Posts

Showing posts from November, 2022

WBTET 2014: Anomalies In Marks in Qualified Candidates List, Check Latest Updates

West Bengal Board of Primary Education (WBBPE) has issued a short notice regarding the discrepancies in the marks of 2014 Teacher Eligibility Test (TET)-on its official website-https://ift.tt/NYIbfQB PDF here.

પ્રથમ તબક્કો : જાણો પ્રથમ કલાકમાં કયા જિલ્લામાં કેટલું થયું મતદાન

Image
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી  રહ્યા છે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.

RBSE Class 10th Hindi Syllabus 2023: Download New Syllabus PDF

RBSE Class 10 Hindi Syllabus 2023: In this article, we have provided separately the complete Hindi syllabus of Rajasthan Board class 10th. You can also download the PDF of the syllabus from the link given towards the end of the article. 

Govt Exam Calendar December 2022: Check Banking, SSC, TET & Other Teacher Recruitment Exam Dates

Govt Exam Calendar December 2022: Know about the government examination scheduled to be conducted in December 2022. Check dates for SSC CGL, CTET, IBPS SO, State TET, SBI Clerk Mains, and SBI PO Prelims exam here.

OSSC Exam Calendar 2022-23 (Released) at ossc.gov.in: Download Exam Schedule Here

Odisha SSC has released the tentative exam dates for all the major exams scheduled in the the month of December 2022/ January 2023 on its official website-ossc.gov.in. Download PDF here.

CBSE Class 10 Maths Chapter 7 Important Questions with Answers: Coordinate Geometry

CBSE Class 10 Maths Chapter 7 Important Questions with Answers: In this article, we are going to discuss the important questions from Unit III, Chapter 7 Coordinate Geometry. Download the answers to the questions in PDF format.

JKPSC AE Admit Card 2022 To Release On Dec 16 at jkpsc.nic.in, Download Assistant Engineer Exam Schedule

 Jammu and Kashmir PSC has released notice regarding the admit card/interview schedule for the the posts of Assistant Engineer on its official website-jkpsc.nic.in. Download PDF.

UP: ફિરોઝાબાદમાં ભીષણ અગ્નિકાંડ, એક જ પરિવારના 6 લોકો આગમાં હોમાયા

Image
- CM યોગીએ મૃતકોના પરિવારજનોને બે-બે લાખના આર્થિક સહાયનું એલાન કર્યું નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2022, બુધવાર યુપીના ફિરોઝાબાદના જસરાણા તહસીલ વિસ્તાર મંગળવારે સાંજે ભીષણ આગથી હચમચી ગયું હતું. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોંયરામાં બનેલા ફર્નિચરના શોરૂમમાં સાંજે 6:30 કલાકે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે ત્રણ માળના મકાનને લપેટમાં લઈ લીધું હતું. વેપારી પરિવારના સભ્યો બીજા અને ત્રીજા માળે બનેલા આવાસમાં ફસાઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે, પરિવારના સભ્યોને બચવાની તક મળી ન હતી. લગભગ ત્રણ કલાક બાદ ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો ઉપરના માળે પહોંચ્યા હતા. ત્યાં વેપારી પરિવારના છ સભ્યોના સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં બે મહિલા, એક યુવક અને ત્રણ બાળકોનો સામેલ છે. જસરાણા તાલુકાથી 14 કિમી દૂર મુખ્ય બજારમાં રમણ રાજપૂતના ત્રણ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સનો વ્યવસાય છે. તેમનો પરિવાર અને બે પુત્ર બીજા અને ત્રીજા માળે રહે છે. જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ દુકાન ઈલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર

OPSC AAO Exam Date 2022 (Released) at opsc.gov.in, Download Asst. Agriculture Officer Schedule

Odisha PSC has released the written exam date for the post of Asst. Agriculture Officer on its official website-opsc.gov.in. Download PDF here. 

Kerala TET Admit Card 2022 (Released) at ktet.kerala.gov.in: Check KTET Hall Ticket Download Link

Kerala Pareeksha Bhavan has uploaded the admit card of Kerala Teacher Eligibility Test (KTET) December 2022 on its official website-ktet.kerala.gov.in. Download link available here.

KVS 2022 Recruitment Update: Kendriya Vidyalayas to appoint special educators across India

KVS 2022 Recruitment Update: Know About the KVS Special Educator Recruitment 2022 process. Check important dates, steps to apply online, and the selection process here.

CBSE Class 10 Maths Chapter 6 Important Questions with Solutions: TRIANGLES

CBSE Class 10 Maths Chapter 6 Important Questions with Solutions:  In this article, we discuss the important questions from Chapter 6 Triangles of CBSE Class 10 Mathematics which is the first chapter from the fourth unit Geometry.

BRO Provisional Result 2022 (Out) for Nursing Assistant Post at bro.gov.in, Check PET Schedule

Board Roads Wings, Board Roads Organization (BRO) has announced the provisional result for the post of MSW Nursing Assistant on its official website-bro.gov.in. Download PDF here.

અહીં ચુંટણીમાં ભાજપના ગઢ સમાન ગણાતી બેઠકો આપે છીનવી લીધી, મોટો ઝટકો

TSPSC DAO Exam Schedule 2022 (Out): Download Divisional Accounts Officer Post Admit Card Update

Telangana State PSC has released the exam date for the post of Divisional Accounts Officer on its official website-tspsc.gov.in. Download PDF here. 

દિલ્હીમાં વધુ એક ક્રૂર હત્યાઃ મા-દીકરાએ પતિની હત્યા કરી, મૃતદેહના 10 ટૂકડાં ફ્રિજમાં સંગ્રહી રાખ્યાં

Image
- દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી - પૂનમે અંજન સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતાઃ આગલા લગ્નથી થયેલા દીકરાની વહુ ઉપર પતિ નજર બગાડતો હોવાથી મોતને ઘાત ઉતાર્યો  - નશાની દવા આપીને મા-દીકરાએ અંજનનું ગળું દાબીને હત્યા કરી, લાશનો એક-એક ટૂકડો મેદાનમાં ફેંક્યો : છ મહિને હત્યાનો પર્દાફાશ  નવી દિલ્હી : દિલ્હીના પાંડવ નગરમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી છે. પત્નીએ દીકરા સાથે મળીને પતિની હત્યા કરી દીધી હતી. પતિના મૃતદેહના ૧૦ ટૂકડાં કરીને ફ્રિજમાં મૂકી દીધા હતા. એ પછી એક-એક કરીને લાશના ટૂકડાં મેદાનમાં ફેંકીને નિકાલ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે મા-દીકરાની ધરપકડ કરી છે. છ મહિના પછી આ હત્યાનો પર્દાફાશ થયો હતો. સીસીટીવીના આધારે પોલીસે મર્ડરનું રહસ્ય ઉકેલ્યું હતું. આખો ઘટનાક્રમ કંઈક આવો છે ઃ વર્ષો પહેલાંની વાત છે. બિહારની પૂનમ નામની ૧૩ વર્ષની કિશોરીના લગ્ન સુખદેવ નામના યુવાન સાથે કરી દેવામાં આવે છે. બંને થોડો વખત સાથે રહ્યાં. સુખદેવ એક દિવસ પત્ની અને બાળકને બિહારમાં મૂકીને દિલ્હી આવી જાય છે. પત્ની પૂનમ જેમ તેમ કરીને દિલ્હી આવી પહોંચે છે અને પતિની શોધખોળ શરૂ કરે છે. પતિની કોઈ ભા

જૂનાગઢમાં શંકાસ્પદ પ્રવાહી પીવાથી 2 લોકોના મોત, પોલીસ અને રાજકીય નેતાઓ થયા દોડતા

Image
જૂનાગઢમાં શંકાસ્પદ પ્રવાહી પીવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ આદરી છે.  જૂનાગઢમાં મોડી સાંજે ગાંધી ચોક પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડ પર 2 વ્યક્તિના શંકાસ્પદ પ્રવાહી પીવાથી મોત થયા છે. સાંજના સમયે રફીક ઘોઘારી નામના એક રિક્ષાચાલકની તબિયત લથડી હતી. જેના પગલે અન્ય રિક્ષાચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેને બચાવી શકાયો ન હતો.  ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો અગાઉ આવી ઘટના બનવાને પગલે પોલીસ સહિત રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.  ઘટનાસ્થળેથી પોલીસને જે બોટલમાં પ્રવાહી હતું તે પણ મળ્યું હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ આદરી હતી. 

CBSE Class 10 Maths Chapter 5 Important Questions with Solutions: Arithmetic Progression

CBSE Class 10 Maths Chapter 5 Important Questions with Solutions: In this article we have covered all the important questions with solutions from the chapter Arithmetic Progression.

સોમાલિયાની રાજધાની મોગાદિશુની હોટેલ પર આતંકવાદી હુમલો

Image
- અનેક સરકારી અધિકારીઓ ફસાયા મોગાદિશુ, તા. 28 નવેમ્બર 2022, સોમવાર સોમાલિયાની રાજધાનીમાં એક હોટલ પર કેટલાક બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. એક ઉગ્રવાદી આતંકવાદી જૂથ અલ શબાબે હોટલ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલામાં જાનહાનિના અહેવાલો પણ મળ્યા છે. સુરક્ષા દળોએ હોટલની ઘેરાબંધી કરી છે જે હજુ પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, આત્મઘાતી વેસ્ટ પહેરેલા બંદૂકધારીઓએ રવિવારે સોમાલિયાની રાજધાનીમાં સરકારી અધિકારીઓમાં લોકપ્રિય હોટેલ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલામાં માર્યા ગયેલા લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી મળી શકી. પરંતુ સુરક્ષા દળોએ વિલા રોઝ હોટલમાંથી મત્સ્યોદ્યોગ મંત્રી સહિત ડઝનેક નાગરિકો અને અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ હુમલા સમયે હોટલની અંદર ફસાયેલા હતા. આતંકી સંગઠન અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદી જૂથે એમ પણ કહ્યું કે, તેના લડવૈયાઓ સોમાલિયાના રાષ્ટ્રપતિ મહેલ પર હુમલો કરી રહ્યા છે જે હોટલની નજીક છે. હોટેલ પર હુમલો કરનારા હુમલાખોરોની સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી નથી. ઉગ્રવાદી આતંકવાદી જૂથે ઘણીવાર એવી હોટેલોને નિશાન બનાવી છે જ્યાં સરકારી

આજે PM મોદી, અમિત શાહ 4-4, કોંગ્રેસ અને AAP પણ જનસભાઓ ગજવશે, જાણો દિગ્ગજ નેતાઓનો આજનો કાર્યક્રમ

અમદાવાદ,તા.28 નવેમ્બર-2022, સોમવાર  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે.  ત્યારે રાજ્યમાં આજે અને આવતીકાલે સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ચૂંટણી સભા, ગૃહમંત્રી અમિત શાહ પણ 4 ચૂંટણી સભા તેમજ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો ચૂંટણી સભાો ગજવવાના છે. આજે આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાલીતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં એમ 4 ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે. ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપના ઉમેદવારો માટે ચાર સ્થળોએ ચૂંટણી પ્રચાર કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને પુરૂષોત્તમ રૂપાલા

SAIL Recruitment 2022 For Consultant, Manager and Others: Apply Online @sailcareers.com

Steel Authority of India (SAIL) has invited online application for the 239 Manager, Surveyor and Other Posts on its official website. Check SAIL Recruitment 2022 application process, age limit, qualification and other details here.

NIPER Recruitment 2022 For Faculty Posts @niperhyd.ac.in, Check Eligibility And How To Apply

NIPER has invited online application for the Faculty Posts on its official website. Check NIPER Recruitment 2022 application process, age limit, qualification and other details here.

NIOT Recruitment 2022: Apply Online For Scientist/Technician & Others, Check Eligibility

NIOT  has invited online application for the Scientist/Technician Post on its official website. Check NIOT  Recruitment 2022 application process, age limit, qualification and other details here.

PM મોદીની 95મી વખત 'મન કી બાત': G-20ની અધ્યક્ષતા ભારત માટે ગૌરવની વાત

Image
- વસુધૈવ કુટુમ્બકમ માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ: PM મોદી નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2022, રવિવાર પીએમ નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએે આજે 95મી વખત 'મન કી બાત' કરી હતી. 'મન કી બાત'ના આજે 95 એપિસોડ પૂરા થયા છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, 'મન કી બાત' સદી પૂરી કરવા તરફ આગળ વધી રહી છે. ટૂંક સમયમાં 'મન કી બાત'ના 100 એપિસોડ પૂરા થશે. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું બીજુ માધ્યમ છે. 'મન કી બાત'માં પીએમ મોદીએ G-20 અધ્યક્ષતાની વાત કરી અને તેમણે યુવાનોને અપીલ કરી કે, G-20ની યજમાનીને યાદગાર બનાવવા માટે યોગદાન આપો. G-20 સમિટની ભારત અધ્યક્ષતા કરશે. આઝાદીના અમૃત કાળમાં ભારતને મોટી જવાબદારી મળી છે. દેશના શહેરમાં G-20ના કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, G-20ની અધ્યક્ષતા કરવી ભારત માટે ગૌરવની વાત છે. મોદીએ કહ્યું કે, વસુધૈવ કુટુમ્બકમ માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ છે.  મોદીએ કહ્યું કે, ડ્રોન ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. હિમાચલના સફરજન ઝડપથી તમારા સુધ

CAT 2022 Slot 2 Exam Analysis 2022: Paper Review, Difficulty Level, Good Attempts

CAT 2022 Slot 2 Exam Analysis 2022: IIM CAT 2022 Slot 2 paper review will be available once the exam gets over. The CAT 2022 Slot 2 exam began at 12.30 PM. CAT 2022 slot 2 analysis includes expert review on the difficulty level of questions asked, good attempts and other important details.

CAT 2022 Slot 1 Exam Analysis: Paper Review, Difficulty Level, Good Attempts

 CAT 2022 SLot 1 Exam Analysis will be available soon. The CAT 2022 Slot 1 exam began at 8:30 AM. The exam is conducted for a duration of 2 hours and will conclude at 10:30 AM. Candidates eagerly awaiting the analysis and review of the CAT 2022 slot 1 exam can visit this page for the complete analysis by experts. 

26/11ના મુંબઈ હુમલા વિરુદ્ધ વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન

Image
- આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા વોશિંગ્ટન, તા. 27 નવેમ્બર 2022, રવિવાર મુંબઈ 26/11ના હુમલાના વિરોધમાં શનિવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુંબઈમાં વર્ષ 2008માં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા (26/11 મુંબઈ એટેક)ને ગઈકાલે 14 વર્ષ પૂર્ણ થયા હતા. જોકે, તે ઘાતકી હુમલાની દર્દનાક યાદો આજે પણ દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં તાજી છે. વર્ષ 2008માં 26 નવેમ્બરે મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, નરીમન હાઉસ, સીએસએમટી રેલ્વે સ્ટેશન, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે સહિત કુલ 12 સ્થળો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. United States | A protest was held outside Pakistan Embassy in Washington DC against the 26/11 #MumbaiTerrorAttack pic.twitter.com/1u8ZufuqhT — ANI (@ANI) November 27, 2022 પાકિસ્તાનના કરાચી

ગુજરાતમાં પ્રચારનો 'સુપર સન્ડે': PM મોદી, કેજરીવાલ અને ખડગેની તાબડતોડ રેલીઓ

Image
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે  અમદાવાદ, તા. 27 નવેમ્બર 2022, રવિવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ 7 રેલીઓને સંબોધિત કરશે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં 7 રેલીઓ કરશે. આજે 27 નવેમ્બરે PM સાંજે 6:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી તેમનો કાફલો લગભગ 28 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ દરમિયાન અલગ-અલગ જગ્યાએ પીએમના સ્વાગત સ્થળો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ PM મોદી સાંજે 7:30 વાગ્યે ગોપીનમાં રેલીને સંબોધિત કરશે. શનિવારે 26 નવેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્ય

મતદારોએ ઉમેદવારો પાસે કરિયાણાથી માંડીને સોના-ચાંદીની લગડી માંગી

Image
અમદાવાદ આમ તો ગુજરાત વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખુબ મોટુ અતંર છે. તેમ છંતાય , ગ્રામ પંચાયતની  ચૂંટણીને કારણે વિધાનસભા ચૂંટણી પર વિચિત્ર અસર થઇ રહી છે. સાણંદ , વિરમગામ સહિતના તાલુકાઓમાં અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોએ મતદારોને ચોખા , ઘંઉ , તેલ , કરિયાણુ , કપડા અને સોના-ચાંદીની લગડીઓ આપી હતી. ત્યારે હવે જ્યારે વિધાનસભાના ઉમેદવારો મત માંગવા માટે જાય છે ત્યારે મતદારોે કરિયાણુ અને કિંમંતી ચીજવસ્તુઓ માંગતા ઉમેદવારો મુંઝાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે.   અમદાવાદ જિલ્લાના ધંધુકા , વિરમગામ , સાણંદ અને દસ્ક્રોઇ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારમાં મત માંગવા જતા નવી મુસીબતમાં ફસાયા છે. કારણ કે મતદારો તેમની પાસે   ચોખા , ઘંઉના કટ્ટા , તેલના ડબ્બા , મસાલા , કપડા , સોના-ચાંદીની લગડી માંગી રહ્યા છે. જેથી ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે છેલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોએ મતદારોને પરિવારદીઠ ચોખા , ખાંડ , ઘંઉ , તેલ જેવુ કરિયાણુ , કપડા આપ્યા હતા. જેથી મતદારો વિધાનસભાના ઉમેદવાર પાસે પણ કરિય

ક્રૂડ 10 મહિનાના તળિયે : પ્રજાને પેટ્રોલ, ડિઝલ સસ્તા થવાની પ્રતિક્ષા

Image
- ક્રૂડના ઊંચા ભાવના દિવસો પૂરા થયા પણ ગ્રાહકો ઉપર બોજ ક્યારે ઘટશે એ અનિશ્ચિત - સ્થાનિક ગ્રાહકોને રશિયાના સસ્તા ક્રૂડની રાહત પણ સરકાર આપી રહી નથી : ઓક્ટોબરમાં દૈનિક 9.5 લાખ બેરલ રશિયન ક્રૂડની આયાત કરી - સ્થાનિક સસ્તા ક્રૂડ અને રિટેલ ભાવ નક્કી કરવાની પદ્ધતિના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રૂ.21,228 કરોડની ખોટ જાહેર કરી હતી અમદાવાદ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા હોવા છતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને તેના કારણે ભારતીય ગ્ર્રાહકો ઉપર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે. જૂન ૨૦૨૨માં સરેરાશ ભારતીય કંપનીઓને ખરીદેલા ક્રૂડની કિંમત ૧૧૬.૦૧ ડોલર પ્રતિ બેરલ હતી જયારે અત્યારે ક્રૂડની ખરીદી ૮૯.૫૭ ડોલર પ્રતિ બેરલના ભાવે થઇ રહી છે. લગભગ ૨૩ ટકા સસ્તું ક્રૂડ ઓઈલ મળી રહ્યું હોવા છતાં ગ્રાહકો એપ્રિલ ૨૦૨૨ના ભાવે જ પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરી રહ્યા છે અને બોજ  સહન કરી રહ્યા છે.  ભારતમાં અત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ ઓઈલની ખરીદી ૮૯.૫૭ ડોલરના ભાવે કરી રહ્યા છે. આ ભાવ ફેબુ્રઆરી ૨૦૨૨ પછી એટલે કે ૧૦ મહિનામાં સૌથી નીચા સ્તરે છે એટલું જ નહી પણ જૂન ૨૦૨૨ના વિક્રમી ઊ

યુક્રેનને ઘૂંટણીએ પાડવા પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Image
- યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા વધુ આક્રમક બન્યું - રશિયા સામે યુક્રેનને પુરુ સમર્થન, યુદ્ધની અંતિમ પળો સુધી અમે સાથે છીએ : નાટોનું એલાન - રશિયાના હુમલાથી નાશ પામેલો વીજળી, પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હોવાનો યુક્રેનનો દાવો કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે નાટોએ એલાન કરી લીધુ છે કે અમે યુક્રેનને જોઇએ તે દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ અને અંતિમ પળ સુધી તેને સાથ આપીશું. નાટોએ એમ પણ કહ્યું છે કે હવે આ યુદ્ધમાં નાટો પાછીપાની નહીં કરે. જેને પગલે રશિયાના પ્રમુખ પુતિન ઉશ્કેરાયા હતા. પુતિને યુક્રેન પર હવે કેમિકલ હુમલાની તૈયારી કરી લીધી છે અને ગમે ત્યારે આ હુમલો કરવામાં આવી શકે છે.  યુક્રેન પર રશિયાની પકડ ધીમે ધીમે ઓછી થઇ રહી છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી લઇને અત્યાર સુધી પૂતિનની કોઇ જ રણનીતિ કામ નથી કરી રહી. એટલુ જ નહીં રશિયન સૈન્ય દ્વારા જે વિસ્તારો પર કબજો કરવામાં આવ્યો હતો તેને યુક્રેન દ્વારા પરત લઇ લેવામાં આવી રહ્યા છે. અને પુતિને પાછળ હટી જવુ પડયું છે. એવામાં પુરી શક્યતાઓ છે કે હવે પુતિન આરપારની લડાઇના મુડમાં છે અને યુક્ર

CNP SPMCIL Recruitment 2022: Apply Online for Supervisor and Junior Technician Posts

CNP SPMCIL Recruitment 2022:  The Currency Note Press, Nashik is looking for Supervisor and Junior Technician Posts. Check How to Apply, Vacancy, Eligibility Here.

AAPના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો: જેલમાં લગાવ્યો જનતા દરબાર

Image
- આ વીડિયોમાં તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર પણ સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કરતા નજર આવી રહ્યા છે નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2022, શનિવાર મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની જેલની અંદરથી વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં તે પોતાના સેલની અંદર કેટલાક લોકો સાથે મુલાકાત અને વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર પણ સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કરતા નજર આવી રહ્યા છે. તેમને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે સત્યેન્દ્ર જૈનનો આ નવો વીડિયો દિલ્હી બીજેપી નેતા હરીશ ખુરાનાએ પોતાના ટ્વિટર પર રિલીઝ કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, લો જી પ્રામાણિક મંત્રી જૈનનો નવો વીડિયો. રાત્રે 8:00 વાગ્યે જેલ મંત્રીની કોર્ટમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટની હાજરી. लो जी नया विडीओ ईमानदार मंत्री जैन का। जेल मंत्री के दरबार में रात 8 बजे जेल सुपरिटेंडेंट की हाज़िरी। pic.twitter.com/ZOEUqdyA5Z — Harish Khurana (@HarishKhuranna) November 26

MP Cooperative Bank Recruitment 2022 for 2253 Clerk Posts, Apply Now!

MP Cooperative Bank Recruitment 2022: Madhya Pradesh State Cooperative Bank is hiring 2253 Clerks/ Computer operators, Samvida and Society managers. Check How to Apply, Exam Details, and Eligibility Here.

પાટીલના ગઢમાં જ ભાજપને ઝટકો, ડાયમંડ યુનિયને આપી ચીમકી, બીજી બાજુ આપના 2 મોટા મેદાનમાં

અમદાવાદ,તા.26 નવેમ્બર-2022, શનિવાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાલ સત્તાધારી ભાજપ માટે સારા સંકેત જોવા મળી રહ્યા નથી. ગુજરાત ડાયમંડ માટે જાણીતું છે, જોકે હવે ડાયમંડ એશોસિએશને ભાજપને બૉયકોટ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હિરાના કર્મચારીઓ માટે ડાયમંડ વર્કર્સ યુનિયન (DWUG) સૌથી મોટું સંગઠન છે, ત્યારે આ યુનિયને વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનું જણાવ્યું છે. DWUGએ કહ્યું કે, હીરા કામદારો, ઘણા સમયથી ચાલી રહેલા પડતર પ્રશ્નોના સરળતાથી નિરાકરણ માટે ઈચ્છા ધરાવતી રાજકીય પક્ષને મત આપે. તાજેતરમાં યુનિયને કરેલી જાહેરાત ભાજપ માટે ઝટકો હોવાનું મનાઈ રહ્યું છે. ડાયમંડ સિટી સુરત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં હીરા કામદારો છે. યુનિયનની આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપને ગંભીર નુકસાન થઈ શકે છે. યુનિયને બે લાખથી વધુ લોકો સુધી પહોંચી વાત પહોંચાડી ભાજપના બહિષ્કાર મુદ્દે યુનિયને સમગ્ર ગુજરાતમાં તેના લગભગ 25000 સભ્યોને પત્ર મોકલ્યો. આ ઉપરાંત 150થી વધુ વૉટ્સઅપ ગ્રૂપ પર 40 હજારથી વધુ હીરા કામદારોને, DWUGના ફેસબુક પર જોડાયેલા 80 હજાર કર્મચારીઓ અને ટેલીગ્રામ ગ્

બ્રાઝિલ: 2 સ્કૂલોમાં ફાયરિંગ, 2 શિક્ષકો સહિત 1 વિદ્યાર્થીનું મોત

Image
- આ ફાયરિંગમાં 11 ઘાયલ થયા  નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2022, શનિવાર બ્રાઝિલમાં એસ્પિરિટો સેન્ટો રાજ્યની બે શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી છે. અરાક્રુઝ શહેરમાં આ શાળાઓમાં એક વ્યક્તિએ બંદૂક વડે ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસ્પિરિટો સાન્ટોના જાહેર સુરક્ષાના વડા, માર્સિઓ સેલેન્ટે જણાવ્યું હતું કે, હુમલાખોર 16 વર્ષનો છોકરો હતો જેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો જેના કારણે તેને ઓળખવું મુશ્કેલ બન્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગની ઘટના સવારે બની હતી. મીડિયાએ એક પોલીસ અધિકારીનો હવાલો આપતા કહ્યું કે, એક યુવકે સરકારી શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસી ગયો અને બે શિક્ષકોની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેણે કારને તે જ ગલીમાં આવેલી ખાનગી શાળા તરફ હંકારી હતી જ્યાં તેણે એક વિદ્યાર્થીની હત્યા કરી હતી. વોલમાર્ટના મેનેજરે કરેલા ગોળીબારમાં 6ના મોત આ પહેલા બુધવારે અમેરિકાના દક્ષિણપૂર્વ વર્જિનિયા પ્રાંતમાં વોલમાર્ટના મેનેજરે સ્ટોરના રેસ્ટરૂમમાં તેના સહકાર્યકરો પર ગોળીબાર કર્યો હતો જેમ

તૃણમૂલની માન્યતા રદ કરવા હાઈકોર્ટની મમતાને ચિમકી

Image
- શિક્ષક ભરતી કૌભાંડ : મમતા સરકાર પર કલકત્તા હાઈકોર્ટ તાડૂકી - શિક્ષકોની ગેરકાયદે ભરતી માટેનું જાહેરનામું પાછુ નહીં ખેંચાય તો આખી રાજ્ય કેબિનેટને સમન્સ પાઠવવા પણ કોર્ટની ચેતવણી - અયોગ્ય શિક્ષકોની ગેરકાયદે ભરતીમાં વધારાના પદો ઊભા કરવા રાજ્ય કેબિનેટે નિર્ણય લીધો હોવાનો શિક્ષણ સચિવનો દાવો કોલકાતા : પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ પર રાજકીય પક્ષ તરીકેની માન્યતા અને લોગો રદ થવાનું જોખમ સર્જાયું છે. શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે કલકત્તા હાઈકોર્ટમાં શિક્ષણ સચિવ મનીષ જૈનના જવાબોથી ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે રાજ્ય સરકારને એક રાજકીય પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસની માન્યતા અને લોગો રદ કરવા ચૂંટણી પંચને ભલામણ કરવાની ધમકી આપી હતી. આ સાથે તેમણે જરૂર પડશે તો બંગાળ કેબિનેટના દરેક સભ્યને સમન્સ પાઠવવાની પણ ચેતવણી આપી હતી. પશ્ચિમ બંગાળમાં શિક્ષકોની ગેરકાયદે ભરતીના કૌભાંડના કેસની સુનાવણી સમયે ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી પંચને તૃણમૂલ કોંગ્રેસની રાજકીય પક્ષ તરીકેની માન્યતા રદ કરવા અને તેનો લોગો પાછો ખેંચી લેવાનું જણાવવાનું ઐતિહાસ

દિલ્હી એક્સાઇઝ કેસમાં સાત સામે ચાર્જશીટ, મનીષ સિસોદિયાનું નામ નહીં

Image
- સાત સામે ગુનાહિત કાવતરુ, ભ્રષ્ટાચારના આરોપો - ચાર્જશીટમાં નામ ન હોવાથી સાબીત થાય છે કે મનીષ સિસોદિયાને બદનામ કરવા કાવતરું ઘડાયું હતું : કેજરીવાલ નવી દિલ્હી : દિલ્હી સરકારની એક્સાઇઝ નીતિને લઇને સીબીઆઇ તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇ દ્વારા સાત લોકોની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં આ સાતેય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઇ દ્વારા દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં આપના કામ્યુનિકેશન ઇંચાર્જ વિયન નાયર, અભિષેક બોઇનપલ્લી, સમીર મહેંદ્ર, અરુણ પિલ્લઇ, મુત્થુ ગૌતમ અને બે લોક સોવકેનો આરોપી બનાવવામાં આવ્યા છે.  દારુના લાઇસેંસ સાથે સંકળાયેલા આ મામલામાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નામનો ઉલ્લેખ નથી, જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નથી. જેથી સાબિત થાય છે કે આ સમગ્ર કેસ જુઠો છે. દરોડા દરમિયાન પણ એજન્સીને કઇ જ હાથ નથી લાગ્યું. ૮૦૦ અધિકારીઓ દ્વારા ચાર મહિના સુધી તપાસ કરવામાં આવી છતા હાથમાં કઇ જ ન આવ્યું. મનીષે શિક્ષણ ક્રાંતિથી દેશ

PFRDA Phase 2 Admit Card 2022 (Released): Download Officer Grade AM Mains Call Letter

PFRDA Phase 2 Admit Card 2022: Pension Fund Regulatory and Development Authority uploaded the Grade 2 Mains Admit Card on its official website. Check Download Link

UP Board Class 12 Geography Model Paper 2023: Download PDF

UP Board Class 12 Geography Model Paper 2023: Download the PDF of the model paper for Geography 2022-23 released by UPMSP. Utilise this to analyse your preparation and score better.

RPSC School Lecturer Answer Key 2022 (Released) at rpsc.rajasthan.gov.in, Raise Objections, If Any

Rajasthan PSC has released the Model Answer Key for the post of School Lecturer on its official website-rpsc.rajasthan.gov.in. Download PDF.

HAL Admit Card 2022 (Out) for Security Guard/Fitter Post at hal-india.co.in, Check Download Link

Hindustan Aeronautics Limited (HAL) has released the Admit Card for the Security Guard/Fitter posts on its official website -hal-india.co.in. Download link available here. 

કટ્ટરવાદી મુનીર પાક. સેનાના વડા : ભારત માટે લાલબત્તી

Image
- પાક.ની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISI એ અસીમ મુનીરની દેખરેખમાં પુલવામા હુમલો કર્યો હતો - પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની પત્ની બુશરા બીબીના ભ્રષ્ટાચારની પોલ ખોલી હોવાથી શાહબાઝે મુનીરને આર્મી ચીફ બનાવીને ઈનામ આપ્યું - 2016 થી પાક. આર્મી વડા રહેલા જનરલ કમર બાજવા બે ટર્મ પૂરી કર્યા પછી 29મીએ નિવૃત્ત થશે ઈસ્લામાબાદ : પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર બાજવા નિવૃત્ત થતાં નવા આર્મી ચીફ તરીકે કટ્ટરવાદી લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરની પસંદગી થઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિરોધી હોવાથી પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફે મુનીર પર પસંદગી ઉતારી છે. ભારતના પુલવામામાં જવાનો પર આતંકી હુમલો થયો ત્યારે મુનીર આઈએસઆઈનો વડો હતો અને તેની દોરવણીથી જ આતંકીઓએ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની આર્મી ચીફ જનરલ કમર બાજવા ૨૦૧૬થી હોદ્દો સંભાળે છે. ઈમરાન ખાનની સરકારે ૨૦૧૯માં કમર બાજવાને બીજી ટર્મ આપી હતી. સતત બે ટર્મ સુધી આર્મી વડા રહેલા કમર બાજવા ૨૯મી નવેમ્બરે નિવૃત્ત થશે. કમર બાજવાના સ્થાને નવા આર્મી વડા તરીકે કટ્ટરવાદી આર્મી અધિકારી અસીમ મુનીર પર વડાપ્રધાન શાહબાઝ શરીફે પસંદગી ઉતારી છે. ઈમરાન ખાનના કટ્ટર વિરોધી

સેન્સેક્સ 62412ની વિક્રમી ટોચ પર : નિફ્ટી નવા વિક્રમથી છેટો

Image
- રોકાણકારોની સંપત્તિમાં રૂા. 2.26 લાખ કરોડનો વધારો - કામકાજના અંતે સેન્સેક્સ 762 પોઇન્ટ ઉછળી 62272  વિદેશી રોકાણકારોની રૂા. 1232 કરોડની ખરીદી અમદાવાદ : વૈશ્વિક સ્તરે મંદીના ફફડાટ વચ્ચે ભારતીય અર્થતંત્રને વેગ આપતા ચોક્કસ સાનુકૂળ પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે નવો ઇતિહાસ રચાયો હતો. નવી લેવાલી પાછળ આઝે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૬૨૪૧૨ની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને ૧૮૫૨૯ પહોંચ્યો હતો. જે તેની બાવન સપ્તાહની ઉંચી સપાટી છે. જો કે, તે તેની સર્વાધિક ૧૮૬૦૫ની સપાટી કુદાવવાથી વેંત જ છેટો રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ચીનમાં કોરોના વિસ્ફોટ, યુરોપની એનજી કટોકટી તેમજ વિશ્વભરમાં ઊંચા ફુગાવાથી વૈશ્વિક સ્તરે મંદીનો ફફડાટ વ્યાપેલો છે. તે સાથે ભારત દ્વારા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સંધિ કરવા સહિતના અન્ય સાનુકૂળ પરિબળોને પગલે અર્થતંત્રની વૃદ્ધિ જળવાઈ રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં પુનઃસક્રિય બનતા બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણ

સેન્સેક્સની ઐતિહાસિક 13 મહિનાની સફર:બજારનું Mcap રૂ.12.28 લાખ કરોડ વધીને રૂ.283.70 લાખ કરોડ

RPSC 1st Grade Answer Key 2022 (Out) @rpsc.rajasthan.gov.in: Check PDF Here

RPSC 1st Grade Answer Keys have been released by the Rajasthan Public Service Commission at rpsc.rajasthan.gov.in. Download From Here

BPSC Mains Exam Date 2022 For District Art & Culture Officer Postponed: Check Revised Schedule

Bihar PSC has released important updates for District Arts & Culture Officer Mains Examination on its official Site-bpsc.bih.nic.in. Download PDF.

ECIL Recruitment 2022: Notification Out for 190 Technical Officer Post at ecil.co.in, Check Walk-in Schedule

ECIL has published notification for the total 190 Technical Officer posts on its official website-www.ecil.co.in. Download PDF.

ગુજરાત ચૂંટણી : PM મોદી આજે 4 ચૂંટણી સભા ગજવશે

અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરૂવાર વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં રહેશે. આજે તેઓ પાલનપુર, મોડાસા, દેહગામ અને બાવળામાં ચૂંટણી રેલી યોજશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 ચૂંટણી રેલીઓ યોજી છે. રાજ્યમાં તેમની કુલ લગભગ 51 રેલીઓ યોજાશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 8મી ડિસેમ્બરે થશે. 4.90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી 27 હજાર 943 સરકારી કર્મચારી મતદારો, 4,04,802 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. મતદારોમાં 9.8 લાખ મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આમાંથી 10 હજાર 460 મતદારોની ઉંમર 100થી વધુ છે. એક હજાર 417 થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ 61 હજાર 494 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. સરેરાશ 946 લોકોએ એક મતદાન મથક આ ચૂંટણી માટે કુલ 51,782 મતદાન મથકો ઉભા કરાયા છે. આમાંથી 17,506 શહેરમાં અને 34,276 ગ્રામીણ વિસ્ત

CSIR CSMCRI Recruitment 2022: Apply Online For Apprentice Post at portal.mhrdnats.gov.in, Check Eligibility

CSIR- CSMCRI  has invited online application for the Apprentice Post on its official website. Check CSIR- CSMCRI  Recruitment 2022 application process, age limit, qualification and other details here.

APSC FDO Interview Admit Card 2022 (Released) at apsc.nic.in: Check Download Link Here

Assam Public Service Commission (APSC) has released the interview admit card for the Fishery Development Officer post on its official website-apsc.nic.in. Check download link here.

SSC CGL 2022 Exam Section-wise Preparation Strategy: Check Important English Language Topics

SSC CGL 2022 Exam English Language Preparation Strategy & Important Topics: Check the tips & tricks to excel in the SSC CGL 2022 English Language section. Also, know about the SSC CGL Exam Pattern & Important Topics.

CBSE Class 10 Science Important Questions and Answers of ALL Chapters

CBSE Class 10 Science Important Questions and Answers of ALL Chapters: In this article we will cover chapter wise important questions and answers for CBSE class 10 Science board exam 2022-23. The questions and answers have been designed by subject experts after careful analysis of the latest syllabus and sample question paper patterns. 

Indian Army AOC Material Assistant Admit Card 2022 (Soon) at aocrecruitment.gov.in, Check Latest Update

Army Ordnance Corps (AOC)  has released short notice regarding the uploading of Admit Card for the post of Material Assistants on its official website-aocrecruitment.gov.in. Download update.

દીકરાએ જ ઉજાડ્યો પરિવાર: દિલ્હીના પાલમમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યા

Image
- આરોપીએ ચારેય લોકોની ચાકુના ઘા ઝીંકી હત્યા કરી નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2022, બુધવાર દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર સનસનાટીભર્યા હત્યાકાંડથી હચમચી ઉઠ્યું છે. દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો મામલો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દીકરાએ તેના માતા-પિતા, એક બહેન અને દાદીની હત્યા કરી નાખી છે. પોલીસે આ હત્યાકાંડના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. Delhi | Four members of a family including two sisters, their father and their grandmother were stabbed to death in a house in Palam area. The accused has been apprehended: Delhi Police — ANI (@ANI) November 23, 2022 પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:31 વાગ્યે પાલમના રાજ નગર પાર્ટ-2 વિસ્તારમાં બની હતી. તે જ સમયે પોલીસને આ હત્યાની સૂચના મળી હતી. હાલ પોલીસે આરોપી છોકરાની ધરપકડ કરી લીધી છે અને તેણે પોતાના જ પરિવારની ખુશીમાં શા માટે આગ લગાવી તે અંગે પૂછપરછ કરવામાં આવી ર

ONGC Recruitment 2022: Apply Online For 64 Apprentice Post at ongcindia.com, Check Eligibility

ONGC has invited online application for the 64 Apprentice Post on its official website. Check ONGC Recruitment 2022 application process, age limit, qualification and other details here.

ઇન્ડોનેશિયામાં ભૂકંપનો મૃત્યુઆંક વધીને 268 : 151 હજુ પણ લાપતા

ચીનના હેનાન પ્રાંતમાં ફેક્ટરીમાં આગજની, 36ના મોત અને 2 લાપતા

Image
- દુર્ઘટના સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી બેઈજિંગ, તા. 21 નવેમ્બર 2022, મંગળવાર ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 36 લોકોના મોત થયા છે. સ્થાનિક સરકારે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય બે લાપતા છે. જે કંપનીમાં આગ લાગી ત્યાં કેમિકલ અને અન્ય ઔદ્યોગિક સામાન બનાવવામાં આવે છે. વેનફાંગ જિલ્લા સરકારના જણાવ્યા પ્ર્માણે આગ સોમવારે સાંજે 4:00 વાગ્યાની આસપાસ લાગી હતી અને લગભગ ચાર કલાકની જહેમત બાદ અગ્નિશામકો દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. દુર્ઘટના સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના 60 જવાનોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગના કારણે આ દુર્ઘટનામાં કંપનીના કેટલા કર્મચારીઓના મોત થયા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ચીનમાં વધતી સ્પર્ધા અને ભ્રષ્ટાચારને કારણે સુરક્ષા પગલાંમાં શિથિલતા સામાન્ય બની ગઈ છે. 2015માં ઉત્તરીય બંદર શહેર તિયાનજિનમાં એક કેમિકલ વેરહાઉસમાં એક વિશાળ વિસ્ફોટમાં 173 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના અગ્નિશામકો અને

ગુજરાતમાં BJPનો આજે 'મેગા શો': અમિત શાહ અને જેપી નડ્ડા કરશે પ્રચંડ પ્રચાર

Image
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે અમદાવાદ, તા. 21 નવેમ્બર 2022, મંગળવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ દરેક પાર્ટી જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે દરેક પક્ષ દ્વારા રોડ શોથી લઈને વિશાળ ચૂંટણી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીઓ છે જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધિત કરશે. મંગળવારે અમિત શાહ અને જેપી નડ્ડા ભાજપની 4-4 રેલીઓને સંબોધિત કરશે.  ગુજરાતમાં જેપી નડ્ડાની જાહેરસભાઓ: જાહેર સભા-1  વિધાનસભા- શહેરા સમય- સવારે 11:00 વાગ્યે  સ્થળ- આનિયાદ ક્રોસ રોડ, શેહરા જાહેર સભા-2 વિધાનસભા- ચાણસ્મા સમય- બપોરે 1:50 વાગ્યે સ્થળ- સરદાર ચોક, ચાણસ્મા જાહેર સભા-3 વિધાનસભા- નિકોલ  સમય સાંજે 7:50 વાગ્યે સ્થળ- AMC મેદાન, વિરાટનગર, અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજનો ચૂંટણી કાર્યક્રમ જાહેરસભા- 1 ખંભાત વિધાનસભા સમય- સવારે 11:30 વાગ્યે સ્થળ- ખંભાત, આણંદ  જાહ

બંને તબક્કાની ચૂંટણી : ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ

APSC Boiler Inspector Exam Schedule 2022 (Released) at apsc.nic.in, Download Hall Ticket From This Date

Assam PSC has released the screening test/admit card update for the Inspector of Boilers post on its official website-apsc.nic.in. Download PDF here. 

એક દાયકામાં માણસ ચંદ્ર પર રહેતો થઇ જશે: નાસાનો દાવો

Image
- નાસાનું ઓરિયન કેપ્સુલ ચંદ્ર પર પહોંચ્યું: અમેરિકા 2025માં અવકાશયાત્રીઓને મોકલશે - નાસા ચંદ્ર પર આધુનિક સુવિધાઓથી સજ્જ વસાહતો બનાવશે  રોવરમાં બેસીને ચંદ્રનાં કુદરતી દ્રશ્યો નિહાળી શકાશે નાસા ચંદ્ર પર આધુનિક સુવિધાઓથી સજ્જ વસાહતો બનાવશે  રોવરમાં બેસીને ચંદ્રનાં કુદરતી દ્રશ્યો નિહાળી શકાશેવોશિંગ્ટન-મુંબઈ : ફૂડ પૃથ્વીનાં માનવી હવે આ દસકામાં ચોક્કસપણે  ચંદ્રની ધરતી પર રહેવા  જઇ શકશે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન  સંસ્થા  નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)એ આવી મજબૂત શક્યતા વ્યક્ત કરી છે. પૃથ્વીનાં માનવી હવે આ દસકામાં   ચોક્કસપણે  ચંદ્રની ધરતી પર રહેવા  જઇ શકશે.  નાસાનું ઓરિયન કેપ્સ્યુલ સોમવારે ચંદ્ર પર પહોંચશે. નાસાએ પહેલી વખત ૫૦ વર્ષ પહેલા એપોલો પ્રોગ્રામ હાથ હાથ શરુ કર્યો તેના પછી પહેલી વખત આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ૪.૧ અબજ ડોલરના આ પ્રોગ્રામને સફળતા મળી તો જબરજસ્ત સિદ્ધિ કહેવાશે. નાસાની આ કેપ્સ્યુલ ચંદ્રની સપાટીથી ૮૧ માઇલ એટલે કે ૧૩૦ કિ.મી. જ ઉપર હશે. તે સમયે ત્રીસ મિનિટ માટે બ્લેકઆઉટ સર્જાશે. કેપ્સ્યુલનો કેમેરા સમગ્ર વિશ્વની ઓબ્ઝર્વેટરીઓને તેના ચિત્રો મોકલશે. કેપ્સ્યુલન

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર કોણ ? જુઓ યાદી

Image
અમદાવાદ,તા.21 નવેમ્બર-2022, સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાનની તારીખ નજીવ આવી રહી છે. તમામ પક્ષોના ઉમેદવારોના લેખા-જોખાં ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. મતદાનના દિવસની સાથે સાથે મત ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. સ્ટાર પ્રચારકો પણ પોતાના પક્ષને જીતાડવા અને મતદારોને રિઝવવા થનગની રહ્યા છે. કોઈક ઉમેદવારો બેન્ડ-બાજા, DJના તાલે, ધૂમ-ધડાકા સ્ટાઈલમાં રેલી કાઢી રહ્યા છે, તો કોઈક ઉમેદવારો પગપાળા લોકોના ઘરે-ઘરે જઈને મતદારોને રીજવી રહ્યા છે, ત્યારે આ વખની 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ અમીર ઉમેદવાર કોણ ? તે જાણવા ગુજરાતના મતદારો પણ થનગની રહ્યા છે. ભાજપ પક્ષ તમામ મોરચે આગળ છે, પછી ભલે તે સૌથી વધુ ધારાસભ્યો ધરાવતો પક્ષ હોય કે પછી આ પક્ષમાં સૌથી વધુ અમીર ધારાસભ્યો હોય... ટોપ-5 અમીર ઉમેદવારોની યાદીમાં ભાજપના 4 નેતાઓ, કોંગ્રેસના એક નેતાનો સમાવેશ આજે અહીં આપણે વાત કરીશું સૌથી વધુ અમીર ધારાસભ્ય વિશે... તો આ મામલે પણ ભાજપના ઉમેદવારનું નામ પહેલું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના સૌથી અમીર ઉમેદવારોની યાદીમાં ભાજપના ગાંધીનગર જિલ્લાના માણસા બેઠક પરના ઉમેદવાર જયંતિભાઈ પટેલનું નામ પહેલું આવે છે.

SSC CGL 2022 Exam Section-wise Preparation Strategy: Important General Awareness/GK/Current Affairs Topics

SSC CGL 2022 Exam General Awareness/GK/Current Affairs Preparation Strategy: Know about the strategy to ace the SSC CGL 2022 General Awareness section in this article. Also, check the SSC CGL Exam Pattern & Important Topics.

CTET 2022 Registration Ends on 24th Nov: Check in how many Languages CTET Exam will be held

CTET 2022 Registration Ends on 24th Nov: Candidates can opt for any two languages from the list of languages in the CTET Exam 2022. Know about the list of languages and codes in this space.

NVS Admit Card 2022 On Nov 25 at navodaya.gov.in: Download TGT/PGT & Others Exam Schedule

Navodaya Vidyalaya Samiti (NVS) has released the short notice regarding the Admit Card/CBT schedule for various Teaching posts at-navodaya.gov.in. Download PDF here.

BPSC ECE Admit Card 2022 (Out) For Lecturer Post at bpsc.bih.nic.in, Check Download Link

Bihar PSC has released the admit card for the post of Lecturer against Advt. No. 40/2020 on its official website -www.bpsc.bih.nic.in. Check download link. 

કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ : એક્વાડોર પ્રથમ મેચ જીત્યું

Image
કતાર, તા.૨૦ સાઉથ અમેરિકન ટીમ એક્વાડોરે ફિફા વર્લ્ડકપ-૨૦૨૨ની સૌપ્રથમ મેચ જીતી લીધી હતી. તેમણે ૨-૦થી યજમાન કતારને પરાજીત કર્યું હતુ. બંને ગોલ એક્વાડોરના કેપ્ટન ઈન્નર વાલેન્સિયાએ નોંધાવ્યા હતા. તેણે વર્લ્ડકપનો સૌપ્રથમ ગોલ ૧૬મી મિનિટે પેનલ્ટી કીકની મદદથી ફટકાર્યો હતો. જ્યારે ૩૧મી મિનિટે હેડર ગોલ ફટકારતાં ટીમને ૨-૦થી સરસાઈ અપાવી હતી. શરૃઆતમાં જ પાછળ ધકેલાયેલી કતારની ટીમે પાછા ફરવાના પ્રયાસો કર્યા હતા, પણ તેઓ સફળ રહ્યા નહતા અને આખરે હારી ગયા હતા. આ સાથે એક્વાડોરે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતુ. આ ગૂ્રપમાં સામેલ નેધરલેન્ડ અને સેનેગલ વચ્ચે હવે મુકાબલો ખેલાશે. વિવાદો અને બહિષ્કારની ચર્ચા વચ્ચે આખરે કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ થયો હતો. ગીત-સંગીતની સાથે કલાકારોના મનમોહક પર્ફોમન્સ અને રોશનીના ઝગમગાટ વચ્ચે અલ-ખોરમાં આવેલા અલ બેત સ્ટેડિયમમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભને વિશ્વભરના ચાહકોએ નિહાળ્યો હતો. સ્ટેડિયમમાં ૬૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતાના પ્રમાણમાં ઓછા ચાહકોની હાજરીને કારણે ઘણી ખાલી સીટ જોવા મળી હતી. કતારના રાજવી પરીવારની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, જોર્ડનના કિ

પુણેમાં બેકાબૂ ટ્રેલરે 47 વાહનોને અડફેટે લીધાઃ લગભગ 50 ઘાયલ

Image
- કાત્રજ ટનલ પાસેના ઢોળાવ પર વિચિત્ર અકસ્માત મુંબઈઃ પુણેના નવલે બ્રિજ પાસે આજે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં ભૂમકર પુલથી નીચે ઉતરી રહેલા એક ટ્રેલરે 47 વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં 50થી 60 જણ ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટના સાતારા- મુંબઈ હાઈવે પર નરહે સ્મશાનભૂમિ નજીક રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવી કાત્રજ ટનલ પાસેથી શરૂ થતા તીવ્ર ઢોળાવ પર છેલ્લા થોડા સમયમાં ઘણા અકસ્માત બન્યા છે. આ સ્પોટ ડેન્જર બની જીવલેણ પૂરવાર થઈ રહ્યું છે. આજે આંધ્રપ્રદેશથી મુંબઈ તરફ જઈ રહેલ એક ટ્રેલર પરનું નિયંત્રણ ડ્રાઈવરે ગુમાવતા આ ટ્રેલર બેકાબુ બની ઢોળાવ પરથી તેજ ગતિએ નીચે ધસી ગયું હતું. આ ઘટનામાં 400થી 500 મીટરના અંતરમાં પસાર થઈ રહેલ 47 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં અમુક કાર ઉંધી વળી ગઈ હતી. આ  ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ, પીએમઆરડીએ, ફાયર બ્રિગેડ, રેસ્કયુ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહત કાર્ય હાથ ધર્યું હતું. આ ઉપરાંત સ્થાનિકો પણ મદદ માટે દોડી ગયા હતા અને જખ્મીઓને તેમના વાહનમાંથી બહાર

ચૂંટણી : વેરાવળમાં PM મોદીએ કહ્યું, ‘ગુજરાતમાં આ વખતે તોડવાના છે તમામ રેકોર્ડ ’

Image
અમદાવાદ, તા.20 નવેમ્બર 2022, રવિવાર ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં દિગ્ગજ નેતાઓની રેલીઓ, ઉમેદવારોની બેઠકો, ઠેર-ઠેર જાહેરસભાઓ યોજાઈ રહી છે, ત્યારે આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગઈકાલથી જ રોડ-શો અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે અને તેમને નિહાળવા તેમજ સાંભળવા લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે, ત્યારે PM મોદીએ વેરાવળમાં પણ વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું. તમામ મતદાન મથકો પર ભાજપને જીતાડવાની છે : મોદી આ સભામાં PM મોદીએ કહ્યું કે, આ વખતે ગુજરાતમાં રેકોર્ડ તોડવાનો છે. તમામ મતદાન મથકો પર ભાજપને જીતાડવાની છે. ગુજરાત અંગે કહેવાતું હતું કે, ગુજરાત કંઈ નહીં કરી શકે, કોઈ પ્રગતિ નહીં કરી શકે. આ તમામ ધારણાઓ પર ગુજરાત સરકારે પૂર્ણ વિરામ મુકી દીધું. ભાજપે ગુજરાતના બંદરનો વિકાસ કર્યો, દરેક યોજનાએ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. અમે સમસ્યારૂપી કચ્છના રણને બદલી 'ગુજરાતનું તોરણ' કર્યું : PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યના દરિયા કિનારાઓ પણ વિકાસ પામ્યા છે.  ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવે

BJP સામે અપક્ષ ઉમેદવારી કરનારા 7 કાર્યકરો સસ્પેન્ડ

Image
- પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 7 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ગુજરાત, તા. 20 નવેમ્બર 2022, રવિવાર ગુજરાત વિધાન સભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે આ દરમિયાન ટિકિટ ન મળતા કેટલાક ઉમેદવારોની નારાજગી અને વિરોધ પણ સામે આવ્યો હતો. ત્યારે ભાજપ અધ્યક્ષે ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા વગર ઉમેદવારી કરનારા 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે.  પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 7 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેથી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી આ 7 કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપે કુલ 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા 1. હર્ષદ વસાવા 2. અરવિંદ લાડાણી 3. છત્રસિંહ ગુંજારિયા 4. કેતન પટે. 5. ભરત ચાવડા 6. ઉદય શાહ 7. કરણ બારૈયા

Gujarat Election: AAPના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે

Image
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદ, તા. 20 નવેમ્બર 2022, રવિવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. હાલમાં PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. બીજી તરફ રાજ્યમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી કોઈ કસર છોડવા માંગતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને જોર શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે.  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તથા પંજાબના સીએમ ભગવંત માન અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.  અરવિંદ કેજરી

એલોન મસ્કના એલાન બાદ 22 મહિના પછી ટ્રમ્પની ટ્વીટર પર વાપસી

Image
- વર્ષ 2021માં તેમના પર કાયમ માટે ટ્વીટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2022, રવિવાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. ટ્વીટરના નવા બોસ એલોન મસ્કના એલાન બાદ ટ્રમ્પની 22 મહિના બાદ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાપસી થઈ છે. આ પહેલા મસ્કે ટ્વીટ કરીને યૂઝર્સને જાણકારી આપી હતી કે, જો લોકોની ઈચ્છા છે કે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે તો તેમ થશે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટર પર એક પોલમાં લોકોને પૂછ્યું હતું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ? એલોન મસ્કે રવિવારે સવારે લોકોને જાણ કરવા માટે ટ્વિટ કર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર પર પાછા આવવાની અનુમતિ આપવામાં આવી છે. મસ્કના એલાન બાદ તરત જ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ હવે ટ્વીટર પર દેખાઈ રહ્યા છે. મસ્કે આ પાછળ તેમના તાજેતરના એક પોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે 15 કરોડ લોકોની ઈચ્છા છે તો તેવું જ થશે. મસ્કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના અકાઉન્ટ વિશે ટ્વિટ કર્યુ કે, લો

પુતિને 'પુઅર મેન્સ ન્યૂઝ' તૈનાત કર્યા : આ બૉમ્બ કોઈને પણ વરાળ બનાવી દે છે

Image
- આ થર્મોબેરિક બોમ્બ છે, તે અત્યંત ઊંચા ઉષ્ણતામાનવાળો ગરમી-(આગ) ફેલાવે છે, તે બંકર પણ ઉડાવી દઈ શકે તેટલા પ્રબળ છે મોસ્કો : રશિયન સેનાઓ અત્યારે યુક્રેનમાં એવા બોમ્બ અને મિસાઇલ્સ છોડી રહ્યા છે કે જે થોડી જ પળોમાં માનવીને વરાળ બનાવી દે છે. બંકર બર્બાદ કરી નાખે છે, ટેન્કને રાખ કરી દે છે, આ બૉમ્બને પુઅર મેન્સ ન્યુઝ અથવા પુઅર મેન્સ ન્યુક્લિયર વેપન કહેવાય છે. તે હકીકતમાં થર્મોબેરિક ફ્લેમથ્રોઅર છે એટલે કે તે એવું શસ્ત્ર જે વિસ્ફોટની સાથે અત્યાધિક ગરમી પેદા કરે છે તે ફાટવાથી 'શૉક-વેવ્ઝ' નીકળે છે. રશિયા પાસે જે થર્મોબેરિક ફ્લેમ થ્રોઅર છે તેનું નામ છે ટીઓએસ-૧-એ સોલ્ટન સેવેક હેવી થર્મોબેરિક ફ્લેમ થ્રોઅર. આ શસ્ત્ર કોઈ પણ પ્રકારની કિલ્લેબંધી ધ્વસ્ત કરી શકે છે. બખ્તરબંધ વાહન કે બંકરો પણ ઉડાડી શકે તેમ છે તેટલુ જ નહીં પરંતુ જો તે સૈનિકો ઉપર પડે તો માત્ર તેનું હાડપિંજર જ રહે. સમગ્ર જગતમાં આ થર્મોબેરિક વેપન સૌથી જૂના અને સૌથી વધુ ઘાતક અને પારંપારિક શસ્ત્રો પૈકીનું એક છે. તેને સામાન્ય ભાષામાં 'પુઅર મેન્સ ન્યુક્લિઅર વેપન એટલે કે ગરીબ માણસનું પરમાણુ શસ્ત્ર કહેવાય છે.' રશિયાનું ટી-ઓ-એસ-૧

માનવ અધિકારના વિવાદ વચ્ચે આજથી ફૂટબોલ વર્લ્ડકપ

Image
- કતારમાં શ્રમિકોનું સ્ટેડિયમ નિર્માણ દરમ્યાન પાશવી શોષણ: 6500ના મૃત્યુની આશંકા - આઠેય સ્ટેડિયમમાં દારૂ-બિયર પીવા પર પ્રતિબંધ જાહેર થતા વૈશ્વિક પ્રવાસીઓ રોષે ભરાયા  - વર્લ્ડકપનું આયોજન થતું હોય તેવો કતાર સૌપ્રથમ મુસ્લિમ દેશ: કડક નિયંત્રણો જારી રહેશે કતાર : ઓલિમ્પિક કરતા પણ જેનો વિશ્વવ્યાપી ક્રેઝ વધુ જોવા મળતો હોય છે તેવા ઓલિમ્પિકની જેમ જ દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપ ફૂટબોલનો આવતીકાલથી કતારમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વની ૩૨ ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લેશે અને વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકો જોશે ત્યારે જમીન પર સિતારા ઉતરી આવ્યા હોય તેવો રોમાંચ અનુભવશે. જોકે આ વર્લ્ડકપ અગાઉ માનવ અધિકાર ભંગના એક કરતા વધુ કારણોને લીધે વૈશ્વિક હોબાળો પણ મચ્યો છે. કતારમાં ૬૦ જ કિલોમીટરની ત્રિજીયામાં અદ્યતન આઠ સ્ટેડિયમ તો નિર્માણ પામ્યા જ છે પણ તેના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે. કતારના ફૂટબોલ સંઘે તો આ મૃત્યુને છુપાવ્યા જ હતા પણ ઘણા અઠવાડિયાઓથી તેમના