'24 કલાકમાં જવાબ આપો...', DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ


Indigo Crisis: ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તાજેતરના ઇન્ડિગો એરલાઇનમાં આવેલા સંકટને લઈને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ને કારણદર્શક નોટિસ જારી કરી છે. DGCAએ આ નોટિસ ઇન્ડિગો ફ્લાઇટ્સમાં થયેલા મોટા વિલંબ, રદ અને અન્ય વિક્ષેપો અંગે જારી કરી છે, જેના કારણે દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાયા અને એરલાઇનને એક જ દિવસમાં લગભગ એક હજાર ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

'એરલાઇન સામે કડક કાર્યવાહી કરાશે...

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો