'મને આમંત્રણ કેમ નથી મોકલ્યું...' ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા, હાજર મનસુખ વસાવાએ કર્યો વળતો પ્રહાર

Chaitar Vasava and Mansukh Vasava

Narmada News : નર્મદાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો આજે(2 જાન્યુઆરી, 2026) લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના મંત્રી-સ્થાનિક આગેવન અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ ન આપતા ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટર પર ગરમ થયા હતા. તેમજ ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો