CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ


CBSE Class 12 Re-evaluation Opens 2026: CBSE ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ સર્જાયેલો વિવાદ ખૂબ ચર્ચામાં છે. ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં રહેલી ખામીઓ અને પરિણામોમાં વિસંગતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે. બોર્ડે સત્તાવાર રીતે રી-ઇવેલ્યુએશન વિન્ડો ખોલી દીધી છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ઉત્તરવહીઓની તપાસ માટે વિનંતીઓ આવી ચૂકી છે.

શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ અને કેમ શરૂ થયો હતો વિવાદ? 

CBSEએ આ વર્ષે ધોરણ 12 માટે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ સિસ્ટમ લાગુ કરી હતી.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .