શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ


Chandrakant Khaire blames Shiv Sena UBT leader: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યૂબીટીમાં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. શિવસેના  યૂબીટીના નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પાર્ટીના નેતા અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, 'ગયા વર્ષે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક પરથી હાર માટે દાનવે જવાબદાર છે. 

આ પણ વાંચો : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

'લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે દાનવે જવાબદાર'

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ