Posts

Showing posts from January, 2022

RRC CR Apprentice Recruitment 2022: Apply Online for 2422 Central Railway Vacancies @rrccr.com

RRC CR Apprentice Recruitment 2022 notification has been released by Railway Recruitment Cell, Central Railway on rrccr.com for 2422 vacancies. Check how to apply online for RRC CR Apprentice Recruitment application process, educational qualification, experience, selection criteria and other details here.

CBSE Term 2 Class 12 History Sample Paper (PDF): Check Answers & CBSE Marking Scheme! CBSE Board Exam 2021-22

Check CBSE Term 2 Sample Paper for Class 12 that has been released on the official website of the Board. Check the sample paper's PDF Format and download it with the link shared below. 

CBSE Term 2 Class 12 Biology Sample Paper 2021-22 With Answers & Marking Scheme: Free PDF Download!

CBSE Term 2 Class 12 Sample Papers for Biology, session 2021-22 is available below. Students can download the free PDF copy of the question paper and answers both. Also, check the Marking Scheme below. 

CBSE Class 12 Maths Syllabus 2021-22 (Term 2): CBSE Class 12 Board Exams 2022

Check Term 2 CBSE Class 12 Maths Syllabus 2021-22 & prepare for Term 2 CBSE Board exam 2022. Students can download the syllabus copy here. 

CBSE Term 2 Class 12 Maths Sample Paper 2021-22: Free PDF Of Answers & Marking Scheme| CBSE Board Exam

Central Board of Secondary Education, CBSE has released CBSE Term 2 Class 12 Maths Sample Paper 2021-22. Check questions and download in PDF format. Check difficulty levels with Marking Scheme.

બજેટ 2002: રાષ્ટ્રપતિનું અભિભાષણ, 'નાના ખેડૂતો તરફ સરકારનું ખાસ ધ્યાન, રેકોર્ડ નિકાસ થઈ'

Image
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષનું આ પહેલું સત્ર છે માટે પરંપરાગત રીતે તેની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વીરોને નમન કરીને પોતાના અભિભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, 'હું દેશના એ લાખો સ્વાધીનતા સેનાનીઓને નમન કરૂં છું જેમણે પોતાના કર્તવ્યોને સર્વોચ્ય પ્રાથમિકતા આપી અને ભારતને તેના અધિકાર અપાવ્યા. આઝાદીના આ 75 વર્ષોમાં દેશની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપનારા તમામ મહાનુભવોનું પણ હું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરૂં છું.' રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, 'કોરોનાએ મુશ્કેલીઓ વધારી પરંતુ ભારત આજે સૌથી વધારે વેક્સિનેશન ધરાવતો દેશ છે. કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ અને યુવાનોને પણ રસી અપાઈ રહી છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે માટે 64 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. 8 હજાર કરતાં પણ વધારે જન ઔષધિ કેન્દ્ર છે જેના દ્વારા સસ્તી દવાઓ મળ

UKPSC Exam Calendar 2022 Released @ukpsc.gov.in, Download PDF of Major Exam Schedule Here

UKPSC Exam Calendar 2022 has been released by Uttarakhand Public Service Commission (UKPSC) on its official website for all the major exams conducted in the year 2022. Download PDF here.

કાનપુરમાં મોડી રાત્રે થયો મોટો અકસ્માત, બેકાબુ ઈ-બસે 17 વાહનોને કચડી નાખ્યા, 6 લોકોના મોત

Image
- પુલ ઉતરતા જ ડ્રાઈવરે બસને ઉલ્ટી દિશામાં ચલાવવાનું શરૂ કર્યું હતું અને જે કોઈ પણ વચ્ચે આવ્યુ તેને કચડી નાખીને નીકળી ગયો હતો નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર કાનપુરમાં ગઈ રાતે ટાટમિલ ક્રોસરોડ નજીક બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે ડઝનથી વધારે લોકોને ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને 4ને હૈલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને કચડી નાખ્યા બાદ ભાગવાની કોશિશમાં તે ઈ-બસ ટાટમિલ ક્રોસરોડ પાસે ડંપર સાથે ટકરાઈ હતી પરંતુ ઈ-બસનો ડ્રાઈવર તક જોઈને ત્યાંથી નીકળી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે ઈલેક્ટ્રિક બસ તેજ ગતિથી ઘંટાઘર ક્રોસ રોડથી ટાટમિલ તરફ જઈ રહી હતી. પુલ ઉતરતા જ ડ્રાઈવરે બસને ઉલ્ટી દિશામાં ચલાવવાનું શરૂ કર્યું હતું અને જે કોઈ પણ વચ્ચે આવ્યુ તેને કચડી નાખીને નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જેમાંથી 3ની ઓળખ

BJPના મહિલા નેતાની ગૌશાળામાં ગાયોના મોતઃ કૂવામાંથી મળ્યા 20 મૃતદેહ, અનેક હાડપિંજર મેદાનમાંથી મળ્યા

Image
- રવિવારે સાંજે મિર્ચી બાબા પણ ગૌશાળા પહોંચી ગયા હતા અને તેમણે 500 ગાયોના તડપી-તડપીને મોત થયા હોવાનું જણાવ્યું હતું નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર ભોપાલમાં રવિવારે અનેક ગાયોના મોતને લઈ સનસનાટી મચી ગઈ હતી. બૈરસિયા ખાતે ભાજપના મહિલા નેતા નિર્મલા દેવી શાંડિલ્યની ગૌશાળા ખાતે ગાયોના મોત થયા હતા. ગૌશાળાના કૂવામાંથી રવિવારે 20 ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે 75 કરતાં પણ વધારે ગાયોના મૃતદેહ અને હાડપિંજર મેદાનમાં વિખરાયેલા મળી આવ્યા હતા. રવિવારના આગલા દિવસે પણ ગૌશાળામાં 8 ગાયોના મોત થયા હતા અને આ મામલે કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે.  ગાયોના મૃત્યુની ખબર ફેલાતાં જ ઘટના સ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી અને લોકો ગાયોની સ્થિતિ જોઈને ભડકી ઉઠ્યા હતા. ત્યાર બાદ લોકોએ ગૌશાળાના સંચાલિકા નિર્મલા દેવીની ફરિયાદ કરી હતી અને તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. આ અંગે જાણ થયા બાદ પ્રશાસને તાત્કાલિક આરોપી મહિલા પાસેથી ગૌશાળાનું સંચાલન છીનવીને પોતાના હાથોમાં લઈ લીધું હતું. આ દરમિયાન લોકોનો વિરોધ અને તણાવ વધી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું. જાણવા મળ્

APSC CCE Mains Admit Card 2022 To Release on Feb 14@apsc.nic.in, Check Detail Schedule

Assam Public Service Commission (APSC) has released Combined Competitive Mains Exam 2022 Admit Card update on its official website -apsc.nic.in. Check update here.

કેનેડામાં દેખાવકારોએ સંસદ ઘેરી, પીએમ પરિવાર સાથે ભૂગર્ભમાં

Image
ઓટ્ટાવા, તા.૩૦ કેનેડામાં કોરોના રસી ફરજિયાત કરવા અને લોકડાઉન સહિત કોરોના સંબંધિત નિયંત્રણોના વિરોધમાં પ્રજાનો રોષ ભભૂકી ઉઠયો હતો. કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ૫૦ હજારથી વધુ ટ્રક ચાલકોએ ૨૦ હજારથી વધુ ટ્રકો સાથે સંસદ અને વડાપ્રધાન નિવાસ ઘેરી લીધું હતું. દેખાવકારો હિંસક બનવાની આશંકાએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે છુપાવા માટે ગુપ્ત સ્થળે ભાગવું પડયું હતું. ટ્રકવાળાઓએ દેશમાં કોરોના રસીને ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં શરૂ કરેલું 'ફ્રીડમ કોન્વોય' અભિયાન મોટા દેખાવોમાં ફેરવાઈ ગયું હતું. દેખાવકારોએ પીએમ ટ્રુડો વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં ઓટ્ટાવામાં ટ્રકોની ૭૦ કિ.મી. લાંબો કાફલો ખડક્યો હતો. કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં શનિવારે એકઠા થયેલા ટ્રકવાળાઓએ અમેરિકા સરહદ પાર કરવા માટે રસી ફરજિયાત કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વધુમાં દેશમાં લોકડાઉન અને કોરોના સંબંધિત નિયંત્રણો અંગે પણ લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિવાદાસ્પદ નિવેદન આપતા ટ્રકવાળાઓને 'મહત્વ નહીં ધરાવતા લઘુમતીઓ' ગણાવ્યા હતા. ટ્રુડોએ જણાવ્યું હતું કે ટ્રકવાળા વિજ્ઞાન

નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન 21 ગ્રાન્ડ સ્લેમ જીતીને ઇતિહાસ સર્જ્યો

Image
ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈ મેડવેડેવને હરાવ્યો એપિક ફાઈનલમાં નડાલનો પહેલા બે સેટ હાર્યા પછી પાંચ કલાક 24 મિનિટમાં 2-6, 6-7, 6-4, 6-4, 7-5થી વિજય 15 વર્ષ પછી પહેલા બે સેટમાં હાર્યા પછી બીજી વખત જીત્યો ફેડરર અને યોકોવિચના 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે મેલબોર્ન : સ્પેનના નડાલે આજે ઇતિહાસ સર્જતા એપિક કહી શકાય તેવી ફાઈનલમાં રશિયાના મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. આ તેનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. નડાલ ટેનિસ જગતનો સૌથી વધુ 21 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ખેલાડી બન્યો છે. 35 વર્ષીય નડાલ 15 વર્ષ બાદ પ્રથમ વખત બે સેટ પાછળ રહીને મેચ જીત્યો હતો. અગાઉ વિમ્બલ્ડન 2007ના ચોથા રાઉન્ડમાં યોઝનીને બે સેટથી પાછળ રહીને હરાવ્યો હતો. આ સિદ્ધિ પણ તેણે આ મેચમાં મેળવી તે કમાલ જ કહેવાય. આ ટુર્નામેન્ટ અગાઉ ફેડરર, યોકોવિચ અને નડાલ ત્રણેય 20-20 ગ્રાઉન્ડસ્લેમ ટાઇટલ સાથે બરાબરીએ હતા. નડાલની આ જીત તે રીતે પણ યાદગાર હતી કે પહેલા બે સેટ ગુમાવ્યા ત્યારે તે  એવી રીતે રમતો હતો કે મેડવેડેવ એકતરફી રીતે ત્રણ સેટમાં જ જીતી જશે પણ નડાલે પૂરવાર કર્યું કે શા માટે તે લેજન્

DSE Odisha Teacher 2022: Exam Dates, Selection Process, How to Apply, Eligibility, Salary for 11403 TGT and Other Posts

DSE Odisha Teacher 2022 Registration Ends Tomorrow 31 st January 2022 : Check Vacancies, Eligibility Criteria, Age Limit, Educational Qualification, & How to Apply.

ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે, મુસ્લિમોનો અલ્પસંખ્યકનો દરજ્જો ખતમ થાયઃ પ્રયાગરાજ ધર્મ સંસદમાં પ્રસ્તાવ પાસ

Image
- પ્રયાગરાજ ખાતે પ્રશાસનના દબાણ બાદ ધર્મ સંસદનું નામ બદલીને સંત સંમેલન કરવામાં આવ્યું હતું કારણ કે, પ્રશાસન ધર્મ સંસદ યોજવાની મંજૂરી નહોતું આપી રહ્યું નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર સંગમ નગરી પ્રયાગરાજ સ્થિત બ્રહ્મર્ષિ આશ્રમમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડોની સંખ્યામાં સાધુ-સંતો આ ધર્મ સંસદમાં સામેલ થયા હતા. આ દરમિયાન સાધુ-સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પાસ કર્યો હતો.  તમામ સંતોની ઉપસ્થિતિમાં કહેવામાં આવ્યું હતું કે, દેશની 125 (સવા સો) કરોડ જનતા પોતે જ ઘોષિત કરે કે, ભારત હિંદુ રાષ્ટ્ર છે અને આજથી તેઓ લખવાનું શરૂ કરે ત્યારે જ આ આંદોલનને વિશાળ સ્વરૂપ મળશે. અંતમાં સરકાર સંતો અને સામાન્ય જનતાના દબાણ આગળ ઝુકી જશે કારણ કે, સંત સંમેલનનું લક્ષ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું છે અને ઈસ્લામિક જિહાદ દૂર કરવાનું છે.  હિંદુઓના મઠ મંદિરના અધિગ્રહણ ખતમ કરવાનો પ્રસ્તાવ આ દરમિયાન સંતો દ્વારા ભારતમાં મુસલમાનોનો અલ્પસંખ્યકોનો દરજ્જો સમાપ્ત કરવાની પણ માગણી કરવામાં આવી. તે સિવાય હિંદુઓના મઠ મંદિરનું અધિગ્રહણ સમાપ્ત કરવા સહિત અનેક પ્રસ્તાવ પાસ

'એક હિંદુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી', મો.ક. ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીની ટ્વિટ

Image
- રાહુલ ગાંધીએ 2018માં પોતાના ભાષણમાં એવો આરોપ લગાવ્યો હતો કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ સંઘનો હાથ હતો નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર આખો દેશ આજે તેમને નમન કરી રહ્યો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીને યાદ કરીને એક પોસ્ટ લખી હતી જેમાં હિંદુત્વને લઈ નિશાન સાધ્યું હતું.  રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'એક હિંદુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. બધા હિંદુત્વવાદીઓને લાગે છે કે, ગાંધી નથી રહ્યા. જ્યાં સત્ય છે, ત્યાં આજે પણ બાપુ જીવીત છે! #GandhiForever' રાહુલ ગાંધીએ ગાંધીના હત્યારા ગોડસેને હિંદુત્વવાદી ગણાવ્યા હતા અને ગોડસેની સાથે ભાજપ, આરએસએસના લોકોને પણ હિંદુત્વવાદી કહ્યા હતા. રાહુલના કહેવા પ્રમાણે હિંદુ અને હિંદુત્વવાદીમાં તફાવત છે. તેઓ પોતાની જાતને હિંદુ ગણાવે છે અને ભાજપ સાથે સંકળાયેલા લોકોને હિંદુત્વવાદી.  ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકરે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો એક કેસ દાખલ કર્યો છે તેની સુનાવણી 5મી ફેબ્રુઆરીથી

ભારતે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સોદામાં પેગાસસ ખરીદ્યું હતું

Image
ન્યૂયોર્ક, તા.૨૯ દુનિયાભરમાં અંદાજે ૫૦,૦૦૦ લોકોની કથિત ગેરકાયદે જાસૂસી કરવાના વિવાદમાં સપડાયેલું પેગાસસ સોફ્ટવેર ભારતે ઈઝરાયેલ પાસેથી વર્ષ ૨૦૧૭માં બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે ખરીદ્યું હોવાનો અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરાયો છે. અમેરિકન અખબારના આ દાવાથી ભારતમાં હોબાળો સર્જાયો છે. આ અખબારી અહેવાલના પગલે ભારતમાં કેન્દ્ર સરકારે જ વિપક્ષ અને પત્રકારો સહિત સેંકડો લોકોની જાસૂસી કરાવી હોવાના આક્ષેપોને બળ મળ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પેગાસસ જાસૂસી સોફ્ટવેર ભારત અને ઈઝરાયેલ વચ્ચે વર્ષ ૨૦૧૭માં થયેલા આંદાજે બે અબજ અમેરિકન ડોલરના એડવાન્સ્ડ હથિયારો અને ગુપ્તચર ઉપકરણોની ડીલના કેન્દ્રમાં હતું. આ રિપોર્ટમાં જુલાઈ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસનો પણ ઉલ્લેખ કરાયો છે. આ પ્રવાસ સાથે ઈઝરાયેલનો પ્રવાસ કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગયા વર્ષે ભારત સહિત દુનિયાભરમાં નેતાઓ, કલાકારો, માનવાધિકાર કાર્યકરો અને રાષ્ટ્રાધ્યક્ષોના કથિત જાસૂસી કેસમાં ઈઝરાયેલના સોફ્ટવેર પેગાસસનું નામ સામે આવ્યું હતું. પ્રોજેક્ટ પેગાસસ નામના એક

દેશમાં કેસ ભલે ઘટવા લાગ્યા હોય, પરંતુ કોરોના હજુ સાવ ગયો નથી : WHO

Image
ભારત સ્થિત ડબલ્યુએચઓના અધિકારીની સાવધાન રહેવાની ભલામણ ઓમિક્રોન જેવા નવા વેરિઅન્ટનો ખતરો મંડરાતો હોવાથી તમામને વેક્સિનનો બૂસ્ટર ડોઝ મળે તે જરૂરી નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં દક્ષિણ પૂર્વ એશિયાનાં રીજીયોનલ ડીરેકટર પૂનમ ક્ષેત્રપાલ સિંઘે ચેતવણી આપતા કહ્યું હતું કે કેસ ભલે ઘટી રહ્યાં હોય, પરંતુ કોરોના સાવ ગયો નથી. હજુ પણ મહામારી ચાલી રહી છે અને તમામને બૂસ્ટર ડોઝ મળે તે જરૂરી છે. ઓમિક્રોન જેવો વેરિઅન્ટ ગમે ત્યારે ફરીથી ત્રાટકી શકે છે. ડબલ્યુએચઓના અધિકારીએ કહ્યું હતું કે એકેય દેશ કોરોનામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી. ભલે કેસ ઘટતા જતા હોય, પરંતુ ઓમિક્રોન જેવા વાયરસનો ખતરો તો તમામ દેશો પર મંડરાઈ રહ્યો છે. તેની સામે વિેશષ કાળજી રાખવી જરૂરી છે. તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવા જોઈએ. ઓમિક્રોન એટલો ખતરનાક નિવડયો નથી તેની પાછળ વેક્સિનેશને બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જો વેક્સિનેશન થતું રહેશે તો ઓમિક્રોન જેવા નવા વેરિઅન્ટ સામે બચાવ થશે. ભારત અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે દૈનિક સ્તરે જોતાં કોવિદ-19 કેસો સંદર્ભે હજીપણ તે જોખમમાંથી બહાર આવ્યો નથી. આથી તેણે આ વાયરસનો પ્રસાર વધે નહીં તેન

SSC Selection Post 9 Admit Card 2022 for KKR, ER, SR, ER, WR, MPR, NWR, CR, NER Out, Check Application Link Here

Staff Selection Commission or SSC has released the admit card for Selection Post Phase 9 Post on regional websites. Check Application Status Links and Other Details.

Indian Army JAG 29 Course Recruitment 2022: Registeration Link is Available @joinindianarmy.nic.in

Indian Army has started the online registration process for enrolment of Short Service Commission (NT) JAG (for Judge Advocate General Branch) Entry Scheme 29th Course on joinindianarmy.nic.in. Check Important Dates, Vacancy, Salary, Qualification and Other Details.

IOCL Apprentice Recruitment 2022: 1196 Vacancies Across India, Apply @iocl.com

Indian Oil Corporation Limited or IOCL is hiring 1196 Trade Apprentice and Technician Apprentice across India under the Marketing Division in Northern and Western Regions. Details Here.

CBSE Class 10 Science Term 2 Syllabus 2021-22 (PDF) with Important Resources

CBSE Class 10th Science Syllabus for Term 2 of Academic Session 2021-2022 is available here. Download the reduced syllabus and study for term 2 according to the course structure mentioned in the syllabus.

ટેલિકોમ કંપનીઓ 28ને બદલે 30 દિવસના પ્રીપેડ રિચાર્જ પ્લાન આપે : ટ્રાઇનો આદેશ

Image
28 દિવસની બચતથી જીઓને 6300 કરોડ, ભારતી એરટેલને 5400 કરોડ, વોડાફોન આઇડિયાને 2800 કરોડની કમાણી   નોટિફિકેશન જારી થયાના 60 દિવસમાં ટેલિકોમ કંપનીઓને ટ્રાઇના નવા આદેશનો અમલ કરવો પડશે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)એ ગ્રાહકોન ા હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ટ્રાઇએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ(૬૬મું સંશોધન) આદેશ જારી કર્યો છે. જે મુજબ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર(ટીએસપી)ને ૨૮દિવસને બદલે ૩૦ દિવસની માન્યતાવાળા રિચાર્જ પ્લાન પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓને ટ્રાઇના નવા આદેશ હેઠળ ૩૦ દિવસની માન્યતાવાળા પ્લાન નોટિફિકેશન જારી થયાના ૬૦ દિવસની અંદર રજૂ કરવાના રહેશે. ટ્રાઇના નવા આદેશ અનુસાર દરેક ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રજૂ કરવાનું રહેશે. જેની વેલિડિટી ૨૮ દિવસને બદલે પૂરા ૩૦ દિવસની હોય. આ પ્લાનને જો ગ્રાહક ફરીથી રિચાર્જ કરવા માગે તો તે વર્તમાન પ્લાનની તારીખથી જ કરાવી શકે તેવી જોગવાઇ હોવી જોઇએ. આ અગાઉ ગ્રાહકોેએ ફરિયાદ દાખલ કરી હતી કે ટેલિકોમ કંપનીઓ સમગ્ર મહિનાનું રિચાર્જ આપતી નથી. ટેલિકોમ કંપનીઓ એક મહિનામાં ૩૦ દિવસની જગ્

Term 2 CBSE 10th & 12th Board Exam 2022: Tips & Important Resources For Preparation!

Term 2 CBSE 10th & 12th board exams 2022 are expected to be conducted in the month of March 2022. Check tips & important resources for the preparation of upcoming Term 2 CBSE 10th & 12th board exams 2022.

NCERT Book for Class 7| Science (PDF Download): Hindi & English

Check and download NCERT books for 7th Science (2021-22) in Hindi & English and prepare for CBSE 7th Science exam session 2020-21.

Term 2 – CBSE Class 12 Chemistry Syllabus 2021-22: Download PDF Now

CBSE Class 12 Chemistry Syllabus 2021-22 (PDF) Term 2 is available here for download in PDF format. Check and download below. 

ક્રૂડ 90 ડોલરની સપાટી કૂદાવી સાત વર્ષની ટોચે

Image
પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીની આરબ દેશો સાથે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા વાટાઘાટો હવે 100 ડોલર પર નક્રૂડ 90 ડોલરની સપાટી કૂદાવી સાત વર્ષની ટોચેજર : અમેરિકાએ પોતાના જથ્થામાંથી 135 લાખ બેરલ ક્રૂડ બજારમાં ઠાલવ્યું : યુક્રેન પ્રશ્ને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ, અબુધાબી પર થયેલા હુમલાની ક્રૂડના ભાવ પર અસર વર્તાઈ મુંબઈ : ક્રૂડતેલના ભાવમાં આજે ઉંચા ભાવની તેજી આગળ વધતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી બેરલદીઠ 90 ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ક્રૂડતેલ બજાર ઉંચકાઈ સાત વર્ષની નવી ટોચે પહોંચી છે. યુક્રેન પ્રશ્ને રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધતાં તથા ઈરાનના અમુક ત્રાસવાદી જૂથો આબુધાબી તરફ હુમલાઓ કરતા થતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પર તેજીની અસર દેખાઈ હતી. જોકે ભાવ ઉછળતાં અમેરિકાની સરકારે પોતાની હસ્તક રહેલા જથ્થામાંથી આશરે 130થી 135 લાખ બેરલસ ક્રૂડતેલ બજારમાં ઠાલવવા નિર્ણય કર્યાના નિર્દેશો વહેતા થતાં ક્રૂડતેલના ઉંચા મથાળે ઉછાળાને અનુસરવા સાવચેતીનો સૂર પણ આજે વિશ્વબજારમાં જોવા મળ્યો હતો. દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના બે દિવસમાં 86.29 ડોલરથી વધી આજે 90.50 ડોલર સાંજે

રેલવે ભરતી મુદ્દે બિહારમાં ધમાલ : વિદ્યાર્થીઓએ ટ્રેન સળગાવી

Image
અંધાધૂંધ લાઠીચાર્જ કરવા બદલ છ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ વિદ્યાર્થીઓ પકોડા તળીને રોજગારી મેળવે તેવી નીતિ સરકારે બદલવી પડશે, નહીંતર આવા બનાવો વારંવાર બનશે : માયાવતી રેલવેની ભરતી મુદ્દે વિદ્યાર્થીઓએ પ્રદર્શનો કર્યા હતા. એ દરમિયાન બિહારના કરિમગંજ પાસે ઉભી રહેલી ટ્રેનમાં આગ ચાંપી દીધી હતી. એ ટ્રેનના છ ડબ્બા બળીને ખાક થઈ ગયા હતા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. રેલવેની ભરતી મુદ્દે હજારો વિદ્યાર્થીઓ એકઠા થઈને પ્રદર્શન કરી રહ્યા હતા એ વખતે ઉશ્કેરાટમાં આ ઘટના બની હતી. આ વિદ્યાર્થીઓની માગણીના સમર્થનમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ દિલ્હીના રેલવે મંત્રાલયના કાર્યલય સામે પ્રદર્શનો કર્યા હતા. ઈન્ટેલિજન્સ અહેવાલમાં દાવો થયો હતો કે રેલવેની ભરતીને લઈને જે પ્રદર્શનો થઈ રહ્યા છે એમાં એનએસયુઆઈનો હાથ છે. રેલવેની ભરતીના મુદ્દે બિહાર અને યુપીમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનો શરૃ કર્યા હતા. એ વિરોધ પ્રદર્શનો દરમિયાન બિહારમાં એક ટ્રેનને આગ લગાડી દેવામાં આવી હતી. હજારો વિદ્યાર્થીઓએ એકઠા થઈને પ્રદર્શનો શરૃ કર્યા હતા અને એ વખતે ઉશ્કેરાઈને વિદ્યાર્થીઓએ છ ડબ્બામાં આગ ચાંપી દીધ

'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે'- શ્વેતા તિવારીના નિવેદન મુદ્દે વિવાદ

Image
- મધ્ય પ્રદેશા ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદિત નિવેદનનું સંજ્ઞાન લીધું નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ભગવાનને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. શ્વેતા તિવારી હાલ ભોપાલમાં છે. તે ફેશન સાથે સંકળાયેલી વેબ સીરિઝના એનાઉન્સમેન્ટ માટે સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન ટીમ સાથે ભોપાલ પહોંચી હતી. આ સીરિઝના પ્રમોશન દરમિયાન શ્વેતા એવું કશું બોલી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો છે.  શ્વેતાનું વિવાદિત નિવેદન પ્રમોશન દરમિયાન સ્ટેજ પર એક ડિસ્કશન કાર્યક્રમમાં મજાક કરતી વખતે શ્વેતા તિવારીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. વિવાદિત નિવેદનમાં શ્વેતાએ કહ્યું હતું કે,- 'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.' શ્વેતાના આ નિવેદન બાદ હોબાળો મચી રહ્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  Actress Shweta Tiwari made a controversial statement on God.. It happens in the press conference of #ShowStopper Webseries.. #ShwetaTiwari @rohitroy500 @DiganganaS #ControversialStatement #Trending #TrendingNow #ottplatform pic.twitter.c

રાહુલ ગાંધીએ કરી ટ્વિટર પર ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ, કંપનીએ આપ્યો આવો જવાબ

Image
- તમારા પર આ સુનિશ્ચિત કરવાની મોટી જવાબદારી છે કે, ભારતમાં સત્તાવાદના વિકાસમાં ટ્વિટર સક્રિયરૂપે મદદ ન કરેઃ રાહુલ ગાંધી નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત મહિને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખીને અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવાનો આરોપ લગાવ્યો હતો. ગત 27 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવામાં ટ્વિટરની અજાણતામાં જ મિલીભગત રહી છે.  ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ રાહુલ ગાંધીએ પત્રની સાથે એક એનાલિટિકલ રિપોર્ટ પણ મોકલ્યો હતો. તેમાં તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટના ડેટાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસી નેતા શશિ થરૂરના એકાઉન્ટનું વિશ્લેષણ દર્શાવ્યું હતું.  રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વર્ષ 2021ના પહેલા 7 મહિનામાં તેમના એકાઉન્ટ પર દર મહિને સરેરાશ 4 લાખ ફોલોઅર્સ વધ્યા પરંતુ ઓગષ્ટમાં 8 દિવસના સસ્પેન્શન બાદ આ ગ્રોથ અચાનક અટકી ગયો. જોકે આ સમયગાળા દરમિયાન અન્ય રાજનેતાઓના ફોલોઅર્સની સંખ્યા જળવાઈ રહી.  ટ્વિટરનો જવાબ રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્ય

શું દેશમાં કોરોના ઘટવા લાગ્યો છે, સતત ત્રીજા દિવસે નવા કેસો કરતાં રિકવરી વધારે, 3 લાખ લોકોએ વાયરસને હરાવ્યો

Image
- છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા, દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર ભારતમાં ત્રીજી લહેર ઓછી થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.86 લાખથી વધારે કેસ નોંધાયા જરૂર છે પરંતુ રિકવરી રેટ તેનાથી વધારે છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ લોકોએ કોરોના મહામારીને હરાવી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં હવે એક્ટિવ કેસ લગભગ 22 લાખની નજીક છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ સ્વસ્થ થયા છે. એની સાથે જ અત્યાર સુધીમાં રિકવર થનારા લોકોની કુલ સંખ્યા 3,76,77,328 થઈ ચુકી છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 93.33% છે. છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના 4,969 નવા કેસ, 34 દર્દીઓના મૃત્યુ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (કોવિડ-19) 4,969 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 34 દર્દીઓના મૃત્યુ થયા છે એની સાથે જ મૃતકોની સંખ્યા વધીને 20,445 થઈ ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં 6

ફિલ્મ મેકરની ફરિયાદના આધારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિરૂદ્ધ FIR, જાણો સમગ્ર કેસ

Image
- સુનીલ દર્શને કરેલા દાવા પ્રમાણે મંજૂરી વગર જ આ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની ફિલ્મને ગેરકાયદેસર રીતે અપલોડ કરીને મોટી રકમની કમાણી કરવામાં આવી  નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર એક બોલિવુડ ફિલ્મના યુટ્યુબ પર કથિત કોપીરાઈટ ઉલ્લંઘન મામલે દિગ્ગજ ટેક કંપની ગૂગલ, તેના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના 5 અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. અદાલતના આદેશ પર કથિત કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે.  ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સુનીલ દર્શનના કહેવા પ્રમાણે તેમણે તેમની ફિલ્મ 'એક હસીના થી, એક દીવાના થા'ના રાઈટ્સ કોઈને પણ નહોતા આપ્યા અને તેને યુટ્યુબ પર રીલિઝ પણ નહોતી કરી. જોકે આ ફિલ્મ યુટ્યુબ પર છે અને તેના પર લાખો વ્યૂઝ છે.  સુનીલ દર્શને કરેલા દાવા પ્રમાણે મંજૂરી વગર જ આ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની ફિલ્મને ગેરકાયદેસર રીતે અપલોડ કરીને મોટી રકમની કમાણી કરવામાં આવી છે.  દર્શને જણાવ્યું કે, 'મેં સુંદર પિચાઈને આ માટે જવાબદાર ઠેરવ્યા છે કારણ કે, તેઓ ગૂગલની આગેવાની કરે છે. મેં મારી ફિલ્મ એક હસીના થી, એક દીવાના થાના 1 બિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ ટ્

ઉત્તરાખંડઃ કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢ્યા, જોડાઈ શકે છે ભાજપમાં

Image
- કોંગ્રેસમાં ટિકિટોમાં ફેરફારને લઈ પાર્ટીમાં પરિવારવાદની વાત પણ ઉઠવા લાગી  નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી બાદ અનેક બેઠકો પર સતત બગાવતી તેવર સામે આવી રહ્યા છે. અસંતોષના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. તેના અનુસંધાને ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને પાર્ટીવિરોધી ગતિવિધિઓના કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આજે ભાજપમાં જોડાઈ શકે છે. તેમનો ભાજપ સાથેનો ઘરોબો વધી રહ્યો હોવાના સમાચારો વચ્ચે પાર્ટીએ તેમને તમામ પદો પરથી દૂર કરી દીધા હતા. જોકે ઉપાધ્યાયે તેમના અંગેની ચર્ચાઓ અંગે સ્પષ્ટીકરણ મોકલ્યું હતું પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.  આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયા બાદ ગઢવાલથી કુમાઉં સુધી વિભિન્ન બેઠકો પર કાર્યકરોમાં રોષ છે. ત્યાર બાદ મોડી રાતે યાદીમાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈંને લેંસડાઉનથી ટિકિટ આપવાને લઈ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ બુધવારે બપોરના સમયે કોંગ્રેસ ભવન ખાતે પ્રદર્શન કર્યું હતું. મોડી

ઝારખંડઃ નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, દિલ્હી-હાવડા રૂટ પર ટ્રેનોની અવર-જવર ઠપ્પ

Image
- રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર ઝારખંડમાં નક્સલીઓએ ગિરિડીહ પાસે બુધવાર-ગુરૂવાર વચ્ચેની રાત્રિ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાડી દીધો હતો. આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-ગયા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે.  પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના કહેવા પ્રમાણે પેટ્રોલમેન ગૌરવ રાજ અને રોહિત કુમાર સિંહે ચિચાકીના સ્ટેશન માસ્તરને જણાવ્યું હતું કે, રાત્રે 00:34 કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. આ અંગેની સૂચના બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગના ગોમો-ગયા (જીસી) રેલવે ખંડ પર સુરક્ષાના કારણોસર પરિચાલન રોકી દેવામાં આવ્યું છે.  રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા. 

પ્રજાસત્તાક દિનઃ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત, Mi-17V5 હેલિકોપ્ટર્સે કરી પુષ્પ વર્ષા

Image
- ભારતીય વાયુસેનાની ઝાંકીમાં 'ભવિષ્ય માટે ભારતીય વાયુસેનાનું પરિવર્તન' વિષયને પ્રદર્શિત કર્યો નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર દેશ આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ રાજપથ પહોંચી ગયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તેમનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત થઈ હતી.  ગણતંત્ર દિવસ પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં 155 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને રાજપથ પર પુષ્પ વરસાવ્યા હતા.  ત્યાર બાદ પરેડમાં સૌથી આગળ હોર્સ કૈવેલરી 61ની પહેલી ટુકડી રહી હતી. તે વિશ્વમાં એકમાત્ર સેવારત સક્રિય હોર્સ કૈવેલરી રેજિમેન્ટ છે.  રાજપથ ખાતે ગણતંત્ર દિવસ પરેડના અવસર પર શૌર્ય પ્રદર્શન ચાલી રહ્યું છે. પરેડમાં સેન્ચુરિયન ટેન્ક, પીટી-76, એમબીટી અર્જુન એમકે-આઈ ટેન્કોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.  પરેડમાં શીખ લાઈટ ઈન્ફૈંટ્રી સ્ક્વોડે ભાગ લીધો હતો. સેના પ્ર

PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી, ઉત્તરાખંડની ટોપીમાં જોવા મળ્યા PM

Image
- PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા આશરે 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર આજે 26મી જાન્યુઆરી નિમિત્તે દેશ પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1950માં આ દિવસના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચી ગયા હતા અને તેમણે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા આશરે 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં સાઈન કરી હતી અને ત્યાંથી રાજપથ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી બાદ પરેડની શરૂઆત થઈ હતી.  PM મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરાખંડની ટોપી પહેરી છે. તેના પર બ્રહ્મકમળનું ફૂલ બનેલું છે. તે ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. વડાપ્રધાન મોદી જ્યારે કેદારનાથ ખાતે પૂજા કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે આ ફૂલ જ ચઢાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ મણિપુરનો ગમછો પણ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે,

પ્રજાસત્તાક દિવસઃ 10 વાગીને 18 મિનિટે ગણતંત્ર બન્યું હતું ભારત, પહેલી પરેડમાં સામેલ હતા 3000 જવાન, 100 વિમાન

Image
- 2001ના વર્ષની પરેડમાં 145 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો જ્યારે 2014ના વર્ષની પરેડમાં 320 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર 26મી જાન્યુઆરી, 1950ની સવારે 10 વાગીને 18 મિનિટે ભારત ગણતંત્ર બન્યું હતું. ત્યાર બાદ 6 મિનિટ પછી એટલે કે, 10:24 કલાકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. તે સમયના ચીફ જસ્ટિસ હીરાલાલ કનિયાએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું.  આજથી 72 વર્ષ પહેલા આજના જ દિવસે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા 1935ના બદલે ભારતનું બંધારણ લાગુ થયું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ 26 નવેમ્બર, 1949ના રોજ પૂર્ણ થઈ ગયું હતું અને બંધારણ સભાએ તેને મંજૂર પણ કરી દીધું હતું. પરંતુ એવું કહેવાય છે કે, 26 જાન્યુઆરી, 1930ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો નારો આપ્યો હતો માટે 2 મહિના સુધી રાહ જોઈને 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના અંતિમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતીય ગણતંત્રની ઘોષણા કરી હતી.  આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે

ITBPના જવાનોએ 15,000 ફૂટની ઉંચાઈએ ઉજવ્યો ગણતંત્ર દિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Image
- ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર ગણતંત્ર દિવસ નિમિત્તે રાજપથ ખાતે આયોજિત પરેડમાં દેશના વિભિન્ન રાજ્યોની ઝાંકીઓ નીકળતી હોય છે. આ વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ખાસ રહેશે. કારણ કે, આ વખતે ગણતંત્ર દિવસ પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલી વખત જોવા મળશે અને કેટલીક પરંપરાઓમાં ફેરફાર દેખાશે.  આ ખાસ પ્રસંગે દિલ્હીમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ આ વર્ષે આઝાદીના 75 વર્ષ પણ પૂરા કરી રહ્યો છે માટે તેની 'આઝાદીના અમૃત મહોત્સવ' તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.  લદ્દાખ ખાતે ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના હિમવીર જવાનોએ 15,000 ફૂટની ઉંચાઈએ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતનો 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો.  આ વર્ષે 73મા ગણતંત્ર દિવસ સમારંભમાં 15 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ નહીં મળે. પરેડ જોવા આવનારા લોકો માટે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તે અનિવાર્ય છે. તે ઉપરાંત કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડશે. 

મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં ભારતીયો મોખરે

સ્વામી સચ્ચિદાનંદ પદ્મ ભૂષણ, ખલીલ ધનતેજવી, સવજી ધોળકિયાને પદ્મશ્રી

Image
નવી દિલ્હી, તા.૨૫ દેશમાં ૭૩મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતી સંત સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ જ્યારે સાહિત્ય અને શિક્ષણમાં ખલીલ ધનતેજવી (મરણોત્તર), સામાજિક કાર્યમાં સવજીભાઈ ધોળકિયા, ગામિત રમિલાબેન રાયસિંગભાઈ, મેડિસિનના ક્ષેત્રમાં ડૉ. લતા દેસાઈ, વિજ્ઞાાન અને એન્જિનિયરિંગમાં જયંતકુમાર મંગનલાલ વ્યાસ સહિત પાંચને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત દિવંગત જનરલ બિપિન રાવત અને ભાજપના નેતા કલ્યાણસિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. આ સાથે કુલ ૧૨૮ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રોમાં અસાધરણ યોગદાન આપીને દેશનું ગૌરવ વધારનારા લોકોની પ્રત્યેક વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ માટે પસંદગી કરે છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨ માટે ૧૨૮ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે, જેમાં ૧૩ લોકોને મરણોત્તર પદ્મ એવોર્ડ અપાશે. આ વર્ષે પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન માટે કોઈની પણ પસંદગી કરાઈ નથી. સરકારે જાહેર કરેલા પદ્મ એવોર્ડમા

ESIC UDC 2022 Exam Dates Announced: Check Section-wise Syllabus & Latest Exam Pattern for Prelims, Mains & Computer Skills

ESIC UDC 2022 Exam Dates Announced. Interested candidates can check the Section-wise Syllabus & Latest Exam Pattern for ESIC UDC 2022 Prelims, Mains & Computer Skills Test.

ESIC UDC 2022 Exam Dates Announced: Check Detailed Eligibility Criteria for 1769 Upper Division Clerk vacancies

ESIC UDC 2022 Exam Dates Announced. Check detailed Eligibility Criteria, Vacancies, and PayScale for 1769 Upper Division Clerk posts on regular basis by Direct Recruitment in ESIC.

ESIC UDC 2022 Exam Dates Announced: Check Job Profile, PayScale, Perks & Promotion for 1769 Upper Division Clerk vacancies

ESIC UDC 2022 Exam Dates Announced. Check Job Profile, PayScale, Perks & Promotion for 1769 Upper Division Clerk vacancies on regular basis by Direct Recruitment in ESIC.

ગરીબોને પડ્યો કોરોનાનો સૌથી વધુ ફટકો, કમાણીમાં 53%નો ઘટાડો, ધનિકો બન્યા વધુ ધનિક

Image
- સૌથી ધનવાન 20 ટકા લોકોની આવક 1995માં કુલ ઘરેલુ આવકના 50.2 ટકા હતી, 2021માં તેમનો હિસ્સો વધીને 56.3 ટકા થઈ ગયો નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2022, સોમવાર કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ વર્ગ પર સૌથી વધારે અસર પડી છે. આંકડાઓ પ્રમાણે તેમની આવકમાં 53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ધનિકોની કમાણીમાં સતત વૃદ્ધિ થઈ છે.  આર્થિક ઉદારીકરણ બાદથી સૌથી ગરીબ 20 ટકા ભારતીય પરિવારોની વાર્ષિક આવક 1995 બાદ સતત વધી રહી હતી પરંતુ કોરોના દરમિયાન એટલે કે, વર્ષ 2020-21માં 2015-16ની સરખામણીએ તેમાં 53 ટકાનો ઘટાડો થયો છે. આ 5 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી ધનવાન 20 ટકા લોકોની વાર્ષિક ઘરેલુ આવકમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે.  મુંબઈ સ્થિત થિન્ક ટેન્ક, પીપલ્સ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી (PRICE)ના ICE360 સર્વે 2021માં આ વાત સામે આવી છે. આ સર્વે એપ્રિલ અને ઓક્ટોબર 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં 2 લાખ ઘરો અને બીજા તબક્કામાં 42,000 ઘરોને તેમાં કવર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 100 જિલ્લાઓના 120 કસબાઓ અને 800 ગામડાઓમાંથી મળેલા આંકડાઓ પર આધારીત છે.  આ

JKPSC Mains Admit Card 2022 Released for Prosecuting Officer Post @jkpsc.nic.in, Check Process to Download

Jammu & Kashmir Public Service Commission (JKPSC) has released the mains admit card for the Prosecuting Officer post on its official website  - jkpsc.nic.in. Check process to download here.

દિલ્હીમાં જાન્યુ.માં વરસાદે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો, ઠંડીથી ૧૦૬નાં મોત

Image
નવી દિલ્હી, તા.૨૩ ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છ જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઠંડા પવનની ત્રેખડે સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. જાન્યુઆરીમાં ઠંડીમાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૮૮ મીમી વરસાદ પડયો છે, જેણે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અગાઉ ૧૯૯૫ અને ૧૯૮૯માં જાન્યુઆરી મહિનામાં આવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોને હજુ કેટલાક દિવસ ઠંડીથી રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લોકોએ હાલ ઠંડી અને ધુમ્મસના બેવડા મારનો સામનો કરવો પડશે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૨માં એટલો વરસાદ પડયો છે કે ૧૨૨ વર્ષનો વિક્રમ તૂટી ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ૮૮ મીમી વરસાદ પડયો છે, જે વર્ષ ૧૯૦૧ પછી હવામાન અંગેના ડેટાબેઝ મુજબ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ પહેલા ૧૯૯૫ અને ૧૯૮૯માં જાન્યુઆરીમાં આટલો વરસાદ નોંધાયો હતો. વર્ષ ૧૯૯૫માં જાન્યુઆરીમાં ૬૯ મીમી વરસાદ થયો હતો જ્યારે ૧

દેશને ભૂતકાળની ભુલોને સુધારતા કોઇ નહીં રોકી શકે : મોદી

Image
મોદીએ ઇન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝના હોલોગ્રામ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું 28 ફૂટ ઉંચા હોલોગ્રામ સ્ટેચ્યૂના સ્થાને બાદમાં ગ્રેનાઇટની પ્રતિમા સ્થાપિત કરાશે જે હાલ તૈયાર થઇ રહી છે માત્ર સ્ટેચ્યૂ પુરતું સન્માન નથી, નેતાજીના મૂલ્યોને પણ જીવવા પડશે, તેમના મૃત્યુનું રહસ્ય હજુ નથી ઉકેલાયું : નેતાજીનો પરિવાર 2019થી 2022ના નેતાજી એવોર્ડ અપાયા, જાપાનના પૂર્વ વડાપ્રધાન શીંઝો આબેને પણ સન્માનિત કરાયા નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી સ્થિત ઇંડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના હોલોગ્રામ સ્ટેચ્યૂનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ 2019થી 2022 માટે સુભાષ ચંદ્ર બોઝ એવોર્ડનું પણ વિતરણ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે ભારત માંના વીર સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મીં જન્મજયંતીએ પુરા દેશ વતી તેમને કોટિ કોટિ નમન કરૂં છું. આ ઐતિહાસિક દિવસ છે, જે સ્થળે આપણે એકઠા થયા તે પણ ઐતિહાસિક છે. મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે દેશને ભૂતકાળની ભુલોને સુધારતા કોઇ નહીં રોકી શકે.     મોદીએ કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે અંગ્રેજોને કહ્યું હતું કે હું આઝાદીની ભીખ નહીં લઉ પણ હું આઝાદી પ્રા

UPTET 2022 Exam 23rd Jan Live Updates from Test Centres: Check Paper-1 Analysis, Difficulty Level & Good Attempts

UPTET 2022 Exam 23rd Jan Live Updates from Test Centres: Uttar Pradesh Basic Education Board (UPBEB) is conducting UPTET 2021 Exam today. Check Paper-1 & Paper-2 Difficulty Level & Good Attempts.

ભારતના 'સૌથી લાંબા વ્યક્તિ', ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાયા

Image
- લોકો જ્યારે મારા સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરે છે ત્યારે મને સેલિબ્રિટી જેવી અનુભૂતિ થતી હોય છેઃ ધર્મેન્દ્ર સિંહ નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2022, રવિવાર ભારતના સૌથી લાંબા શખ્સ તરીકે પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ શનિવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢના રહેવાસી ધર્મેન્દ્ર સિંહની હાઈટ 2.4 મીટર (8 ફૂટ 1 ઈંચ) છે અને વિશ્વ રેકોર્ડથી તેઓ માત્ર 11 સેમી જેટલા જ ટૂંકા પડ્યા છે.  સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ પાર્ટીમાં સામેલ થયા હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ધર્મેન્દ્ર સિંહના આગમનથી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.  પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ અખિલેશ યાદવના નેતૃત્વ અને સપાની પોલિસીમાં વિશ્વાસમાં રાખીને ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ પાર્ટીમાં જોડાયા હોવાની માહિતી આપી હતી. ધર્મેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે વધુ પડતી ઉંચાઈના કારણે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આ સાથે જ બહાર નીકળવા પર તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે. લોકો જ્યારે તેમના સ

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને કેન્સલ કર્યા પોતાના લગ્ન, કોરોના પ્રોટોકોલના કારણે લીધો નિર્ણય

Image
- એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું  નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2022, રવિવાર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશમાં વધી રહેલા ઓમિક્રોન સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અંતર્ગત પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે.  ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તે સિવાય મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈ પણ કાર્યક્રમમાં સીમિત સંખ્યામાં જ લોકો સામેલ થઈ શકશે. હકીકતે ન્યૂઝીલેન્ડમાં એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું છે. એક પરિવાર ઓકલેન્ડ ખાતે લગ્ન સમારંભમાં સામેલ થઈને પ્લેનથી સાઉથ આઈલેન્ડ પરત આવ્યો હતો. ત્યાર બાદ પરિવારના સદસ્યો અને ફ્લાઈટ અટેન્ડન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં ન્યૂઝીલેન્ડમા

સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીઃ રાષ્ટ્રપતિ-PMએ પાઠવી શ્રદ્ધાંજલિ, નેશનલ હોલિડે ઘોષિત કરવા મમતાની માગ

Image
- બંગાળની સરકાર નેતાજીની 125મી જયંતીને સમગ્ર રાજ્યમાં પ્રોટોકોલ સાથે દેશનાયક દિવસ તરીકે ઉજવી રહી છેઃ મમતા નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2022, રવિવાર આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું હતું કે, 'નેતાજીના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે.' આ પ્રસંગે મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપીને 23મી જાન્યુઆરીને 'દેશનાયક દિવસ' તરીકે ઉજવવા અને નેશનલ હોલિડે ઘોષિત કરવાની માગણી કરી હતી.  રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટમાં લખ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર ભારત કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યે પોતાની ઉગ્ર પ્રતિબદ્ધતા દેખાડવા માટે તેમણે- આઝાદ હિંદની રચના જેવું સાહસી પગલું ભર્યું. આ તેમને રાષ્ટ્રીય પ્રતીક બનાવે છે. તેમના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે.  આ તરફ વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, તમામ દેશવાસી

ક્રિપ્ટોમાં કડાકો : અઢી મહિનામાં અધધ રૂ.90 લાખ કરોડ સાફ

ચૂંટણી રાજ્યોમાં રેલીઓ, રોડ-શો પર પ્રતિબંધ 31મી સુધી લંબાવાયો

Image
કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા પાંચથી વધારીને 10 કરાઇ, તબક્કાવાર જે વિસ્તારમાં મતદાન હશે ત્યાં જ પ્રચારની છૂટ અપાશે ભાજપે ગઠબંધનનો જવાબ નથી આપ્યો, અમે 51 બેઠકો પર  ઉમેદવારોને ઉતારીશું જ : જદ(યુ) હિંમત હોય તો ચન્ની મારી સામે ધુરી બેઠક પરથી જીતી બતાવે : આપના ભગવંત માનનો પડકાર નવી દિલ્હી : આ વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં કોરોના મહામારી હાલ ફાટી નિકળી છે ત્યારે ચૂંટણી પંચે આ રાજ્યોમાં હાલ ચંૂટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધને હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે પ્રથમ ચરણ માટેના ચૂંટણી પ્રચારને 28મી જાન્યુઆરીથી છુટ આપવાનો નિર્ણય પણ કરાયો છે.  એટલે કે જે રાજ્યોમાં પ્રથમ ચરણ માટે મતદાન હશે ત્યાં આ ચરણ પુરતા જ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. આમ તબક્કાવાર છૂટ આપવાનો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. તેથી પક્ષો જે વિસ્તારમાં મતદાન ન હોય ત્યાં પ્રચાર નહીં કરી શકે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથણ તબક્કાના ચૂંટણી

CBSE Class 12 Sample Papers 2021-22 [Term 2] Released With Answers & CBSE Marking Scheme: Download PDF

CBSE Class 12 Sample Paper Term 2: Check CBSE Sample Paper 2021-22 for Class XII board exam 2021-22 (Term 2) & CBSE Marking Scheme in the article below.  Download the PDF of each sample paper below. 

બિહારઃ કોલેજમાં ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ મળ્યું, શ્રદ્ધાળુઓનો પૂજા કરવા ધસારો

Image
- કેટલાક લોકોના કહેવા પ્રમાણે પંચમુખી શિવલિંગ પર કોરવામાં આવેલી 5 આકૃતિઓ તથાગતની છે જે શાક્ય વંશ સાથે જોડાયેલા અનેક ગૂઢ ઇતિહાસની પરત ખોલી શકે  નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર બિહારના ઔરંગાબાદ ખાતે સિન્હા કોલેજમાં કોમર્સ ભવનના નિર્માણ માટે પાયો ખોદતી વખતે પંચમુખી શિવલિંગ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ મળી આવતા કેટલાય વર્ષોથી વેરાન પડેલા વિસ્તારમાં જમીન નીચે શિવલિંગ ક્યાંથી પહોંચ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.  આ શિવલિંગ કાળા અને ભૂરા રંગના મિશ્રિત પથ્થરમાંથી સંપૂર્ણ નકશીકામ સાથે બનેલું છે તે વાતને લઈને પણ લોકો ભારે અચંબિત છે. ત્યાં ઉપસ્થિત કર્મચારીઓએ શિવલિંગ બહાર કાઢ્યું ત્યારથી તેને જોવા માટે કોલેજ પરિસરમાં લોકોની ભીડ જામી છે. આ સાથે જ લોકો પોત-પોતાની શ્રદ્ધાપૂર્વક શિવલિંગની આરાધના કરવા લાગ્યા છે.  ભવન નિર્માણનું કાર્ય કરી રહેલા કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે પાઈલિંગ માટે હોલ કરવામાં આવી રહ્યા હતા તે સમયે જમીનથી 4 ફૂટ નીચે મશીનની બ્લેડ અથડાઈ હતી અને કોઈ મોટો પથ્થર નીચે દટાયેલો હોવાનું લાગ્યું હતું. ત

હિન્દુઓમાં પિતાની સંપત્તિ પર પુત્રીઓનો પણ સમાન અધિકાર

Image
સુપ્રીમનો ચુકાદો 2020ના ચુકાદાથી અલગ : સંપત્તિ વિવાદના અત્યાર સુધીના બધા કેસો પર નવો ચુકાદો લાગુ થશે પુત્રો ન હોય તેવા પિતા વસીયતનામા વગર મૃત્યુ પામે તો પિતાએ કમાયેલી સંપત્તિ પર પિતરાઇ ભાઇઓ નહીં, પુત્રીનો પહેલા અધિકાર માતા પિતાથી પ્રાપ્ત સંપત્તિ મહિલાના મૃત્યુ બાદ માતા પિતાને જ પરત મળશે, પતિથી પ્રાપ્ત સંપત્તિ પતિના પરિવારને મળશે શીખો, બૌદ્ધો, જૈન, બ્રહ્મો પ્રાર્થના સમાજ, લિંગાયત, વૈષ્ણવોને પણ સુપ્રીમનો આ ચુકાદો લાગુ પડશે 1956 પહેલા મૃત્યુ પામેલા પિતાની પુત્રીઓને પણ નવો આદેશ લાગુ રહેશે નવી દિલ્હી : પરિવારમાં પુત્રીઓના અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે હિન્દૂ પરિવારમાં વસીયતનામા વગર જ મૃત્યુ પામેલા પિતાની સંપત્તિ પર પુત્રીઓનો પુત્રો જેટલો જ અધિકાર રહેશે. અને જો પિતાને કોઇ પુત્ર ન હોય અને માત્ર પુત્રી જ હોય તો તેવા કેસમાં પિતાનું મોત થાય તો પરિવારમાં પુત્રીઓને સંપત્તિની વહેંચણી સમયે પિતરાઇ ભાઇઓ કરતા વધુ મહત્વ આપવાનું રહેશે. એટલે કે મૃત્યુ પામેલા પિતાના ભાઇઓ કે ભાઇઓના સંતાનો કરતા પિતાની પુત્રીને વધુ અધિકાર