સોનિયા ગાંધીએ કર્યું 'નવ સત્યાગ્રહ'નું આહ્વાન, કહ્યું- ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા વધ્યા


Congress Working Committee Meeting : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) કર્ણાટકના બેલગામીમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પત્ર થકી મોટી જાહેરાત કરી છે. આજની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહ્યા ન હતા અને તેમણે કમિટીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને એનડીએ સરકાર પર પ્રહારો કર્યા છે.

વર્તમાન સરકારમાં મહાત્મા ગાંધીનો વારસો ખતરામાં : સોનિયા ગાંધી

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન