70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે

- એઆઈ ટૂલ્સ ફ્રેશર્સને ફિલ્ટર કરી રહ્યું છે
- ઘણી કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે, એઆઈ ટૂલ્સ નિર્ણયો લેશે
AI and Jobs News: ભારતમાં ઉદ્યોગોના અભ્યાસ બાદ પ્રસિદ્ધ રિપોર્ટમાં એઆઈ મામલે સ્પષ્ટતા થઈ છે કે, એઆઈ ફક્ત ઉદ્યોગોમાં પરિવર્તન નથી લાવું રહ્યું. તે ભરતીમાં પણ પરિવર્તન લાવી રહ્યું છે. પહેલા ભરતીના નિર્ણયો એચઆર મેનેજરની ટીમ લેતી હતી. હવે, તેમની જગ્યા અલ્ગોરિધમે લીધી છે.
Comments
Post a Comment