'નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર યોગ્ય નથી', પૂર્વ PM મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને બોલ્યા અલકા લાંબા


Manmohan Singh Funeralપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવાર (28 ડિસેમ્બર)એ નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની માહિતી આપી. મંત્રાલયે 11:45 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. જેના પર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, તેમના (પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ) કદના અનુસાર, આ યોગ્ય જગ્યા નથી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન