અમદાવાદ અને પાલનપુરમાં દસ સ્થળે GSTના દરોડા

અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર

સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અધિકારીઓએ આજે ગુરૂવારે સવારે અમદાવાદ અને પાલનપુરમાં જાણીતા ટુર ઓપરેટર્સને ત્યા્ં દરોડા પાડ્યા હતા અને કરચોરીની તપાસ શરૂ કરી હતી.


આ ટુર ઓપરેટર્સ દ્વારા લાખ્ખોની કરચોરી કરાઇ હોવાની બાતમી પરથી આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ અહેવાલ લખાતો હતો ત્યારે અધિકારીઓ વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા હતા.


(સંદેશો અધૂરો હતો)

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો