ચિંતન શિબિરમાં સાદગીની માત્ર વાતો: ટ્રેનમાં સોમનાથ જવાનું નક્કી કરાયુ છતા મંત્રી-IAS પ્લેનમાં ઉપડ્યા

Somnath Chintan Shibir

Somnath Chintan Shibir: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન કરવા રાજ્ય સરકારે સોમનાથ ખાતે ચિંતન શિબીર યોજી છે. મોટાઉપાડે એવુ નક્કી કરાયુ હતું કે, મંત્રીઓ તેમજ આઈએએસ અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ જશે. પણ આખરે સાદાઇની વાતો કોરાણે મૂકી મંત્રી-આઇએએસ અધિકારીઓ પ્લેનમાં ઉપડ્યા હતા.

સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ

આજથી સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ થયો છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ