UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા


UAE President Sheikh Mohammed Bin Zayed India Visit : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે ભારતની બે કલાકની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ ઉત્સાહપૂર્વક એકબીજાના ગળે મળ્યા હતા. એટલું જ નહીં બંને નેતાઓ એક જ કારમાં સવાર થઈને એરપોર્ટથી નિકળ્યા હતા. હવે શેખ નાહયાને ભારતની બે કલાક કરેલી મુલાકાતની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે કયાં મુદ્દાઓ પર ચર્ચા થઈ, તેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન