બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં


Bihar Train Accident : બિહારમાં જસીડીહ-ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે બંને દિશાની ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન