવવાની માંગ કરી હતી. અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો હિસ્સો બની રહેશે. હવે વિશાલ સિંહ કોર્ટમાં રિપોર્ટ જમા કરશે. આજે વારાણસી કોર્ટમાં તેના પર સુનાવણી થઈ હતી. કોર્ટે કમિશનરને સર્વે રિપોર્ટ જમા કરાવવા માટે 2 દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે તેમને આ સમય આપ્યો છે.  સુપ્રીમ કોર્ટે શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે સાથે જ મુસ્લ

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

Image
અમદાવાદ,તા. 17 મે 2022,મંગળવાર ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. અપેક્ષા પ્રમાણે વધુ એક સરકારી કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે.  રૂ. 949ના ઇસ્યુ ભાવની સામે એલઆઇસીનો શેર રૂ.872 ના ભાવે ખુલ્યો છે કોને ક્યા ભાવથી એલોટમેન્ટ થયું? - સામાન્ય રોકાણકારોને સરેરાશ રૂ.949 પ્રતિ શેર - પોલીસી ધારકોને રૂ.889 પ્રતિ શેર - રિટેલ અને કર્મચારીઓને રૂ.905 પ્રતિ શેર રૂ. 872ના ભાવે લિસ્ટ થયા બાદ શરૂઆતી મિનિટોમાં જ LICએ રૂ. 860નું તળિયું બનાવ્યું હતુ. જોકે નીચલા લેવલે શેરમાં પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો છે. એક સમયે રૂ. 918.95નો હાઈ બનાવ્યા બાદ 10.10 કલાકે LICનો શેર 5.25%ના ઘટાડે રૂ. 900ના લેવલે કામકાજ કરી રહ્યો છે. વધુ વાંચો:  LICનું મંગળવારે લીસ્ટીંગ, રોકાણકારોનો ભરોસો નહી તૂટે ને?

Top 9 Government Sector Jobs 2022: Around 1.3 Lakh Fresh Vacancies Available in Police, PSU, PSC, UPSC & Others

Check list of Top 9 Government Sector Jobs 2022 Here. Check Sectorwise Vacancy Details, Important Dates, Qualification, Eligibility, and Application Process here.

10th 12th Pass Govt Jobs 2022 Vacancy Today in India: 93, 000 Vacancies Available all over India

10th 12th Pass Govt Jobs 2022 Updates: Check the List of 10th 12th Pass Govt Jobs along with the vacancy numbers and Last Date. If you searching for a job in the government job sector, this page may help you to find a suitable job. Let’s have a look at the latest job openings.  

TSSPDCL Recruitment 2022 Notification Released for 1271 JLM, AE, Sub Engineer Posts @tssouthernpower.com

Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL) is hiring 1271 Junior Lineman (JLM), Assistant Engineer (AE) and Sub Engineer (SE). Candidates can check vacancies, qualifications, and other details here.

LICનું મંગળવારે લીસ્ટીંગ, રોકાણકારોનો ભરોસો નહી તૂટે ને?

Image
- સરકારી કંપનીઓના લીસ્ટીંગનો ભૂતકાળ ખરડાયેલો છે. અઢાર વર્ષમાં આવેલા ૨૬ ઇસ્યુમાંથી ૧૪માં રોકાણકારોને નુકસાન અમદાવાદ તા. 16 મે 2022,સોમવાર જીવન વીમા નિગમ (લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેન ઓફ ઇન્ડિયા – LIC)નું મંગળવારે શેરબજારમાં લીસ્ટીંગ છે. છેલ્લા બે વર્ષમાં જે રીતે રિટેલ રોકાણકારો શેરબજારમાં આવી રહ્યા છે તેનું ગૌરવ છે અને એલઆઈસીના લીસ્ટીંગ ઉપર આ રિટેલ ગ્રાહકોનો શેરબજારમાં ભરોસો રહેશે કે તૂટી જશે એ નક્કી થવાનું છે. જોકે, સરકારી કંપનીઓના શેરબજારમાં લીસ્ટીંગ અને તેના ભાવ થકી મળતા વળતરનો ભૂતકાળ એલઆઈસીની વિરુદ્ધમાં છે એ ખાસ યાદ રાખવા જેવું છે.  છેલ્લા અઢાર વર્ષમાં કેન્દ્ર સરકારે લગભગ ૨૬ જેટલી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચ્યો છે. એમની કેટલીક કંપનીઓમાં હવે સરકાર પાસે બિલકુલ હિસ્સો નથી અને કેટલીક દિગ્ગજ કંપનીઓમાં હજુ પણ સરકાર પાસે મહત્તમ હોલ્ડીંગ છે. આમ છતાં, ૨૬માંથી ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં રોકાણકારોએ નાણા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અઢાર વર્ષમાં સેન્સેક્સ ૫૦૦૦ની સપાટી સામે ૬૦,૦૦૦ થઇ હવે ૫૬,૦૦૦ છે છતાં ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં શેરમાં અરજી કરવાના બદલે નાણા બેંકની ફિક્સ ડીપોઝીટમાં ચક્રવૃદ્ધ

ગ્લોબલ સ્ટોક માર્કેટમાં રૂ.850 લાખ કરોડ સાફ: શું હવે ઘટાડો અટકશે?

JSSC Clerk Recruitment 2022: Apply Online for 991 Vacancies for Clerk & Stenographer Posts from 20 May onwards @jssc.nic.in

JSSC Clerk Recruitment 2022 Notification has been released on jssc.nic.in. Apply Online for 991 vacancies from 20 May onwards. Check application process, educational qualification, experience, selection criteria, and other details here. 

BSSC CGL 3 Exam Notification 2022: Last Date Extended for 2187 Vacancies, Apply Online @bssc.bihar.gov.in

BSSC CGL 3 Exam Online Application 2022 Last Date Extended for 2187 vacancies. Check application process, educational qualification, experience, selection criteria, and other details here. 

CBSE Class 10 Hindi B Term 2 Syllabus 2022 (PDF) with Important Resources for Last Minute Revision

CBSE Class 10 Hindi B Syllabus 2021-22 for the Term 2 Exam is provided here for download in PDF. This syllabus has all details of the curriculum and examination pattern for the CBSE Class 10 Hindi B Term 2 Exam 2022.

RPSC Senior Teacher Recruitment 2022 Registration Ends Today @rpsc.rajasthan.gov.in: Apply Online for 9760 Vacancies, Check Eligibility

RPSC Senior Teacher Recruitment 2022 Registration Ends Today on 14th May 2022. Check eligibility and apply online for 9760 Vacancies of RPSC Senior Teacher Grade-II.

UPSSSC ASO ARO Admit Card 2022 (Out) @upsssc.gov.in, Check Download Link

 Uttar Pradesh SSSC has released the admit card for the post of Asst Statistical Officer (ASO) & Asst Research Officer (Statistics) on its official website-upsssc.gov.in. Check download link here.

OSSC Tentative Exam Calendar 2022 Released for June/July-22 @ossc.gov.in, Check Schedule for JA, Clerk, Librarian and Others

Odisha SSC has released the Tentative Exam Calendar 2022  for the month of June/July-2022 on its official website- ossc.gov.in. Download PDF here.

ગરમી 2022-26માં બધા વિક્રમો તોડી નાંખશે : વૈજ્ઞાનિકોની ચેતવણી

Image
- દુનિયાનું તાપમાન 1.5 ડિગ્રી સે.થી વધવાની 50 ટકા સંભાવના - વૈશ્વિક તાપમાન વર્ષ 2022થી 2026 વચ્ચે પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1.1 ડિગ્રી સે. અને 1.7 ડિગ્રી સે. વચ્ચે રહેશે : વર્ષ 2016 થી 2020 ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી નવી દિલ્હી : વૈશ્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ ૨૦૨૨થી ૨૬ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડીને ૧.૫ ડિગ્રી સે.થી વધુ થવાની ૫૦ ટકા જેટલી સંભાવના છે તેમ બ્રિટનના હવામાન વિભાગના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, આ વધારો અસ્થાયી હશે, પરંતુ તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. વર્લ્ડ મેટેઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧.૧ ડિગ્રી સે. અને ૧.૭ ડિગ્રી સે. વચ્ચે રહેશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે એક વર્ષ એવું હશે જ્યારે ગરમી બધા જ વિક્રમ તોડી નાંખશે. જે રીતે ગરમી પેદા કરનારી ગેસ છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ

ભારતનો બેડમિંટનના થોમસ કપમાં ઐતિહાસિક વિજય

Image
- મેન્સ બેડમિંટન ટીમે ફાઈનલમાં ૧૪ વખતના વિજેતા ઈન્ડોનેશિયાને ૩-૦થી હરાવ્યું  - થોમસ કપના 73 વર્ષના ઈતિહાસમાં ભારતને સૌપ્રથમ ટાઈટલ : લક્ષ્ય સેન અને કિદામ્બીએ સિંગલ્સ અને ચિરાગ-સાત્વિકે ડબલ્સ મેચ જીતી  - વિજેતા ટીમને વડાપ્રધાન સહિત રાજનેતાઓ અને સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી : ખેલ મંત્રાલય તરફથી 1 કરોડનું ઈનામ બેંગકોક : ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ફાઈનલમાં ૧૪ વખતનાં વિજેતા ઈન્ડોનેશિયાને ૩-૦થી હરાવતા સૌપ્રથમ વખત થોમસ કપ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. ભારત તરફથી લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે સિંગલ્સમાં અને ચિરાગ-સાત્વિકે ડબલ્સમાં ધમાકેદાર જીત હાંસલ કરતાં ભારતે પાંચ મેચની ફાઈનલમાં શરૂઆતની ત્રણ જીત સાથે જ ૩-૦થી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતુ. થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત ક્યારેય સેમિ ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું હતું. જોકે આ વર્ષે મેન્સ બેડમિંટનની ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા, સેમિ ફાઇનલમાં ડેનમાર્ક અને ફાઈનલમાં ઈન્ડોનેશિયા જેવી ધુરંધર ટીમોને હરાવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો.  મેન્સ ટીમ ટેનિસ ઈવેન્ટમાં ડેવિસ કપને સમકક્ષ ગણાતો મેન્સ ટીમ બેડમિંટન ઈવેન્ટના થોમસ કપમ

અંબુજા સિમેન્ટ અને ACCને ૧૦.૫ અબજ ડોલરમાં ખરીદવા અદાણીએ કરાર કર્યા

Image
દેશનાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિસ કંપની હોલસીમ પાસેથી ૧૦.૫ અબજ ડોલર એટલે કે રૂ.૮૦૮૫૦ કરોડમાં બાંબુજા સિમેન્ટ ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા અને તેની પેટા કંપની એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે.  હોલસીમ અંબુજા સિમેન્ટ માં ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી જૂથે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે. અદાણી જૂથે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે. અદાણી જૂથે વર્ષ ૨૦૨૧ અદાણી સિમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ ગેસ, પોર્ટ, પાવર, એરપોર્ટ, વીજ વિતરણ સહિત રોડ બાંધકામ ક્ષેત્રે પણ કાર્યરત છે. સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રે અગ્રણી કંપની હોલસિમ ભારતમાં અંબુજા સિમેન્ટ અને એસિસી ની માલિક છે અને બન્ને મળી વર્ષે રૂ.,૩૦,૦૦૦ કરોડનું વેચાણ ધરાવે છે. બંને કંપની ભેગા મળી રૂ.૧.૧૧ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવે છે. અંબુજા અને એસીસી બન્ને ખરીદી માટે જિંદાલ ગ્રુપ, આદિત્ય બિરલાની અલ્ટ્રાટેક પણ બિડિંગ કરી રહ્યા હતા.. આ બન્ને કંપનીઓ એકત્ર કરી ૬.૬૦ કરોડ ટન સિમેન્ટની વાર્ષિક ઉત્પાદન

કોંગ્રેસ પાર્ટીના DNAમાં તમામને બોલવાનો અધિકાર : રાહુલ ગાંધી

Image
જયપુર, તા. 15 મે 2022 રવિવાર રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીના ડીએનએમાં સૌ ને બોલવાનો અધિકાર છે જ્યારે ભાજપમાં આવુ નથી.  રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના નેતા યશપાલ આર્યના હવાલાથી ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે યશપાલ આર્યએ મને જણાવ્યુ કે એક દલિત તરીકે તેમના માટે પાર્ટીમાં કોઈ સ્થાન નહોતુ અને તેમને ભાજપમાં અપમાનિત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમારી ઉપર દરરોજ નિશાન સાધવામાં આવે છે કેમ કે અમે પોતાની પાર્ટીમાં વાતચીતની અનુમતિ આપીએ છીએ. અમારે પોતાને પણ જોવાની જરૂર છે. પાર્ટીના આંતરિક મુદ્દા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.  જનતા સાથે કનેક્શન ફરીથી બનાવવુ પડશે રાહુલ ગાંધીએ કહ્યુ કે આપણે વિચાર્યા વિના જનતા વચ્ચે જઈને બેસી જવુ જોઈએ જે તેમની સમસ્યા છે તેને સમજવી જોઈએ. આપણુ જનતા સાથે જે કનેક્શન હતુ, તે કનેક્શનને ફરીથી બનાવવુ પડશે. જનતા જાણે છે કે કોંગ્રેસ પાર્ટી જ દેશને આગળ લઈ જઈ શકે છે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ઓક્ટોબર મહિનામાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી જનતા વચ