હવે ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ખેર નહીં... દિલ્હીના રાજ્યપાલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

Bangladeshi Immigrant : દિલ્હીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવના આદેશ અપાયા છે. ઉપરાજ્યપાલ સચિવાલયે આ મામલે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા કહેવાયું છે. તેઓ સામે બે મહિના સુધી વિશેષ અભિયાન શરૂ કરવા પણ કહેવાયું છે. પત્રમાં ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ કરવાનો અને તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .