ગુજરાતમાં ચૂંટણી વખતે ચર્ચામાં રહેલા ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ


Rajkot News | રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર બીગબજાર પાસે આશાપુરા ફાયનાન્સ નામની પેઢી ધરાવતા ક્ષત્રિય આગેવાન  પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) વિરુધ્ધ સુરેશભાઈ અમરસિંહભાઈ પરમાર (ઉ.વ.60 રહે.સૂર્યોદય સોસાયટી,કાલાવડ રોડ,રાજકોટ)એ વ્યાજે લીધેલા નાણાં ચૂકવી આપ્યા છતાં મકાનનો અસલ દસ્તાવેજ પડાવી લઈને રાજકોટ છોડાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો