દિવ્યાંગો અને દૃષ્ટિહીનના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, અનામત અને પદ અંગે જાહેર કરી માર્ગદર્શિકા


Government Rolls Out New Guidelines for Disability : કેન્દ્ર સરકારે દિવ્યાંગો તેમજ દૃષ્ટિહીન લોકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 40 ટકાથી વધુ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત અને પોસ્ટ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આદેશ મુજબ સમયાંતરે આવી પોસ્ટની ઓળખ અને મુલ્યાંકન કરવા માટે સમિતિઓની રચના કરવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત સરકારે દૃષ્ટિહીન, ચાલવા-ફરવામાં અક્ષમ, સાંભળવામાં સમસ્યા અને બૌદ્ધિક રીતે વિકલાંગ સહિત વિવિધ શ્રેણીઓમાં સીધી ભરતી અને બઢતીમાં ચાર ટકા અનામતની જોગવાઈ પણ કરી છે.

કેન્દ્ર સરકારે કયા કારણોસર આ નિર્ણય લીધો ?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો