'બાળા સાહેબ જીવતા હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેતા...' ભાજપ નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Narayan Rane-Uddhav Tackerey

Maharashtra Assembly Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા નારાયણ રાણેએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'જો બાળા સાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેઓ ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેતા.' જોકે, નારાયણ રાણેના આ નિવેદન બાદ ભારે હોબાળો થઇ રહ્યો છે. 

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની