'PM મોદીને અમેરિકાથી ફોન આવ્યો હતો, પાકિસ્તાન મોટો હુમલો કરવાનું છે અને પછી...', એસ. જયશંકરનું મોટું નિવેદન


Operation Sindoor: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પ્રવાસનને નુકસાન પહોંચાડવાનો હતો. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે, ભારતને જો પરમાણુ હુમલાની ધમકી પણ આપવામાં આવે તો પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કાર્યવાહી અટકશે નહીં.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને ફગાવ્યો

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો