પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા

Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો કરનાર ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના જ હોવાનો ખુલાસો થયો છે. ભારતીય સુરક્ષા દળોએ 28 જુલાઈએ અથડામણમાં ત્રણે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાની નાગરિક હોવાના નક્કર પુરાવા હાથ લાગ્યા હોવાનો ભારતીય સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ પાસે પાકિસ્તાની દસ્તાવેજ છે, જે પહલગામમાં હુમલો કરનારાઓની પાકિસ્તાની નાગરિકતા સાબિત કરે છે.
બાયોમેટ્રિક સૌથી મોટો પુરાવો
Comments
Post a Comment