કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ

India US trade war

Why India Faces 50% US Tariff : આજે 27 ઓગસ્ટના રોજથી અમેરિકાએ ભારત પર લગાવેલા વધારાના 25% ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે, જેને લીધે ભારતીય નિકાસ પર હવે કુલ 50% શુલ્ક લાદવામાં આવશે. આમ થતાં ભારતમાંથી અમેરિકા નિકાસ થતી ઘણી ચીજવસ્તુઓ પ્રભાવિત થશે. ભારત ઉપરાંત બ્રાઝિલ પર પણ ટ્રમ્પના પ્રશાસને આટલા ઊંચા ટેરિફ લાદ્યા છે. બ્રિક્સ સંગઠનના સભ્ય એવા બંને દેશનું નાક દબાવવા ટ્રમ્પે ટેરિફનું હથિયાર અજમાવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્ષની શરૂઆતમાં તો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાની વાત ચાલી રહી હતી તો પછી એકાએક આ ખટાશ ક્યાંથી, કઈ રીતે આવી પડી?

ટ્રમ્પે ટેરિફનું મુખ્ય કારણ શું જણાવ્યું? 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો