GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

- લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે : નાણા પ્રધાન
- 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા ઘટાડેલા દરો અમલમાં આવશે : જો કે કેટલીક કંપનીઓએ અત્યારથી જ ભાવ ઘટાડયા
- 22 રાજ્યોને 50 વર્ષની વ્યાજ મુકત લોન હેઠળ અત્યાર સુધીમાં રૂ.3.6 લાખ કરોડ અપાયા
GST NEWS : જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે.
Comments
Post a Comment