Posts

Showing posts from 2023

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, બલ્ગેરિયાની યુવતીએ ગુનો દાખલ કરવા હાઈકોર્ટમાં કરી હતી અરજી

Image
Cadila CMD Rajiv Modi Case : અંતે અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હવે હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, છારોડી કેડિલા ફાર્મ હાઉસમાં 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજીવ મોદી સામે કેસ દાખલ કરવા મહિલાએ 27 પુરાવા સાથે કરી હતી પિટિશન મહત્વનું છે કે, કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુ

જંગલમાં રેવ પાર્ટી! મહારાષ્ટ્રના ખુલ્લેઆમ ડ્રગ અને દારૂપાર્ટી કરતા 100 યુવક-યુવતી ઝડપાયા

Image
Maharashtra Rave Party : મહારાષ્ટ્રના થાણે પોલીસે એક જગંલમાં દરોડા પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અને દારૂ સાથે જંગલમાં ખુલ્લેઆમ ચાલી રહેલી પાર્ટીમાં 100 યુવકોને ઝડપી પડાયા છે. પોલીસે આ માહિતી રવિવારે આપી છે. થાણે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ઘોડબંદર રોડ પર કાસારવડવલી ગામની પાસે મૈંગ્રોવના જંગલામાં રેવ પાર્ટી ચાલી રહી છે. રાત્રે અંદાજિત બે વાગ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસની ટીમે પાર્ટી પર દરોડા પાડ્યા. ત્યાં ડીજેના તાલે અને બ્લૂ લાઈટિંગ વચ્ચે અનેક યુવક અને યુવતીઓ નાચગાન કરી રહ્યા હતા. એક તરફ દારૂ પિરસાઈ રહ્યો હતો, તો બીજી તરફ કેટલાક યુવાનો પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા નજરે પડી રહ્યા હતા. પોલીસે મોડું કર્યા વિના જ આ પાર્ટી પર દરોડા પાડી દીધા. પોલીસને જોતા જ પાર્ટીમાં અફરા-તફરી મચી ગઈ. યુવક-યુવતીઓ આમતેમ ભાગવા લાગ્યા. જંગલમાં કોઈ ઝાડ, તો કોઈ ઝાડીઓ પાછળ છૂપાવા લાગ્યા. પરંતુ પોલીસે કોઈને ન છોડ્યા. એક-એક કરીને 100થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરાઈ. આ પાર્ટીનું આયોજન કરનારા બે યુવકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ઉંમર 19 અને બીજાની ઉંમર 23 વર્ષ છે. બંને કલાવ

હવે ઘર બેઠા દર વર્ષે કરોડો રૂપિયા કમાશે અમિતાભ બચ્ચન, મ્યૂઝિક કંપનીને ભાડે આપી ઑફિસ!

Image
- પ્રોપર્ટીમાં રોકાણ દ્વારા ધૂમ કમાણી - હજુ થોડા મહિના પહેલાં જ 29 કરોડમાં આ ઓફિસો ખરીદી હતી મુંબઇ : અમિતાભ બચ્ચને મુંબઇના ઓશિવારા સ્થિત આવેલી તેની ચાર ઓફિસ મ્યુઝિક કંપનીને ભાડા પર આપી છે.  અંદાજે ૧૦,૮૦૦   સ્કે. ફૂટ  કાર્પેટ  ધરાવતી આ ઓફિસનું વાર્ષિક ભાડુ ૨.૦૭ કરોડ રૂપિયા ચુકવાશે.  અમિતાભબચ્ચને ઓશિવારામાં આ ઓફિસની જગ્યા ઓગસ્ટ ૨૦૨૩માં  ૨૯ કરોડ રૂપિયામાં લીધી હતી. હવે તેને બે કરોડ રુપિયા વાર્ષિક ભાડું મળશે.  આ લીઝ ડીલ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. પહેલા ત્રણ વર્ષ  ભાડું એકસમાન રહેશે. ચોથાં અને પાંચમાં વર્ષે ભાડાંમાં ૧૫ ટકાનો વધારો થશે. પાંચેય વર્ષ માટે બચ્ચનને કુલ ૧૧ કરોડ રુપિયાથી વધારેની રકમ ભાડાં પેટે મળશે. વિદેશની મ્યુઝિક કંપનીએ એક આખો ફલોર જ ભાડે રાખ્યો છે.  અમિતાભની ઓફિસ જગ્યા જે બિલ્ડિંગમાં આવી  છે તેમાં કાર્તિક આર્યન, આર્યન, મનોજ બાજપાઇ અને સારા અલી ખાનની ઓફિસો પણ આવી છે. બોલીવૂડ સ્ટાર્સમાં હાલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાંય વળી ફ્લેટ, એપાર્ટમેન્ટના સ્થાને ઓફિસ જગ્યાઓ ખરીદવાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં કાજોલે પણ નજીકમાં કમર્શિઅલ ઓફિસમાં

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગૃહ વિભાગે જાહેર કર્યા નિયમો, વાંચીલો આખી યાદી

Image
GIFT City Liquor Permit SOP : ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે આ મંજૂર મળતા જ વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરાયા છે. જેમાં FL-3 લાયસન્સ ધારક માટે, લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ, ભલામણ કરનાર અધિકારી માટે અને અધિકૃત અધિકારી દ્વારા કાર્યપદ્ધતિ અનુસરવા બાબત SOP બહાર પાડવામાં આવી છે. જે નીચે મુજબ છે. 1. FL-3 લાયસન્સ ધારક માટે 1) લાયસન્સ ધારકે લીકર ખરીદ-વેચાણના રોજબરોજના નિયત હિસાબો નમૂના FLR- 1, 2, 3, 4 & 5માં રાખવાના રહેશે. (નમૂના સામેલ છે.) 2) લાયસન્સ ધારકે લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ સિવાયની કોઇપણ વ્યક્તિને લીકર પીરસી શકશે નહીં. ૩) ઓથોરાઇઝડ પર્સન(નોકરનામા ધારક) સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઇ વ્યક્તિ કરી શકશે નહી. 4) લાયસન્સના માલિકોએ નોકરનામું મેળવવા માટે જિલ્લા અધીક્ષક, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને નિયત અરજી કરીને મેળવી લેવાનું રહેશે. તેમજ FL-3 લાયસન્સ હેઠળ કામ કરતાં દરેક વ્ય

પીએમ મોદી આજે અયોધ્યા એરપોર્ટ, રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

Image
- પીએમ મોદી બે અમૃત ભારત ટ્રેન અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે - વડાપ્રધાન અયોધ્યામાં 11 હજાર કરોડ અને અન્ય શહેરોમાં 4600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે - અયોધ્યા મંદિર માટે મુખ્ય ઘંટ રામેશ્વરમમાં બનાવાયો, જેનું વજન 600 કિલો છે અયોધ્યા : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના ત્રણ સપ્તાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત કરશે. આ સમયે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંક્શન રેલ્વે સ્ટેશન સહિત રૂ. ૧૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ સાથે વડાપ્રધાન બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વધુમાં પીએમ મોદી અયોધ્યામાં ચાર નવા માર્ગોનું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અયોધ્યામાં એક ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ કરશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે હનુમાનગઢીમાં પૂજા અર્ચના કર્યા હતા. પીએમ મોદી શનિવારે સવારે ૧૧.૧૫ કલાકે

કૉલ આવતા જ કૉલરનું નામ જોવા નહીં મળે... ટેલિકોમ બિલમાં કંપનીઓને મોટી રાહત

Image
નવી દિલ્હી, તા.29 નવેમ્બર-2023, શુક્રવાર Caller ID Display Is Not Compulsory : કેન્દ્ર સરકારે નવા ટેલિકોમ્યુનિકેશન બિલ (Telecommunication Bill)માં તમામ ટેલીકૉમ સર્વિસ પ્રોવાઈડર્સને રાહત આપી છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રાઈએ નવા ટેલીકૉમ બિલમાં CNAP (કૉલર નેમ પ્રેઝેન્ટેશન) એટલે કે ‘નંબરની સાથે કૉલ કરનારનું નામ ફરજિયાત બતાવવા’ દરખાસ્ત મુકી હતી. ટેલીકોમ બિલના ડ્રાફ્ટમાં પણ નવા કાયદાનો ઉમેરો કરાયો હતો, જોકે ડ્રાફ્ટ પર અંતિમ મહોર વાગે તે પહેલા ડ્રાફ્ટમાંથી TRAIની દરખાસ્ત હટાવી દેવાઈ છે. નવા વિધેયકમાંથી CNAPને ફરજિયાત કરવાના મુદ્દાને હટાવાયો નવું ટેલીકૉમ વિધેયક પસાર થઈ ગયું છે. આ વિધેયકમાંથી CNAPને ફરજિયાત કરવાના મુદ્દાને હટાવી દેવાયો છે. આ ફીચરના કારણે યુઝર્સને નંબર સાથે કૉલ કરનારનું નામ પણ જોવા મળતું... જોકે હવે નવી દરખાસ્તને રદ કરી દેવાઈ છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિને કૉલ આવે ત્યારે ટેલીકૉમ કંપનીઓએ નંબરની સાથે રજીસ્ટર્ડ થયેલ કૉલ કરનારનું નામ પણ દર્શાવાનું હતું. ટ્રાઈની દરખાસ્તને ટેલીકૉમ કંપનીઓનો વિરોધ ટેલીકૉમ કંપનીઓ ટ્રાઈની CNAPની દરખાસ્તનો શરૂઆતથી જ વિરોધ કરી રહી હતી. અહેવાલો મુજબ ટ્રાઈ દ

UP Police Constable Age Limit 2024: Educational Qualification and Other Criteria

 UP Police Constable Age Limit 2024: The UP Police Recruitment and Promotion Board has released applications to fill 60244 vacancies for constables in UP. A relaxation of 3 years is given in the age limit for all the categories. Check the UP Police age limit, qualifications, and other factors here.

VMOU Result 2023 OUT: Direct Link to Download UG and PG Result at vmou.ac.in

VMOU Result 2023 OUT: Vardhman Mahaveer Open University (VMOU) declared the results of the various UG, PG, and Diploma courses like B.Sc (Economics), PG Diploma in Computer Accounting and Audit, BLIS, and DLIS on its official website. Check the direct link provided here and the steps to download the Vardhman Mahaveer Open University result.

દેશમાં નવા વેરિઅન્ટ જેએન-1ના દર્દીઓ વધીને 110 : 36 કેસ સાથે ગુજરાત ટોચે

Image
- ભારતમાં કોરોનાના નવા 529 કેસ - દેશમાં એક્ટિવ કેસો વધીને 4093 : 24 કલાકમાં કોરોનાથી કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એકનું મોત નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૨૯ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૦૯૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક મોતનું મોત થયું છે.  આ દરમિયાન કોવિડ-૧૯ના સબ વેરિએન્ટ જેએન-૧ના ૪૧ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં જેએન-૧ના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૧૦ થઇ ગઇ છે. જેમાં સૌથી વધુ ગુજરાતમાં ૩૬ કેસ નોંધવામાં આવ્યા છે.  ગુજરાત પછી જેએન-૧ના સૌથી વધુ કેસો કર્ણાટકમાં ૩૪, ગોવામાં ૧૪, મહારાષ્ટ્રમાં ૯, કેરળમાં ૬, રાજસ્થાન અને તમિલનાડુમાં ૪-૪ અને તેલંગણામાં નવા વેરિએન્ટના બે કેસ નોંધવામાં આવ્યા છે. જેએન-૧ના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે પાંચ ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ડબલ ડિજિટમાં હતી. જો કે ત્યારબાદ ઋતુ બદલાતા અને નવા વેરિએન્ટને કારણે કોરોનાના

યુદ્ધની તૈયારી ? પાકિસ્તાને ભારતીય સરહદ પાસે એરફીલ્ડ બનાવ્યા, ચાઈનીઝ તોપો તૈનાત

Image
નવી દિલ્હી, તા.27 નવેમ્બર-2023, બુધવાર પાકિસ્તાને ભારતીય સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર નવું એરફીલ્ડ બનાવ્યું છે, જ્યાં ચાઈનીઝ H-15SP હૉવિત્ઝર તોપો પણ તૈનાત કરાઈ છે. આ એરફીલ્ડ લાહોર પાસે બનાવાયું છે. પાકિસ્તાન એરફિલ્ડનો ઉપયોગ ફ્લાઈટ માટે કરશે કે પછી મિલિટ્રી માટે, તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પાકિસ્તાની અધિકારીઓ અને સેનાના લોકોએ પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એરફીલ્ડ ટ્રેનિંગ સ્કુલ માટે બનાવાઈ છે અને તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરશે. એવી પણ માનવામાં આવી રહ્યું છે કે, આ એરફીલ્ડનો હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય વિમાનો માટે ઉપયોગ કરાશે. જોકે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે,  આ એરફિલ્ડનો ઉપયોગ ચીન અને તુર્કેઈથી મંગાવાયેલા ડ્રોન માટે કરવામાં આવશે. ઉપરાંત આ એરફીલ્ડ ભારતીય સરહદથી 20 કિલોમીટર દૂર છે, તેથી ત્યાંથી UAV લોન્ચ કરવાનું સરળ રહેશે. સરહદ પર ચીનથી મંગાવાયેલી તોપો તૈનાત કરાઈ પાકિસ્તાની સેનાએ પોતાની 28મી અને 32મી આર્ટિલરી રેજિમેન્ટ્સને ચાઈનીઝ તોપોથી ભરી દીધી છે. પાકિસ્તાને ચીનથી SH-15 Self-Propelled (SP) ખરીદ્યા હતા, જે તેણે સસ્તા ભાવે ચીન

Top MBA Colleges in India Other than IIMs: Ranking, Fee, Annual Package and Other Details

Top Non-IIM Management College in India: Check out the list of top prestigious non-IIM colleges in India that offer excellent education and attractive campus placement.

EMRS Answer Key 2023 for PGT, TGT, Principal, Hostel Warden, JSA, Lab Attendant and Accountant Posts

EMRS Answer Key 2023: The recruitment examination for the post of TGT, Lab Attendant, Accountant, PGT, Principal, Hostel Warden and JSA, for Eklavya Model Residential School, was held on 23, 24, 17 and 16 December. The answer key will be released soon. Check Latest Updates Here.

અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણામંત્રી કોણ ? RBI ગર્વનરની કેટલી સેલેરી ? રઘુરામ રાજને આપ્યા તમામ જવાબ

Image
નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને (Raghuram Rajan) દેશમાં અત્યાર સુધીમાં શ્રેષ્ઠ નાણામંત્રી અને પોતાની સેલેરી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે હું ગર્વનર હતો ત્યારે મને 4 લાખ રૂપિયાની સેલેરી મળતી હતી, પરંતુ તેમના માટે સેલેરી મોટો લાભ ન હતો, તેમના માટે મોટો લાભ આરબીઆઈ ગર્વનરને મળેલું ઘર છે. તેમણે દેશમાં અત્યાર સુધીના સૌથી બેસ્ટ નાણામંત્રી અંગે પણ પોતાનો વિચાર રજુ કર્યો છે. રાજનને ગર્વનર તરીકે 4 લાખ પગાર મળતો હતો એક પૉડકાસ્ટરમાં યૂટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યુ દરમિયાન રઘુરામ રાજને કહ્યું કે, તેમને આરબીઆઈ ગર્વનર તરીકે 4 લાખનો પગાર મળતો હતો, જોકે તેનાથી પણ વધુ લાભ ઘર છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ ગર્વનર હોવાના કારણે તેમને મુંબઈમાં માલાબાર હિલ પર ધીરુભાઈ અંબાણીના ઘરથી કેટલાક બ્લોક દુર મોટું ઘર મળ્યું હતું. રાજને ઘરના કેલક્યુલેશન અંગે કહ્યું કે, જો તેઓ ઘર વેચી દે અથવા ભાડા પર આપે તો લગભગ 450 કરોડ રૂપિયા મળી શકતા હતા. જો રોકાણ કરે તો આપણે આરબીઆઈના તમામ મુખ્ય અધિકારીઓને પગાર આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે, ગર્વનર માટે

BCCIનો મોટો નિર્ણય : IPLની સ્પોન્સરશિપમાં ચીનની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ

Image
નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર ઈન્ડિયી પ્રીમિયર લીગ (IPL-2024)માં સ્પોન્સરશિપ અંગે BCCIએ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ IPLમાં ચીનની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ દુબઈમાં મીની ઓક્શન યોજાયું હતું, જેમાં ખેલાડીઓ પર નાણાં વરસાદ કરાયો છે. બીજીતરફ બીસીસીઆઈએ ચીનને મોટો ફટકો આપી IPLમાં તેની એન્ટ્રી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી છે. આઈપીએલ 2024 માટે ટાઈટલ સ્પૉન્સરની શોધ કરી રહી છે. તાજેતરમાં જ ભારતના ચીન સાથે સંબંધોમાં વધુ બગડ્યા છે, જેના કારણે બીસીસીઆઈ ટાઈટલ સ્પોન્સરશિપ માટે ચીન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાની તૈયારીમાં છે. ટાઈટલ સ્પોન્સરશિપ બેઝ પ્રાઈઝ રૂ.360 કરોડ ટાઈટલ સ્પોન્સરશિપ માટે પ્રતિ વર્ષ બેઝ પ્રાઈઝ 360 કરોડ રૂપિયા છે, ત્યારબાદ હરાજીના આધારે ટેન્ડર આપવામાં આવશે. અગાઉ ચીનની સ્માર્ટફોન કંપની વીવો ટાઈટલ સ્પૉન્સર બન્યું હતું. જોકે વર્ષ 2020માં ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ વણસી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ વીવોને હાંકી કાઢવાનો નિર્ણય લીધો અને એક વર્ષ માટે ટાટાને ટાઈટલ સ્પૉન્સર આપ્યું. BCCIએ ટેન્ડરમાં શું લખ્યું ? બીસીસીઆઈ ટેન્ડરમાં લખ્યું છે

રેલવે સ્ટેશનો પર બનાવેલા PM સેલ્ફી બુથ પ્રજાના પૈસાનો વેડફાટ, ખડગેના સરકાર પર પ્રહાર

Image
નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર રેલવે સ્ટેશ (Railway Station)નો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના કટઆઉટવાળા ‘સેલ્ફી બૂથ’ મુકાયા બાદ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ રેલવે દ્વારા મળેલા જવાબને ટાંકીને આક્ષેપ કર્યો કે, આ સેલ્ફી બૂથો પ્રજાના પૈસાનો વેડફાટ છે. તેમણે કહ્યું કે, વિપક્ષી શાસિત રાજ્યો મનરેગા ફંડની રાહ જોઈ રહ્યા રહ્યા છે. ખડગેએ RTI હેઠળ રેલવે દ્વારા મળેલ જવાબનો પત્ર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. પત્રમાં જે સેન્ટ્ર રેલવે સ્ટેશન પર કામચલાઉ અને કાયમી સ્થપાયેલ સેલ્ફી બુથોની યાદી અપાઈ છે. સેલ્ફી બૂથનો ખર્ચ કેટલો ? આરટીઆઈના જવાબ મુજબ શ્રેણી એના સ્ટેશનો પર કામચલાઉ સેલ્ફી બુથ લગાવવાનો ખર્ચ 1.25 લાખ રૂપિયા છે. જ્યારે શ્રેણી સી સ્ટેશનો પર કાયમી સેલ્ફી બૂથ લગાવવાનો ખર્ચ 6.25 લાખ રૂપિયા છે. ખડગેએ આક્ષેપ કર્યો કે, રેલવે સ્ટેશનો પર પીએમ મોદીની 3D સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા તે કરદાતાઓના નાણાંનો સંપૂર્ણ વેડફાટ છે. તેમણે કહ્યું કે, સશસ્ત્ર દળોને PM મોદીના કટઆઉટ સાથે 822 સેલ્ફી-પોઈન્ટ સ્થાપ

અંગ્રેજોના ત્રણ કાયદાનો અંત, રાષ્ટ્રપતિએ નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી, જાણો શું થયા ફેરફાર

Image
New Criminal Law : અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. હવે ભારતીય દંડ સંહિતા (IPC) હવે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) હવે ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) સંહિતા ગણાશે. શું થયા ફેરફાર? IPC : કયુ કૃત્ય ગુનો છે અને તેના માટે શું સજા થશે? આ IPC હેઠળ નક્કી થાય છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 કલમો હતી, જ્યા

CSIR Recruitment 2024: Apply Online for 444 SO and ASO Vacancies

CSIR SO ASO Recruitment 2024: The Council of Scientific and Industrial Research has invited applications for 444 Section Officer and Assistant Section Officer positions. The registration process is underway and the last date to apply online is January 12, 2024. Read below to know all the details about CSIR Recruitment 2023.

ભારતના એક લાખ શ્રમિકોને તાઈવાન લઈ જવા કરાર ? અમેરિકાના રિપોર્ટ પર સૂ મિંગ-ચૂએ આપ્યો જવાબ

Image
ભારત (India) એક લાખ શ્રમિકો લઈ જવા માટે તાઈવાન સરકારે (Taiwan Government) MOU કર્યા હોવાના અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂ (Hsu Ming-choo) એ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારની ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી. આ મામલે ભારત સાથે કોઈપણ પ્રકારનો કરાર અને સમજૂતી (MOU) પર હસ્તાક્ષર થયા નથી. રાષ્ટ્રપતિપદના ઉમેદવારના દાવાને તાઈવાનના શ્રમમંત્રીએ રદીયો આપ્યો સૂ મિંગ-ચૂએ 1 લાખ ભારતીય શ્રમિકો માટે તાઈવાનના દરવાજા ખોલવાની માંગનો કોઈપણ દાવો ખોટો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ખોટો ઈરાદો ધરાવતા લોકોએ ચૂંટણી લાભ ખાંટવા તેમજ લોકોની માનસીકતા બદલવા આવો બનાવટી દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીએનએના રિપોર્ટ મુજબ કુઓમિતાંગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ-ઈહે (Hou Yue-hee) એક લાખ ભારતીય શ્રમિકોને તાઈવાન લાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હોવાનો મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, એમ્પ્લૉઈ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઈ રહી હતી. જોકે સૂ મિંગ-ચૂને આ રિપોર્ટને રદીયો આપ્યો છે. હાઉના નિવેદન બાદ સૂ મિંગ-ચૂ

‘GIFT સિટીની જેમ બિહારમાં દારૂ પીવાની છૂટ આપો’ જીતન રામ માંઝીએ નીતિશ સરકારને કરી માંગ

Image
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂ પીવાની છૂટ આપવાની માંગ કરી છે. માંઝીએ કહ્યું કે જેમ ગાંધીનગર GIFT સિટીમાં દારૂબંધી કાયદામાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેવી રીતે બિહારમાં પણ દારૂના નિયમોમાં છૂટ આપવાની જરૂર છે. માંઝીએ કહ્યુ કે મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ગુજરાતના દારૂબંધીનું નવુ મૉડલ લાગુ કરવું જોઇએ, કારણ કે તેનાથી વેપાર અને વિદેશી મુદ્રામાં વધારો થશે. લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ફાયદાકારક બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “બિહારને સતત રાજસ્વનું નુકસાન થઇ રહ્યું છે. દારૂબંધી (2016માં)ને કારણે રાજ્યમાં પ્રવાસનને નુકસાન થયું છે. મે વારંવાર કહ્યું છે કે લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ગરીબો અને મજૂરો સહિત અન્ય લોકો માટે ફાયદાકારક છે.” માંઝીએ કહ્યું, હું આ રીતના નિર્ણય લેવા માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. જો બિહારમાં પણ આમ કરવામાં આવે તો વિદેશી મુદ્રામાં 10 ગણો વધારો થશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ જીતન રામ માંઝીએ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું, “2005થી 2010 સુધી નીતિશ કુમારે દરેક ઘરમાં દારૂ આપ્યુ હતુ અને આજે

Lok Sabha Opinion Polls : 5 રાજ્યોમાં જાણો કયા પક્ષને કેટલી બેઠકો મળશે? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ

Image
Loksabha C Voter Survey : આગામી વર્ષ એપ્રિલ કે મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી થવાની શક્યતાઓ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024એ પૂર્ણ થશે. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષ તનતોડ મહેનત કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર, ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત દાખલ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ પાર્ટીના પ્રમુખ નેતાઓ સાથે વોટ ટકાવારી 10 ટકા વધારવાની દિશામાં કામ કરવા માટે કહ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 37 ટકાથી વધુ અને તેના નેતૃત્વ વાળા NDAને અંદાજિત 45 ટકા વોટ મળ્યા હતા. ત્યારે, શનિવાર (23 ડિસેમ્બર)એ પાર્ટીની બે દિવસીય મંથન બેઠકના સમાપન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને કહ્યું કે, ભાજપનું એવું પ્રદર્શન હોવું જોઈએ કે, વિપક્ષ સ્તબ્ધ થઈ જાય. બીજી તરફ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારે 12 મહાસચિવો અને 12 પ્રદેશ પ્રભારીઓની નિમણૂંક કરી. લોકસભા ચૂંટણીને લઈને ABP ન્યૂઝના C-Voterએ પહેલો ઓપિનિયન પોલ કર્યો છે, જેમા

ઈઝરાયલે યુદ્ધ બાદ પ્રથમવાર ગાઝા પટ્ટીમાં 2 દિવસમાં ગુમાવ્યા સૌથી વધુ સૈનિકો

Image
તેલ અવીવ, તા.24 નવેમ્બર-2023, રવિવાર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા (Gaza) પટ્ટીમાં ભારે ખુંવારી સર્જાઈ છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, શુક્રવારે અને શનિવારે સંઘર્ષમાં 13 ઈઝરાયેલી સૈનિકોના મોત થયા છે. ઓક્ટોબરના અંતે ઈઝરાયેલે જમીન પર હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલી સૈનિકોના મોતનો આ સૌથી વધુ આંકડો છે અને એવા પણ સંકેત છે કે, યુદ્ધને લાંબો સમય વિતવા છતાં હમાસ હજુ સુધી યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીન પર હુમલા શરૂ થયા બાદ ઈઝરાયેલના કુલ 152 સૈનિકોના મોત થયા છે. યુદ્ધમાં 20,000 પેલેસ્ટાઈનીના મોત આતંકી સંગઠન હમાસે 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કરતા 1200થી વધુ યહુદીઓના મોત નીપજાવ્યા હતા, જેના જવાબમાં હમાસને ખતમ કરી નાંખવા ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધમાં 12 સપ્તાહમાં અંદાજે 20,000થી વધુ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા છે, જેમાં 60 ટકાથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાંઓમાં 53 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 19 લાખ લોકો વિસ્થાપિત થયા છે. પેલેસ્ટાઈનમાં નાગરિકોના મોત માટે હમાસ આતંકીઓ જવાબદાર જોકે, પેલેસ્ટાઈન (Palestine)માં નાગરિકોના મોત માટે

તાઈવાનમાં ભૂકંપનો ડબલ એટેક, 6.3 અને 4.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ

Image
Taiwan Earthquake: તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. દક્ષિણ ચીન સાગરમાં આવેલા નાનકડાં ટાપુ તાઈવાનમાં ભૂકંપના બે વખત જોરદાર આંચકા આવ્યા હતા. જેની તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. લોકો વચ્ચે હવે ડરનો માહોલ ફેલાઇ ગયો છે.  લોકોમાં ભયનો માહોલ  આ ભૂકંપના આંચકા એટલા ભયાવહ હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અહેવાલ અનુસાર જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે રવિવારે સવારે તાઈવાનમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હોવાની માહિતી મળી રહી છે. જોકે અત્યાર સુધી કોઈ મોટાપાયે જાનહાનિના અહેવાલ આવ્યા નથી.  બીજો ભૂકંપ 4.6ની તીવ્રતાનો હતો  જ્યારે તાઈવાનના હવામાન વિભાગે કહ્યું કે રવિવારે જ 4.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો હતો. આ આંચકો તાઈવાનના પૂર્વ તટ પર અનુભવાયો હતો. આ વિસ્તારોમાં લોકોની વસતી ઓછી છે. 

કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ હટાવાયો, CM સિદ્ધારમૈયાએ આપ્યો આદેશ

Image
બેંગલુરુ, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર કર્ણાટક (Karnataka)ની કોંગ્રેસ (Congess) સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને કૉલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉની BJP સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે. ‘તમામને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર’ સિદ્ધારમૈયાએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તમામને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે. મેં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. પીએમ મોદીનું ‘સબ કા સાથ સબકા વિકાસ’ સૂત્ર બનાવટી છે. ભાજપ પ્રજા અને સમાજને કપડાં અને જાતિના આધારે વહેંચી રહી છે. રાજ્ય સરકારે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ એવી અટકળો હતી કે, સરકાર રાજ્યમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને સંપૂર્ણ

60 Day CBSE Class 12th Study Plan and Weekly Routine to Get High Score in Finals

CBSE Class 12 Board Exam 60 Day Study Plan: Here, students can find the complete 60 days study plan for the preparation of CBSE Class 12 Board Exam 2024. Check the monthly, weekly plan aligned with the time table and preparation suggestions and tips.

CM બનતાં જ પ્રથમ ચૂંટણી હારી ગયા મોહન યાદવ, ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં મળ્યા 5 મત

Image
ભોપાલ, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર Wrestling Federation of India Election : મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતાં જ પ્રથમ ચૂંટણી હારી ગયા છે. તેઓ ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખની ચૂંટણી લડી રહ્યા હતા. વાસ્તવમાં ભારતીય કુસ્તી સંઘ (WFI) માટે 4 ઉપપ્રમુખની પસંદગી થવાની હતી. મોહન યાદવે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની તારીખ સુધી તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ન હતા. મોહન યાદવને 13 ડિસેમ્બર-2023ના રોજ મુખ્યમંત્રી બનાવાયા. જોકે ત્યાં સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ હાથમાંથી નીકળી ગઈ હતી. મોહન યાદવને મળ્યા માત્ર 5 મત દરમિયાન આજે ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળના અસીત કુમાર સાહા, પંજાબના કરતાર સિંહ, મણિપુરના એન ફોને અને દિલ્હીના જયપ્રકાશ જીતી ગયા છે અને આ ચૂંટણીમાં મોહન યાદવ હારી ગયા છે. તેમને માત્ર 5 મત મળ્યા છે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (Madhya Pradesh CM Mohan Yadav) વર્તમાનમાં મધ્યપ્રદેશ કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખ છે.  અધ્યક્ષ પદની ચૂંટણી અધ્યક્ષ પદની

CAT Score Vs Percentile 2023: How to Calculate Marks?

CAT 2023 Score Vs Percentile: The prospective candidates of CAT 2023 exam must be aware of the scaled score, percentile. In this article we will discuss the difference between CAT score and percentile and the method which is used to calculate these scores.

અમેરિકામાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે ‘કોંગ્રેસનલ કૉકસ’ બનાવવાની જાહેરાત

Image
વોશિંગ્ટન, તા.20 નવેમ્બર-2023, બુધવાર રિપબ્લિકન ધારાસભ્યો પીટ સેશન્સ (Pete Sessions) અને એલિસ સ્ટેફનિકે (Elise Stefanik) હિન્દુ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવા અને અમેરિકન કોંગ્રેસમાં તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે ‘કોંગ્રેસનલ હિન્દુ કોકસ’ (Congressional Hindu Caucus)ની રચના કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, મૂળ 115મી કોંગ્રેસ દરમિયાન સ્થપાયેલ ‘કૉકસ’એ હિન્દુ-અમેરિકી સમુદાય (Hindu-American community) અને નીતિ ઘડવૈયાઓ વચ્ચે સંબંધો વિકસાવવા મુખ્ય ભૂમિકા નિભાવી છે. પીટ સેશંસે કહ્યું કે, ‘કોંગ્રેસનલ કૉકસની શરૂઆત આપણા દેશની રાજધાનીમાં વસતા હિન્દુ-અમેરિકી સમાજના મુદ્દાઓ ઉઠાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. અમે તેમની સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું. સરકાર તેમનો અવાજ સાંભળે તેની ખાતરી કરવા અમે પ્રતિબંધ છીએ. ‘કોંગ્રેસનલ કૉકસ’માં શિખ, જૈન અને બૌદ્ધ ધર્મના સભ્યો સામેલ કરાશે નિવેદનમાં જણાવાયું છે કે, ‘કોંગ્રેસનલ કૉકસ’માં અન્ય ધર્મો જેમ કે શિખ, જૈન અને બૌદ્ધ ધર્મના સભ્યોનો સમાવેશ કરાશે. તેમાં જણાવાયું છે કે, સાંસદ પીટ સેશંસ અને સ્ટેફનિકની અધ્યક્ષતામાં કોંગ્રેસનલ હિ

MP Board Class 12 Biology Model Paper 2024: Download FREE PDF

Class 12 Biology Model Paper MP Board 2024: View and download the latest MPBSE Biology model paper 2024 here.

વિપક્ષ મુક્ત સંસદ : વધુ 49 સાંસદો સાથે કુલ 141 સસ્પેન્ડ, માત્ર 87 બચ્યા

Image
- સંસદના નવા નિયમોનો ભંગ કર્યો, સાંસદોને સસ્પેન્ડ કરવા જરૂરી હતા : કેન્દ્ર - મોદી સરકાર 'ડેમોક્રેસી'નો નાશ કરીને 'નમોક્રેસી' લાવવા માગે છે, વિપક્ષની ગેરહાજરીમાં ચર્ચા વગર જ પ્રજા વિરોધી બિલોને પસાર કરાશે : કોંગ્રેસ - લોકસભામાં રાહુલ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના માત્ર નવ જ સાંસદો બચ્યા, સંસદ બહાર ઉગ્ર વિરોધની ચીમકી નવી દિલ્હી : સંસદમાં શીયાળુ સત્ર ચાલી રહ્યું છે, વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરુપે ઉઠાવ્યો છે. મંગળવારે પણ આ મુદ્દે સંસદના બન્ને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. પરિણામે લોકસભામાંથી વધુ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદોની કુલ સંખ્યા ૧૪૧એ પહોંચી ગઇ છે. ભારતની સંસદના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. ૧૪૧ સાંસદો સસ્પેન્ડ થતા હવે સંસદના બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોની સંખ્યા સાવ ઘટી ગઇ છે. લોકસભામાં કોંગ્રેસના હવે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત માત્ર નવ જ સાંસદો બચ્યા છે.  લોકસભામાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના કુલ ૧૩૮ સાંસદો છે, જેમાંથી

ભારત, પાકિસ્તાન, ચીનમાં વારાફરથી ભૂકંપ, શું ભારતીય વિજ્ઞાનીઓની ભવિષ્યવાણી સાચી પડશે?

Image
નવી દિલ્હી, તા.19 નવેમ્બર-2023, મંગળવાર સોમવારે 24 કલાક ધરતી ધ્રૂજી, જેમાં પાકિસ્તાન (Pakistan), ચીન (China) અને ભારત (India) ત્રણે દેશોમાં આંચકા અનુભવાયા... પાકિસ્તાનમાં બપોરે 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, ત્યારબાદ જંસ્કારમાં પણ ધરતી ધ્રૂજી... અને પછી ચીને 6.2ની તિવ્રતાના આવેલા ભૂકંપ (Earthquake)થી ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. આ ત્રણે ભૂકંપનું કેન્દ્ર હિમાલયના વિસ્તારો હોવાનું કહેવાય છે. શું ભારતીય વિજ્ઞાનીઓની ભવિષ્યવાણી સાચી પડશે ? ત્રણે દેશોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હિમાલય અને તેની આસપાસના વિસ્તાર ભારત, પાકિસ્તાન અને ચીનમાં વારાફરથી ભૂકંપ આવ્યા બાદ વિજ્ઞાનીઓએ હિમાલયને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે. ગઈકાલે 18 ડિસેમ્બરે સવારે પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ લદ્દાખના જંસ્કારમાં સાંજે 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. કિશ્તવાડમાં 4.8ની તીવ્રતાથી બીજીવાર ધરતી ધ્રૂજી... અને પછી ચીનમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો. 24 કલાકમાં ત્રણે દેશોમાં ભૂકંપ આવ્યા. આ ત્રણેય ભૂકંપનું કેન્દ્ર હિમાલય અથવા તેના આસપાસના વિસ્તારો હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે આખા દક્ષિણ

I.N.D.I.A. ગઠબંધનમાં સામે આવ્યો ખટરાગ... મમતાના પ્રસ્તાવથી લાલુ-નીતીશ નારાજ

Image
નવી દિલ્હી, તા.19 નવેમ્બર-2023, મંગળવાર I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક આજે દિલ્હીના અશોક હોટલમાં યોજાઈ હતી, જેમાં વિપક્ષી દળો વચ્ચે ઘણા મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગઠબંધન વચ્ચે રાજ્ય સ્તરે સીટ શેરિંગ થશે. જો આ રીત ઉપયોગી નહીં બને તો અમે આ મામલે પણ નિર્ણય લઈશું. જોકે હાલ એવા અહેવાલો સામે આવ્યા છે કે, મમતા બેનર્જીની પાર્ટી સીટ શેરિંગ મુદ્દે નારાજ થઈ છે. અહેવાલો મુજબ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણી મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ ન કરતા ટીએમસીની નારાજ થઈ છે. ત્યારબાદ ટીએમસી સહિત ગઠબંધનના ઘણા પક્ષોએ સીટ શેરિંગને અંતિમરૂપ આપવા માટે 31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. કોંગ્રેસ 300 બેઠકો પર ચૂંટણી લડે, ટીએમસીનો પ્રસ્તાવ બેઠકમાં ટીએમસીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, જ્યાં ભાજપ સાથે સીધી ટક્કર છે, ત્યાં કોંગ્રેસે લગભગ 300 બેઠકો પર લડવું જોઈએ. બાકી બેઠકો પર કોંગ્રેસે પ્રાદેશિક પાર્ટીઓને સમર્થન આપવું જોઈએ. ટીએમસી, જેડીયુ સહિત ઘણા પક્ષોએ પ્રસ્તાવ મુક્યો છે કે, બેઠક વહેંચણી મુદ્દે 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દે

RDVV Result 2023 OUT: Direct Link to Download Rani Durgavati Vishwavidyalaya UG and PG Result at rdunijbpin.org

RDVV Result 2023 OUT: Rani Durgavati Vishwavidyalaya (RDVV) declared the results for various UG and PG courses like B.A, B.Ed, M.Sc, M.A, B.Com on its official website. Students can get the direct link provided here and the steps to check the result.

Maharashtra Talathi Bharti Result 2023: Release Date, Direct Link to Download Merit List Soon

Maharashtra Talathi Bharti Result 2023: The result of the Talathi Bharti exam can be released soon. According to various media reports, this result can be released on the official website the third week of December. Check here how much merit will go

સંસદમાંથી 92 સાંસદો સસ્પેન્ડ : આ સરકારે રાજીવ ગાંધી સરકારનો તોડ્યો રેકોર્ડ

Image
નવી દિલ્હી, તા.18 નવેમ્બર-2023, સોમવાર સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session)માં અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ 1989માં રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની સરકારમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે મોદી સરકારે (PM Modi Government) રાજીવ ગાંધીનો આ રેકોર્ડ તોડ્યો છે. શિયાળુ સત્રમાં આજે સોમવારે જોરદાર હોબાળો જોવા મળ્યો. હોબાળાના કારણે સંસદના બંને ગૃહોમાંથી 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા. આમાંથી 33 લોકસભાના અને 45 રાજ્યસભાના સાંસદો છે. લોકસભામાંથી જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે, તેમાંથી 30 સાંસદોને આખા સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. બાકીના 3 કે.જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિદને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આ ત્રણેય પર સ્પીકરના પોડિયમ પર ચઢીને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.  મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા હોવાનું સંસદના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આ જ રીતે રાજ્યસભામાંથી 45 સાંસદોને આજે સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 34 સાંસદોને આખા સત્રમાંથી જ્યારે 11 સાંસદોને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આમ અત

Bihar Police SI Cut Off 2023: Category-wise Male and Female Previous Year Cutoff

Bihar Police SI 2023 Cut Off: The Bihar Police Subordinate Services Commission (BPSSC) will declare the Bihar Police SI cut off in a PDF format along with the result. BPSC Police SI cut-off marks are the minimum marks determined to shortlist aspirants for the next stage. Check the Bihar Police SI Previous Year Cut Off here.

Upcoming Government Jobs 2023 LIVE: Employment News (December 16-22), 2023, Notifications, Admit Card, Exam Date, Result and much more

Government Jobs 2023 LIVE: Employment News( December 16-22), 2023 UPSC, SSC, Banks, Defence, Navy, State PSC Jobs and others posted in Employment News. Government Jobs 2023 LIVE provides you the chance to get the details of the Latest Government Jobs updates/Admit Card/Result/Answer Key and others. 

DRDO Recruitment 2023 Notification For 32 Apprenticeship Vacancies, Apply Online

DRDO Recruitment 2023 is out for 32 Vacancies on the official website. Candidates can check the detailed information below which includes the educational qualification, age limit, salary and other important details for the Apprenticeship

લીબિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 61 અપ્રવાસીનાં મોત, મૃતકોમાં બાળક-મહિલાઓ પણ સામેલ

Image
image : Representative  image  Libiya boat accident | લીબિયાના સમુદ્ર કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અપ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. લીબિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (IOM) એ જણાવ્યું કે એક દુઃખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 અપ્રવાસીઓ ડૂબી ગયા હતા.  બોટમાં કેટલા લોકો સવાર હતા?  માહિતી અનુસાર જીવીત બચી ગયેલા લોકોએ કહ્યું કે આ બોટમાં આશરે 86 લોકો સવાર હતા. આ બોટ લીબિયાના જવારા શહેરથી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે લીબિયા જ્યાં 2011માં નાટો સમર્થિત બળવા બાદથી અસ્થિરતા ફેલાઈ છે અને સમુદ્રના માર્ગે યુરોપ પહોંચવા માગતા લોકો અહીંથી જ બોટના માધ્યમથી દરિયામાં મોતની સફર કરવા નીકળી પડે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે માનવ તસ્કરી નેટવર્ક મુખ્યરૂપે સૈન્ય જૂથ દ્વારા ચલાવાય છે જે આ દરિયા કિનારાના ક્ષેત્રો પર નિયંત્રણ ધરાવે છે. 

Bihar Police SI Exam Analysis 2023: Good Attempts and Questions Asked

Bihar Police SI 2023 Exam Analysis:  The Bihar Police Sub-Ordinates Services Commission has begun conducting the Bihar Police SI exam on December 17. Check the detailed Bihar Police SI paper review here to know the difficulty level, types of questions asked and important topics.

માલ્ટાનો 'ફલેગ' ધરાવતી નાગરિક સ્ટીમરને હી-જેક કરવાનો પ્રયત્ન ભારતીય યુદ્ધ જહાજે નિષ્ફળ કર્યો

Image
- એમ.વી. રીયાનના SOS પછી નેવીના વિમાને તેનું સ્થાન શોધી કાઢ્યું પછી યુદ્ધ જહાજે પાસે જઈ 'રીયાન' પર ચઢી ગયેલા ચાંચિયાઓને ખતમ કરી નાખ્યા એડન : રાતા સમુદ્રમાં વિશેષત: ગલ્ફ ઓફ એડન અને સોક્રોટા ટાપુ આસપાસના જળ વિસ્તારમાં માલ્ટાનો ધ્વજ ફરકાવતાં મોટર-વેસલ 'રીયાન' પર ૬ અજ્ઞાાત ચાંચીયાઓ ચઢી ગયા હતા. આ સશસ્ત્ર ચાંચીયાઓએ સ્ટીમર ઉપર રહેલા કેપ્ટન, વાઈસ કેપ્ટન સહિત ૧૮ નાવિકો હતા. તેમને બંધક કર્યા. ભારતીય નૌકાદળનાં યુદ્દ જહાજ અને 'મેરી ટાઈમ' પેટ્રોલનાં વિમાનો  જી.ર્ં.જી. પછી લગભગ તુર્તજ તે જહાજની નજીક પહોંચી ગયા હતા. પ્રાપ્ય માહિતી પ્રમાણે શુક્રવારે મોડી સાંજે ભારતીય નૌકાદળ અને તેની સાથે રહેલાં વિમાનોને આ S.O.S.  (સેવ-અવર-સોલ્સ)નો મેસેજ મળતાં તે નાગરિક સ્ટીમર એન.વી. રીયાન નજીક પહોંચી ગયા હતા અને એમ.વી. રીયાન પર પહોંચી પેલા ચાંચિયાઓને પરાસ્ત કરી દીધા હતા. તેવામાં સ્પેનનું પણ યુદ્ધ જહાજ આવી પહોંચ્યું હતું. સ્પેનનું આ જહાજ યુરોપીયન યુનિયનના 'સોમાલી કાઉન્ટર પાઈરસી ફોર્સ' નીચે કાર્યરત હતું. પરંતુ ત્યાં સુધીમાં તો ભારતીય નૌકાદળનાં જહાજે તે સોમાલી ચાંચીયાઓનો ખેલ પાડી દીધો

દિલ્હીમાં 4.9 ડિગ્રી સે. તાપમાન : શિમલા કરતા પણ વધુ ઠંડી

Image
- તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવનને અસર - શિમલામાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી : કાશ્મીરના લોકોને ઠંડીથી આંશિક રાહત મળી  નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું હતું. ભારતીય હવામાન વિભાગના આકંડા અનુસાર દિલ્હીના સફદરગંજમાં સવારે લઘુતમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે શિમલામાં આજે લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું.  દિલ્હીમાં આજનું તાપમાન સિઝનનું સૌથી ઓછું હતું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હાીમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધવામાં આવે છે. બીજી તરફ તમિલનાડુમાં ભારે વરસાદ પડયો હતો. દિલ્હીમાં લઘુતમ તાપમાન સોમવારે ૬.૫ ડિગ્રી, મંગળવારે ૬.૮ ડિગ્રી, બુધવારે ૭.૪ ડિગ્રી અને ગુરૂવારે ૬.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.  પંજાબના ચંડીગઢમાં આજે લઘુતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જો કે જમ્મુ-કાશ્મીરના લોકોને આજે ઠંડીથી આંશિક રાહત મળી હતી. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ

VIDEO : 351 કરોડ રોકડા મળી આવવા મામલે ધીરજ સાહૂની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'બિઝનેસ મારા પરિવારનો છે'

Image
Dheeraj Sahu On IT Raid : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂએ આવકવેરા વિભાગના દરોડા મામલે કહ્યું કે, જે પૈસા જપ્ત થયા છે, તેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટીના રૂપિયા નથી. તેને કારણ વગર બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા ધીરજ સાહૂએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ પૈસાથી મારે કોઈ લેવા-દેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે અને આ પૈસા તે લોકોના છે. હાલ ઈન્કમ ટેક્સ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે, આ પૈસા ગેરકાયદે છે. તેવામાં આ પૈસા અંગે કંઈપણ કહેવું ઉતાવળ હશે. ધીરજ સાહૂએ કહ્યું કે, દરોડા દરમિયાન જે પણ રૂપિયા મળી આવ્યા છે, તે મારી દારુની કંપનીઓના છે. દારુનો વહિવટ રોકડમાં જ થાય છે. મને નથી ખબર કે લોકો આને કેવી રીતે જુએ છે, પરંતુ હું એ વિશ્વાસ સાથે કહી શકું છું કે, આ પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. ધીરજ સાહૂએ કહ્યું કે, મેં ઝારખંડમાં અનેક વિકાસ કાર્ય કર્યા છે અને હંમેશા ગરીબોની મદદ કરી છે. જે રોકડ મળી આવી છે તે મારી પાક્કી રકમ છે, મારો પરિવાર દાયકાઓથી વધુ સમયથી દારૂનો વેપાર ચલાવી રહ્યો છે. દારૂનો ધંધો રોકડવામાં થાય

BPSC TRE 2 Question Paper 2023 Out for PRT at bpsc.bih.nic.in: Download Bihar Teacher Papers Here

BPSC TRE 2.0 Question Paper 2023: Candidates who appeared in the 14, 10, 9, 8 and 7 Dec exam can check the direct download link for Bihar Teacher Question Papers for SET A B C D for Class 6-8, 9-19, Sangeet Kala and Headmaster Posts.

AAI JE ATC Previous Year Question Paper: PDF Download

AAI JE ATC Previous Year Question Paper: The previous year paper helps in understanding the topics asked, difficulty level and exam pattern. Candidates preparing for AAI Junior Executive Exam can download the PDF.

રામભક્તો માટે ખુશખબર! અમદાવાદથી અયોધ્યા વચ્ચે નોન સ્ટોપ ફલાઈટ, આ તારીખથી ભરશે ઉડાન

Image
Non Stop Flight Ahmedabad to Ayodhya| અયોધ્યામાં રામમંદિર તૈયાર થવાની અણીએ છે ત્યારે રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે તેવી પણ માહિતી છે. આ સૌની વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે.  11 જાન્યુઆરીથી નોન સ્ટોપ ફ્લાઈટ માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.  First flight to Ayodhya Airport 🔴First flight between Delhi & Ayodhya on 6 January. 🔴From 10th January, IndiGo will launch scheduled flights between Delhi & Ayodhya. Daily operations with Airbus A320 aircraft. 🔴From 11 J