Posts

Showing posts from January, 2023

બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત

Image
Image: envato બજેટ રજૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટની રજૂઆત શરૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ છે. ચૂંટણી પહેલા બજેટ પહેલા ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે. ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે રૂ.81.77 પર ખુલ્યો હતો. રૂપિયામાં 0.18 ટકાનો ઘટાડો થયો છે. સેન્સેક્સ-નિફ્ટીમાં ધરખમ વધારો ગયા વર્ષે પણ બજેટના દિવસે  શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એક વર્ષ પછી આજે, 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, બજેટના દિવસે, શેરબજારના બંને સૂચકાંકો જોરદાર તેજી સાથે ખુલ્યા હતો.  BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 417.89 પોઈન્ટના વધારા સાથે 59,967.79ના સ્તર પર ખુલ્યા છે. બીજી બાજુ, NSE નિફ્ટી ઇન્ડેક્સ 131.95 વધીને 17,776.70 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ થયું છે. આજે 11 વાગ્યા સુધીમાં BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 545.54 પોઈન્ટ  વધારાના સાથે 60,094.52ના સ્તર પર પહોંચ્યો છે. બીજી બાજુ, NSE ના નિફ્ટી ઇન્ડેક્સ 156.20 વધીને 17,818.35 ના સ્તર પર પહોંચ્યો છે.

UP Board Class 12 Admit Card 2023 (Released?): Download UPMSP Intermediate Pravesh Patrika 

UP Board Class 12 Admit Card 2023: UP Board Intermediate exams for class 12 is going to start on February 16th, 2023 according to the UPMSP exam time table released on January 10, 2023. UP Board candidates can check here when, where and how to access 12th class UP Board Admit card 2023.

UP Board Exam: Subject-wise Preparation Tips for UPMSP Class 12 Inter Exam 2023

Class 12 UP Board Inter Exam 2023: UP Board class 12 Inter exam 2023 is scheduled to start on February 16th, 2023. UP Board has provided the tips and suggestions for UP Board Intermediate Exam Preparation 2023. Check the complete list of preparation tips issued by UP Board for all streams and download the PDF with all exam tips and suggestions.

UP Board Class 10 Admit Card 2023: Expected Today? Download UPMSP Matric Pravesh Patrika 

UP Board Class 10 Admit Card 2023: UP Board matriculation examination for class 10 is scheduled to start from February 16th, 2023. UPMSP 2023 candidates waiting for the UP Board exam 2023 Admit Cards can check here when, where and how to  download and get their UP Board Class 10 Admit card 2023.

ઝારખંડના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, 3 બાળકો સહિત 14 લોકો જીવતા ભૂંજાયા

Image
Image : Twitter ધનબાદ, 01 ફેબ્રુઆરી 2023, બુધવાર ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ગઈકાલે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી છે જેના પગલે બિલ્ડીંગમાં અફરા-તફરીનો માહોલ મચી ગયો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ધટનામાં 10 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે. Jharkhand: 14 dead in massive fire at apartment in Dhanbad Read @ANI Story | https://t.co/bjnnIv0Osr #dhanbad #Dhanbadfire #Jharkhand #fire pic.twitter.com/sacTrBiQES — ANI Digital (@ani_digital) January 31, 2023 ગેસ સેલિન્ડરનો વિસ્ફોટથી લાગી આગ ઝારખંટના ધનબાદમાં આશીર્વાદ ટ્વીન ટાવરમાં ભીષણ આગ લાગતા 10 મહિલા એક વૃદ્ધ અને 3 બાળકો જીવતા ભૂંજાયા હતા. આ 10 માળના ટ્વીન ટાવરના બીજા માળે આગ લાગી હતી અને જોતજોતામાં જ આગ 5માં માળ સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે આગમાં સળગી જવાને કારણે મૃતદેહોની ઓળખ કરવી મુશકેલ બની હતી. ગેસ સેલિન્ડર

ભારતીય અર્થતંત્ર 6 થી 6.8 ટકાના દરે વિકાસ કરશે : આર્થિક સરવે

Image
- વૈશ્વિક પડકારો છતાં વૃદ્ધિદરમાં ભારત સૌથી આગળ રહ્યું : નાણામંત્રી - ભારતીય અર્થતંત્ર વધુ સારા દેખાવ માટે તૈયાર, મોંઘવારી દર કાબૂમાં રહેશે : મુખ્ય આર્થિક સલાહકાર નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ૬થી ૬.૮ ટકાના દરે વિકાસ કરશે, જે છેલ્લા ત્રણેક વર્ષમાં સૌથી નીચો છે. આમ છતાં ભારત દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતું અગ્રણી અર્થતંત્ર બની રહેશે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બજેટ પૂર્વે આર્થિક સર્વેક્ષણ રજૂ કરતાં કહ્યું હતું. વર્ષ ૨૦૨૦ પછી દુનિયાએ આર્થિક સ્તરે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને મોંઘા વ્યાજદર જેવા ત્રણ મોટા આંચકાનો સામનો કરવો પડયો. આવા મુશ્કેલ સમયમાં પણ દેશના અર્થતંત્રે તેની મજબૂતી જાળવી રાખી અને નાણાકીય વર્ષ ૨૩માં ફરી એક વખત ભારતીય અર્થતંત્ર કોરોના પહેલાંની સ્થિતિના માર્ગે ચાલવા લાગ્યું છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું કે ભારત પર્ચેઝિંગ પાવર પેરિટી (પીપીપી)ની બાબતમાં દુનિયામાં ત્રીજું સૌથી મોટું અને વિનિમય દરની બાબતમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વર્તમાન કિંમતો પર વિકાસ દર ૧૧ ટકા રહેવાનો અંદાજ છે. સર્વેક્ષણ

દેશના વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું નિધન

Image
Image - newsonair નવી દિલ્હી, તા.31 જાન્યુઆરી-2023, મંગળવાર પ્રશાંત ભૂષણના પિતા પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું 97 વર્ષની વયે નિધન થયું છે. શાંતિ ભૂષણ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા, તેમનું સ્વાસ્થ્સ સારુ રહેતું ન હતું. તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. શાંતિ ભૂષણ દેશના પૂર્વ કાયદા મંત્રી જ નહીં, પરંતુ તેઓ કાયદાકીય ન્યાયશાસ્ત્ર અને બંધારણના નિષ્ણાત પણ મનાતા હતા. કાયદાકીય મુદ્દાઓ પર તેમની પકડ ખૂબ જ મજબૂત મનાતી હતી. શાંતિ ભૂષણ વર્ષ 1977થી 1979 સુધી દેશના કાયદા મંત્રી હતા મળતી માહિતી મુજબ શાંતિ ભૂષણ વર્ષ 1977થી 1979 સુધી દેશના કાયદા મંત્રી રહ્યા હતા. તેમને મોરારજી દેસાઈની સરકાર વખતે મંત્રી બનાવાયા હતા. ત્યારબાદ 1980માં શાંતિ ભૂષણના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. શાંતિ ભૂષણ દ્વારા એનજીઓ Centre for Public Interest Litigationની શરૂઆત કરવામાં આવી હતી. આ એક એનજીઓ દ્વારા દેશહિત સાથે જોડાયેલી ઘણી પિટિશન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. ઉપરાંત 2018માં જ્યારે શાંતિ ભૂષણે માસ્ટર ઓફ રોસ્ટરમાં ફેરફાર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, ત્યારે તેઓ ખુબ ચર્ચામાં આવ્

WBPSC Tutor Answer Key 2023 Released @wbpsc.gov.in: Raise Objection, If Any

West Bengal PSC has uploaded the Answer Key for the post of Tutor on its official website-wbpsc.gov.in. Download PDF.

GRSE Recruitment 2023: Notification Out For Various Manager Posts at grse.in: Check Eligibility

GRSE has invited online applications for the Various Manager Posts on its official website. Check  GRSE Recruitment 2023 application process, age limit, qualification and other details here.

પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 61નાં મોત

Image
- નમાઝ વખતે થયેલા હુમલાની જવાબદારી તાલિબાને લીધી - હુમલામાં 150થી વધુને ઈજા, પેશાવરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ : શહેરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી  - પાકિસ્તાનની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાથી લોકોએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો પેશાવર : પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં ૬૧નાં મોત થયા હતા અને ૧૫૦ કરતાં વધુ ઈજાગ્રસ્ત બન્યા હતા. એમાંથી ઘણાંની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. પેશાવરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. શહેરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ ગઈ હતી, તેથી યુવાનોને રક્તદાનની અપીલ કરવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તાલિબાને લીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ આતંકવાદી ઘટનાની ટીકા કરી હતી. પાકિસ્તાનના પેશાવરમાં સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં પાકિસ્તાન તાલિબાની સંગઠને આત્મઘાતી હુમલો કર્યો હતો. ભરચક વિસ્તારમાં આવેલી મસ્જિદમાં નમાઝ વખતે જ આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં મસ્જિદની એક દીવાલ તૂટી ગઈ હતી. પહેલી હરોળમાં હાજ

88માંથી 62ના જવાબ મળ્યા નથી, વિનોદ અદાણી અંગે હજુ પણ જૂથનું મૌન

સુપ્રીમ કોર્ટનો જેટ એરવેઝને ફટકો, NCLATનો આદેશ માન્ય રાખ્યો, ચૂકવવી પડશે 200 કરોડથી વધુની રકમ

Image
Image - wikipedia નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને માન્ય રાખ્યો છે. NCLATએ એરલાઈન્સને પૂર્વ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીની બાકી રકમન ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે કહ્યું કે, એરલાઈન્સ સામે જે પણ પગલાં ભરવામાં આવશે, તેને ખબર પડશે કે મજૂરી ચુકવવાની બાકી છે. વેતન વગર શ્રમની બાકી રકમને હંમેશા પ્રાથમિકતા અપાય છે. ક્યારેક તો તેને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. માફ કરજો, અમે દખલ નહીં કરીએ. એરલાઈન્સે રૂ.200 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે સુનાવણી શરૂ થતાં જ કન્સોર્ટિયમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સૌરભ કિરપાલે કહ્યું કે, તેમને હવે 200 કરોડ રૂપિયાથી વધુ વધારાની રકમ ચૂકવવી પડશે અને એરલાઈનને ફરી બેઠી કરવી મુશ્કેલ બનશે. તેમણે જણાવ્યું કે, એકવાર મંજૂર થઈ ગયા પછી સમાધાન યોજનામાં

EXPLAINED : શું છે હિંડનબર્ગ રિસર્ચ? તેનો રિપોર્ટ જાહેર થતા જ કંપનીઓના શૅર કેમ ડૂલ થઈ જાય છે

Image
2017માં આ હિંડનબર્ગ રિસર્ચ ફર્મની સ્થાપના તેના સંસ્થાપક નાથન એન્ડરસને કરી હતી હિંડનબર્ગ ફર્મની વેબસાઈટ પર એવું સ્પષ્ટ લખેલું છે કે તે 'Man-Made Disasters' પર નજર રાખે છે  અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગના તાજેતરના એક અહેવાલથી એશિયાના સૌથી ધનિક અને દુનિયામાં ધનિકોની યાદીમાં ચોથા ક્રમે સ્થાન મેળવનારા ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની માલિકી હેઠળના અદાણી ગ્રૂપમાં સામેલ કંપનીઓના શેરોમાં આ રિપોર્ટને કારણે મોટો કડાકો બોલાયો છે. તેના લીધે અદાણી પણ હવે વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં ચોથેથી સીધા 7મા સ્થાને સરકી ગયા છે. તો જાણીએ આખરે આ હિંડનબર્ગ રિસર્ચ કંપની છે શું અને તેનું કામ શું છે... શા માટે તેનો રિપોર્ટ આટલો મહત્વનો ગણાય છે... જાણો સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં... હિંડનબર્ગ કંપનીની સ્થાપના ક્યારે અને કોણે કરી?    હિંડનબર્ગ એક અમેરિકી રિસર્ચ ફર્મ છે. તેની સ્થાપના નાથન એન્ડરસને કરી હતી. યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનારા એન્ડરસને એક ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઈંકથી કારકિર્દી શરૂ કરી હતી. અહીં તેમનું કામ ઈ

ICSE Exam Preparation Tips 2023: 7 Tips to score 95+ and study time table

ICSE Preparation Tips 2023 to Score 95+: ICSE Board examinations 2023 are all set to start from February 27th, 2023 and students are equally excited, nervous and anxious. While some class 10 students are working harder each day to score 95+ in the ICSE board examination 2023, some are still trying to figure out the best study time table to score good marks in ICSE Exam 2023. Check this article to find the best ICSE Exam Preparation Tips and a well-proven study time table.

HP TET November Result 2023 (Out) @hpbose.org: Download HP Teacher Eligibility Test Answer Key

Himachal Pradesh BOSE  has released the Teacher Eligibility Test (November 2022) Result on its official website-hpbose.org. Download PDF here.

UPSC Geoscientist Prelims Admit Card 2023 out: Check UPSC Combined Geoscientist Exam Date, Direct Link, Check Other Details

UPSC Combined Geoscientist Prelims Admit Card has been released by the Union Public Service Commission. Know here the process how to download UPSC Combined Geoscientist Prelims Admit Card/Hall Ticket check exam date and other details .

Jute Corporation of India Recruitment 2023 For Assistant Manager Posts @jutecorp.in: Pay scale Rs. 40,000-Rs.1,40,000

JCI has invited online applications for the Assistant Manager Posts on its official website. Check  JCI Recruitment 2023 application process, age limit, qualification and other details here.

કચ્છમાં ધડાકા સાથે ધરા ધ્રૂજી, સવારે 6.38 વાગ્યે 4. 5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ફફડાટ

Image
image : Envato અમદાવાદ , તા.30 જાન્યુઆરી, 2023 કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. . જોકે આ વખતે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ આવ્યો હતો જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસનું નિધન, પોલીસ અધિકારીએ મારી હતી ગોળી

Image
ભુવનેશ્વર, તા.29 જાન્યુઆરી-2023, રવિવાર ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસનું મોત નિપજ્યું છે. તેમને રવિવારે કાર્યક્રમ દરમિયાન એક પોલીસ અધિકારીએ ગોળી મારી દીધી હતી, ત્યારબાદ રાજધાની ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હુમલો કેવી રીતે થયો ? મંત્રી નબ દાસ ઝારસુગુડામાં એક કાર્યક્રમમાં સામેલ થયા જઈ રહ્યા હતા. મંત્રી જ્યારે રસ્તામાં તેમની ગાડીમાંથી બહાર નિકળ્યા ત્યારે ASIએ પોતાની રિવોલ્વરથી તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. ઝારસુગુડા જિલ્લાા બૃજરાજનગર પાસે આ ઘટના બની હતી. આરોપી પોલીસ કર્મચારી ગોપાલ દાસ ગાંધી ચોક પોલીસ ચોકી પર તૈનાત હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નબ દાસના છાતી પરથી લોહી વહેતું દેખાઈ રહ્યું છે. ડોક્ટરોએ અંતિમ ઘડી સુધી બચાવવાનો પ્રયાસ ક્યો આરોગ્ય મંત્રીના મૃત્યુ અંગે એપોલો હોસ્પિટલ તરફથી નિવેદન જારી કરાયું છે, જેમાં જણાવાયું છે કે, આરોગ્ય મંત્રીની છાતીની બાજુ તરફ ગોળી વાગી હતી. એપોલોમાં ડૉ.દેબાશીષ નાયક હેઠળની ડોક્ટરોની ટીમે તરત સારવાર શરૂ કરી તેમનું ઓપરેશન કર્યું.

CBSE Class 10 Political Science Important MCQs: 50 Important MCQs for 2023 Board exam Preparation

CBSE Class 10 Political Science Important Questions: Check the important MCQs from Political Science portions of CBSE Class 10 Social Science 2022-23 syllabus.  Also download the answers from the PDF at the end of the questions to score well in CBSE class 10 Social Science board exam 2023.

જૂનિયર કલાર્ક પરીક્ષાઃ રાજ્ય બહારથી પેપર ફૂટ્યાનો દાવો, ATS એક્ટિવ, 4 રાજ્યોમાં તપાસ શરૂ

Image
image : GPSSB અમદાવાદ, તા. 29 જાન્યુઆરી, 2023 પંચાયત સેવા પસંદગી મંડળની ક્લાસ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હોબાળો મચી ગયો છે. હવે આ મામલે ગુજરાત એટીએસએ પણ ઝંપલાવીને તપાસ હાથ ધરી હતી.  આ મામલે અત્યાર સુધીમાં કુલ 10થી વધુ આરોપી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાંથી કેટલાકની અટકાયત પણ કરી લેવામાં આવી છે. આ મામલે કેતન બારોટ અને શેખર નામના યુવકની સંડોવણી હોવાની પણ માહિતી મળી છે.  એટીએસની ટીમ અન્ય રાજ્યો જેવા કે તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ રવાના કરાઈ માહિતી અનુસાર આ પેપર રાજ્યની બહારથી ફોડવામાં આવ્યું હોઈ શકે છે. આ મામલે એટીએસએ તપાસ પણ શરૂ કરી દીધી છે. તેની સાથે જ એટીએસની ટીમ ગુજરાત સહિત અન્ય રાજ્યો જેવા કે તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ રવાના કરાઈ હતી.  તેલંગાણાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર ફૂટ્યુ હોઈ શકે છે. તેની જ તપાસ કરવા માટે કુલ 5 ટીમો ગુજરાત બહાર જવા રવાના કરવામાં આવી હતી. એવા પણ અહેવાલ મળ્યા છે કે પેપરની ડુપ્લીકેટ નકલ વડોદરાથી ફરતી કરવામાં આવી હતી. આ મામલે વડોદરા અને સુરત બંનેની પોલીસ એક્ટિવ થઈ છે.  9.53 લાખ પરીક્ષાર્થી ફરી મોટી મુશ્કેલીમાં

SJVN Recruitment 2023: Apply Online For 105 Jr. Field Engineer Posts, Check Eligibility And How To Apply

SJVN Recruitment 2023 Job Notification: SJVN Limited has published notice for the 105 Jr. Field Engineer Posts. Check Eligibility and other updates here. 

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, મને લોકો હિન્દુ કેમ નથી કહેતા

Image
image- twitter તિરૂવનંતપુરમ 28 જાન્યુઆરી 2023 શનિવાર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્ય સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા સ્વાગત દરમિયાન તેઓ મારા યોગદાનનું સમ્માન કરે છે પણ મારી એક ફરિયાદ છે કે તેઓ મને હિંદુ કેમ નથી કહેતા? તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હિંદુ એક ધાર્મિક શબ્દ છે. પરંતુ તે એક ભૌગોલિક શબ્દ છે.  તમારે મને હિન્દુ કહેવો જોઈએ જે પણ વ્યક્તિ ભારતમાં પેદા થયો છે, જે ભારતમાં ઉત્પાદિત અન્ન ખાય છે, જે ભારતની નદીઓનું પાણી પીવે છે તે ખુદને હિન્દુ કહેવાનો હકદાર છે. તમારે મને હિન્દુ કહેવો જોઈએ. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને કહ્યું હતું કે, બ્રિટિશ રાજમાં કોઇ ડોક્યુમેન્ટરી કેમ ના બની? જ્યારે કલાકારોના હાથ કાપની નાંખવામાં આવ્યા ત્યારે કોઈ ડોક્યુમેન્ટરી કેમ ના બનાવવામાં આવી. જે લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતાં કે ભારત  અંદરો અંદર લડી મરશે તેમની માનસિકતા હવે નિરાશ થઈ ગઈ છે. કારણ કે ભારત કંઈક સારુ કરી રહ્યો છે.  બ્રિટિશ અત્યાચારો પર એક ડોક્યુમેન્ટરી કેમ ના બનાવી ભારત દુનિયામાં કંઈક

ભારતના યુવાનોના કારણે દુનિયા આપણી તરફ આકર્ષિત થઈ રહી છે. PM મોદી

Image
Image Twitter નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2023, શનિવાર આજે કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ NCCની વાર્ષિક રેલીમાં પીએમ નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે NCCના 75 વર્ષની ઉજવણી અને દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ એક સ્પેશ્યિલ કવર અને 75 રુપિયાનું સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આજ  NCCની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે. આ 75 વર્ષ દરમ્યાન જે લોકોએ NCCનું પ્રતિનિધિત્વ  કર્યુ છે, જે લોકો આમા જોડાયેલા છે તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે જેમનુ યોગદાન રહ્યુ છે તે દરેકને બિરદાવુ છું.  આજનું ભારત તમામ યુવા મિત્રોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે: PM મોદી વડાપ્રધાન મોદીએ ક્હ્યુ કે આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. વડાપ્રધાને કહ્યુ કે આજનું ભારત દરેક યુવા સાથીઓને એક વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જ્યાં તમે પોતાના સ્વપ્નને સાકાર કરી શકો. આ

સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ: CM યોગી આદિત્યનાથ

Image
- અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે: CM યોગી  લખનૌ, તા. 28 જાન્યુઆરી 2023, શનિવાર દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ. આપણો દેશ સુરક્ષિત રહેવો જોઈએ. ગો બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ. हमारा 'सनातन धर्म' भारत का 'राष्ट्रीय धर्म' है... pic.twitter.com/1MCGNHuK3O — Yogi Adityanath (@myogiadityanath) January 27, 2023 રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે. જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ્ત કરવામાં આવે છે તો ફરીથી તેનું પુન:નિર્માણ પણ કરવામાં આવે છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે. એક દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં સીએમ યોગીએ એમ પણ કહ્યું કે, જો આપણા ધાર્મિક સ્થળોને કોઈપણ સમયગાળા દરમિયાન અપવિત્ર કરવામાં આવ્યું હોય તો તેને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન ચલાવવું જોઈએ. તમે આ અભિયાનનો ક્રમ જોઈ રહ્યા હશો કે અયોધ્યામાં 500 વર્ષ

ઈઝરાયલઃ જેરુસલેમમાં યહૂદીઓના પ્રાર્થના ઘરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા

Image
image : Twitter તેલ અવીવ , તા. 28, જાન્યુઆરી, 2023 જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકો મૃત્યુ પામી ગયા છે અને 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.   ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ  શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.  7 killed, 10 injured in synagogue terror attack in #Jerusalem 🇮🇱 Paramedics have arrived onto the scene and began providing treatment to those injured. pic.twitter.com/CAH9Paiv1B — Israel Foreign Ministry (@IsraelMFA) January 27, 2023 અમેરિકાએ આ હુમલાની ટીકા કરી  ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહ

RCFL Recruitment 2023: Notification Out for Officer/Engineer  Posts at rcfltd.com, Check Eligibility

RCFL  has invited online applications for the Officer/Engineer  Postson its official website. Check  RCFL  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

SAIL Rourkela Recruitment 2023 For MT (Admin) Posts @sailcareers.com, CTC Rs.16 Lakhs

SAIL has invited online applications for the MT (Admin) Postson its official website. Check  SAIL Recruitment 2023 application process, age limit, qualification and other details here.

PM મોદી આજે NCCની વાર્ષિક રૈલીને સંબોધિત કરશે, 75 રુપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે

Image
Image :  DD News Twitter નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2023, શનિવાર PM મોદી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. આ વર્ષે NCC તેની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર PM મોદી 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે. આ કાર્યક્રમ આજે સાંજે 5.45 કલાકે શરૂ થશે. NCC અને NSS યુવા પેઢી એ ભવિષ્ય માટે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે : મોદી આ રેલી હાઇબ્રિડ ડે અને નાઇટ ઇવેન્ટ તરીકે યોજવામાં આવશે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વસુધૈવ કુટુમ્બકમની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશી દેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને ઉજવણીનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદીએ NCCના કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે NCC અને NSS યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો અને રાષ્ટ્રીય ચિંતાઓ સાથે જોડે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે કે યુવાનો વિકસિત ભારતના લાભાર્થી છે અને તેઓએ ભવિષ્ય માટ

વિશ્વના કોમર્શિયલ વિમાનોના સૌથી મોટા સોદાની જાહેરાત કરી શકે છે ટાટા ગ્રૂપ, 1 વર્ષમાં એર ઈન્ડિયામાં વિમાનોની સંખ્યામાં 27% વધી

Image
નવી દિલ્હી, તા.27 જાન્યુઆરી-2023, શુક્રવાર આગામી કેટલાક સપ્તાહમાં ટાટા ગ્રૂપ ઈતિહાસના સૌથી મોટા ઉડ્ડયન સોદાની જાહેરાત કરી શકે છે. આ ડીલ હેઠળ એર ઈન્ડિયામાં કેટલાક નવીનતમ અને સૌથી અદ્યતન કોમર્શિયલ જેટલાઈનર્સ જોવા મળી શકે છે. એર ઈન્ડિયામાં વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયા સામેલ છે, ત્યારે આગામી કેટલાક વર્ષોમાં આમાં મોટી સંખ્યામાં નવા વિમાનો આવ્યા બાદ એર ઈન્ડિયા વિશ્વના સૌથી નવા અને સૌથી અદ્યતન વિમાનોના કાફલામાનું એક હશે. એનડીટીવી દ્વારા જાણવા મળ્યું છે કે, બોઈંગ અને એરબસ બંને સાથે લાંબા, મધ્યમ અને નાની-મધ્યમ શ્રેણીના વિમાનો માટે ટાટા જૂથની વાતચીત અંતિમ તબક્કામાં છે. મિશ્રણ માટે વાટાઘાટો પૂર્ણ થવાની નજીક છે. ઘણા અબજ ડોલરનો હોઈ શકે છે સોદો આ સોદો ઘણા અબજ ડોલરનો હોઈ શકે છે અને એક સાથે 100થી વધુ વિમાનો આ એરલાઈન્સમાં સામેલ થઈ શકે છે. વિમાનોના નવા કાફલામાં એર બસ એ-350 જેવા અલ્ટ્રા લોંગ હ્યુલ જેટલાઈનર્સ, બોઈંગ 777એક્સ જેવા મોટી ક્ષમતા ધરાવતા વિમાનો, બોઈંગ 787 ડ્રીમલાઈનરનું એડીશનલ વેરિઅન્ટ ઉપરાંત એર બસ એ-320 એનઈઓ સિરિઝના વેરિઅન્ટ જોવાની તક મળી શકે છે. આ વાતની મજબૂત સંભાવના છે કે, એરલાઈન બોઈંગ 73

દુશ્મન દેશ પર કહેર બની તૂટી પડશે ભારતનું આ હથિયાર, ઓડિશામાં કરાયું પરીક્ષણ, જુઓ તાકાત

Image
Image - wikipedia ભુવનેશ્વર, તા.27 જાન્યુઆરી-2023, શુક્રવાર ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન - DRDOએ શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરી 2023ના રોજ ઓડિશા નજીક હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોન્સટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle - HSTDV)નું પરીક્ષણ કર્યું હતું. ટેસ્ટના પરિણામ અંગે હાલ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તો જાણીએ આ હથિયારની તાકાત સહિતની માહિતી... ભારત ઘણા વર્ષોથી હાઈપરસોનિક હથિયાર પર કામ કરી રહ્યું છે. આ હથિયારનું પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓએ વર્ષ 2020માં માનવ રહિત સ્ક્રૈમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યું હતું. હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટ માટે માનવરહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. આ વિમાન 6126થી 12251 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તેને હાઇપરસોનિક પ્લેન કહેવામાં આવે છે. HSTDVમાં થોડીક જ સેકન્ડમાં હુમલો કરવાની ક્ષમતા અગાઉ HSTDVનું 20 સેકન્ડથી પણ ઓછા સમયમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન HSTDVની સ્પીડ 7500 કિમી પ્રતિ કલાકની હતી. ભવિષ્યમાં HSTDVની સ્પીડ વધારી કે ઘટાડી શકાય છે. HSTDVની તાકાતની વાત કરીએ તો આમાં પારં

KVS PGT 2023 Exam from 16th to 20th Feb: Check Preparation Tips & Strategy

KVS PGT 2023 Exam from 16th to 20th Feb: Download the preparation tips and strategy for KVS Post Graduate Teacher (PGT) 2023 Exam. The KVS PGT Exam Preparation Tips will help aspirants to ace the Kendriya Vidyalaya Teaching exam with the best score.  

BPCL Recruitment 2023 For Graduate/Diploma Apprentice Posts: Check Eligibility And Selection Process

BPCL  has invited online applications for the 66 Graduate/Diploma Apprentice Posts on its official website. Check  BPCL   Recruitment 2023 application process, age limit, qualification and other details here.

CBSE Class 10 Preparation Tips for English: How to Score 90+ marks?

CBSE Class 10 Preparation Tips for English 2023: English as a subject in Class 10th, is either highly underrated or highly overrated. As a result, students end up in a chaotic mess of under-preparation or panic. English exam preparation Tips in this article will guide you through your exam preparation to ace the subject. Check here how to prepare for CBSE Class 10 English exam to score 90+ marks.  

જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકાર એલર્ટ, કલમ 144 લાગુ કરાશે

Image
Image : GPSSB Official & internet ગાંધીનગર, 27 જાન્યુઆરી 2023, શુક્રવાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા આગામી રવિવારના રોજ સવારે 11.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી યોજાનાર છે. આ પરિક્ષામાં કોઈ અનઈચ્છિનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા કેન્દ્રો પર કલમ 144 લાગુ કરાશે સરકાર દ્વારા જૂનિયર કલાર્કની પરીક્ષા શાંતિથી લેવાઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તેમજ કોઇ ડિસ્ટર્બન્સ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં  કામગીરી માટે નિમાયેલ કર્મચારીઓ તેમજ પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે. પરિક્ષાના કેન્દ્રો પર વધુ માણસો ભેગા થઈ શકશે નહીં

પ્રજાસત્તાક દિવસે અમલમાં આવેલા ભારતીય બંધારણ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો

Image
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. તેથી જ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતીય બંધારણને 26 જાન્યુઆરીના દિવસે જ કેમ અમલમાં મુક્યું તેની પાછળ પણ એક એતિહાસિક કારણ છે. 26 જાન્યુઆરી, 1930 ના રોજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું. તે માટે આ તારીખને મહત્વ આપી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ વિશે કેટલીક મહત્વની વાતો  બંધારણએ કોઈપણ દેશ માટે સર્વોચ્ચ પુસ્તક હોય છે.  જો આપણે સરળ શબ્દો અનો અર્થ સમજવો હોત તો આ તે પુસ્તક છે જે દેશની સામાજિક, રાજકીય અને ન્યાયિક વ્યવસ્થાને માર્ગદર્શન આપવા માટે નિયમો દર્શાવે છે. બંધારણ દેશના દરેક નાગરિકના અધિકારો સુરક્ષિત રાખવા, દરેકને આગળ વધવાની સમાન તક આપવા અને દેશની એકતા અને અખંડીતતાની જાણવાણી કરતુ એક મહત્વનું પુસ્તક છે. દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી મોટું બંધારણ ભારતીય બંધારણએ દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી મોટું લેખિત બંધારણ છે. અત્યાર મુજબ તેમાં  25 ભાગ, 12 અનુસૂચી અને 448 અનુચ્છેદોનો સમાવેશ થાય છે. ભારત એકમાત્ર સાર્વભૌમ

RSMSSB Forest Guard Result 2022: Download Vanrakshak Selection PDF Here

RSMSSB Forest Guard Result 2022 has been released by the Rajasthan Subordinate and Ministerial Services Selection Board at rsmssb.rajasthan.gov.in. Candidates can check the PDF and Cut Off Marks Below.

CBSE Class 10 English Important Questions: 2023 Board Exam Preparation

CBSE Class 10 English Important Questions: Check important questions from CBSE Class 10 English Language and Literature syllabus 2022-23. Using these questions, candidates can practise writing for CBSE Class 10 English exam on 27th February, 2023.

NHRCનો રિપોર્ટ - મેન્ટલ હેલ્થકેર સેન્ટરો પર ડૉક્ટર, સ્ટાફ, દવા, સાફ-સફાઈ જેવું કંઈ જ નથી

Image
image : Facebook  નવી દિલ્હી, 26જાન્યુઆરી, 2023, ગુરુવાર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ(NHRC)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની તમામ સરકારી મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલોની હાલત દયનીય થઈ ચૂકી છે. NHRCના પ્રવક્તા જૈમિની કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે દેશમાં 46 સરકારી મેન્ટલ હેલ્થ કેર ઈન્સ્ટિટ્યૂશન્સ છે જેમાં ડૉક્ટર, સ્ટાફ, દવા, સાફ-સફાઈનો અભાવ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.  NHRCએ નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી  NHRCએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવથી લઈને સંસ્થાના નિર્દેશક, ચીફ સેક્રેટરી, ડીજીપીને નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી હતી. NHRCએ ગત  3-4 મહિના દરમિયાન મેન્ટલ હેલ્થ કેર સેન્ટરોની સ્થિતિનું આકલન કર્યુ હતું. પંચે શરૂઆત ગ્વાલિયરના મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલની મુલાકાતથી કરી હતી. પછી આગરા અને રાંચીની હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દરેક જગ્યાએ દયનીય હાલત જોવા મળી હતી. તેના પછી જ્યાં પણ આવા મેન્ટલ હેલ્થ કેન્દ્રોની મુલાકાત લેવાઈ ત્યાં દરેકની હાલત બદતર જણાઈ હતી.  સુવિધાના નામે આ કેન્દ્રોમાં કંઈ છે જ નહીં 2017ના મેન્ટલ હેલ્થ એક્ટ અનુસાર મેન્ટલ હેલ્થકેર સેન્ટરોમાં જે સુવિધા

ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરશે! મે ૨૦૨૩માં પીએમ શાહબાઝ શરીફ ભારત આવી શકે

Image
image : Twitter  નવી દિલ્હી, 26જાન્યુઆરી, 2023, ગુરુવાર પાકિસ્તાન તરફથી વારંવાર સંબંધો સુધારવાની અપીલ કરાયા બાદ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશમંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાનને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. એવા પણ અહેવાલ છે કે મે 2023માં ગોવામાં યોજાનાર આ સંમેલનમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ ટૂંક સમયમાં આમંત્રણ મોકલાઈ શકે છે. બંને દેશો વચ્ચે સંબંધો અનેક વર્ષોથી ખરાબ  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અપીલ બાદ ભારતે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસને આમંત્રણ મોકલ્યું હતું. આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. અધ્યક્ષ દેશના આમંત્રણને એક રેગ્યુલર રુટીન મનાય છે પણ પાકિસ્તાનને આમંત્રણ આપવું એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે બંને દેશો વચ્ચે સંબંધો અનેક વર્ષોથી ખરાબ જ છે.  પાકિસ્તાન આ આમંત્રણને સ્વીકારશે કે નહીં?  તાજેતરમાં જ મોંઘવારી અને રોકડના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદી સાથે વાતચીત કરવા અપીલ ક

ગુજરાતમાં સી. આર. પાટિલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓએ કર્યુ ધ્વજવંદન

Image
Image : BJP4Gujarat Facebook આજે ગુજરાત સહિત દેશભરમાં 74માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે. આ તકે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ભાજપ કાર્યલય ખાતે ધ્વજવંદન કર્યું હતુ અને સાંસદ સભ્યો અને ધારાસભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભાજપના વિવિધ પેજ પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરસ્થિત રહ્યાં હતા. ગૃહરાજ્ય મંત્રી સહિતના નેતાઓએ કર્યુ ધ્વજવંદન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરા ખાતે આજે ધ્વજવંદન કર્યું હતું અને તેમણે ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં જ્યારે મંત્રી પરસોતમ સોલંકી અમરેલી ખાતે અને મંત્રી બચુભાઇ ખાબડ ખેડામાં અને મંત્રી પ્રફુલ પાનસીરિયા કચ્છમાં તેમજ મંત્રી ભિખુસિંહજી પરમાર સાબરકાંઠામાં ધ્વજવંદન કર્યું હતું. આ સાથે મંત્રી કુંવરજી હળપતિએ ભરૂચમાં ધ્વજ વંદન કરીને ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત નેતાઓએ કર્યુ હતુ ધ્વજવંદન આજે સુરતમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ધ્વ

બોટાદમાં આજે રાજ્યક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે, CM અને રાજ્યપાલ ધ્વજ વંદન કરાવશે

Image
Image : Ministry of Railways Twitter દેશ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી છે.  બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કરાવશે. CM ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઈકાલે બોટાદ ખાતે 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ 'ધન્ય ધરા બોટાદ'નું આયોજન કરવામાં આવ્યુ હતું. આજે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગુજરાત રાજ્યમાં આજે પ્રજાસત્તાક પર્વની અનેક જગ્યાએ ઉજવણી થશે. આજે ગુજરાતના રાજ્યકક્ષાનો પ્રજાસતાક દિવસ બોટાદમાં ઉજવાશે. આ પ્રજાસત્તાક પર્વમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજકોટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરાવશે. જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વદંન કરવામાં આવશે. અમરેલીમાં મંત્રી પરસોતમ સોલંકીના

412 વીરતા પુરસ્કારોની જાહેરાત : ગોળી વાગવા છતાં જવાનોના જીવ બચાવનાર મેજર શુભાંગને કીર્તિ ચક્ર

Image
Image - @adgpi, Twitter નવી દિલ્હી, તા.25 જાન્યુઆરી-2023, બુધવાર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ 412 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી દીધી છે, જે અંગે સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપી છે.  President Murmu approves 412 Gallantry awards, other defence decorations to Armed Forces personnel on Republic Day Read @ANI Story | https://t.co/Qul8YNdEzZ #presidentMurmu #GallantryAwards #RepublicDay #ArmedForces pic.twitter.com/GiJJ8vRMXu — ANI Digital (@ani_digital) January 25, 2023 राष्ट्रपति ने #74thRepublicDay की पूर्व संध्या पर सशस्त्र बलों के कर्मियों और अन्य को 412 वीरता पुरस्कारों और अन्य रक्षा अलंकरणों को मंजूरी दी है। इनमें चार मरणोपरांत सहित छह कीर्ति चक्र शामिल हैं, दो मरणोपरांत सहित 15 शौर्य चक्र शामिल हैं: रक्षा मंत्रालय pic.twitter.com/6IHlym01sc — ANI_HindiNews (@AHindinews) January 25, 2023 6 જવાનોને કીર્તિ ચક્ર વીરતા પુરસ્કારોમાં 6 કીર્તિ ચક્ર (મર

Assertion and Reason Class 10 for Social Science Economics Question and Answer, Download PDF

CBSE Class 10 Economics Important Questions: Check the important Assertion Reason Questions from unit four Understanding Economic Development of CBSE Class 10 Social Science 2022-23 syllabus. Unit 4 covers Economics portions in the Social Science curriculum. Get the answers to the given Assertion Reason Questions at the end of the questions to score  well in CBSE Class 10 Social Science board exam 2023 on March 15, 2023.

IBPS SO Prelims Scorecard 2022 Released @ibps.in: Check Direct Link Here 

IBPS has released the score card for the post of CRP SPL-XII on its official website-ibps.in. Check download link.

ઉત્તર ભારતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, પહાડી રાજ્યોમાં હિમવર્ષા

Image
Image : Pixabay ઉત્તર ભારતના મોડી રાત્રે ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ સાથે ખુબ જ તેજ પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં વરસાદની અસર પહાડી રાજ્યોમાં પણ જોવા મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગએ આજે ફરી એકવાર હળવા વરસાદની આગાહી કરી છે. રાજધાની દિલ્હીમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.  શહેરના બેઝ સ્ટેશન સફદરજંગમાં જાન્યુઆરીમાં અત્યાર સુધી માત્ર નજીવો વરસાદ થયો છે. જો કે ગયા વર્ષે જાન્યુઆરીમાં 88.2 મીમી વરસાદ નોંધાયો હતો જે 306 ટકા વધુ હતો. આ અગાઉ જાન્યુઆરી 2021માં 161 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જો કે દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા દિલ્હી, યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. જોકે, ઘણા રાજ્યોમાં તાપમાનમાં વધારો થશે.

ICSE Syllabus for Class 10 2023: Download Revised & Reduced Syllabus PDF

ICSE Class 10 Syllabus 2023: CISCE has made available the 2022-23 academic session ICSE Syllabus for class 10. The ICSE syllabus 2023 class 10 is available on its official website cisce.org. Get ICSE Syllabus 2023 Class 10 PDF from this article. 

BPSC Provisional Answer key 2023 Released at bpsc.bih.nic.in; Raise Objection Till Feb 01

Bihar PSC has released the answer key for Assistant Town Plan (Town Planning) Supervisor post on its official website- bpsc.bih.nic.in. Download PDF.

TNPSC Admit Card 2023 Out For Statistical Services @tnpsc.gov.in: Check Download Process

Tamil Nadu PSC has released the Admit Card for the Combined Statistical Subordinate Services Examination on its official website -tnpsc.gov.in. Check download link. 

Kerala PSC Answer Key 2023 Out For Junior Lab Assistant @keralapsc.gov.in: Download PDF

Kerala PSC has released the answer key for the post of Junior Lab Assistant on its official website-keralapsc.gov.in. Download PDF.

CBSE Class 10 Economics Important MCQs for Board exam 2023 Preparation

CBSE Class 10 Economics Important Questions: Check the important MCQs from unit four of CBSE Class 10 Social Science 2022-23 syllabus. Unit 4 Understanding Economic Development covers Economics portions. Check the answers to the MCQs at the end of the questions to prepare well for CBSE Class 10 Social Science board exam 2023.

KVS TGT 2023 Exam from 12th to 14th Feb: Check Preparation Tips & Strategy

KVS TGT 2023 Exam from 12th to 14th Feb:  Download the preparation tips and strategy for KVS Trained Graduate Teacher (TGT) 2023 Exam. The KVS TGT Exam Preparation Tips will help aspirants to ace the exam with the best score.

BPSC LDC Mains Answer Key 2023 Out For Lower Division Clerk @bpsc.bih.nic.in: Raise Objection, If Any

Bihar PSC has released the mains answer key for Lower Division Clerk on its official website-bpsc.bih.nic.in. Download PDF.

ફરી એકવાર અમેરિકામાં ગોળીબાર, સ્કૂલમાં બની આ ઘટનામાં બે વિદ્યાર્થીના મોત

Image
image: Twitter અમેરિકામાં રવિવાર બાદ ફરી  ગઈકાલે ત્યાંની એક સ્કૂલમાં ગોળીબારનો વધુ એક કિસ્સો જોવા મળ્યો હતો. આયોવાના ડેસ મોઈન્સમાં આવેલી શાળામાં ગોળીબારના કારણે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા અને એક શિક્ષકને ગંભીર ઈજા થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે. પોલીસને જાણ થતા તરત જ તેમણે પગલા લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન  ત્રણ સંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. United States | Two students were killed while a teacher was injured in a shooting at a school in Des Moines in Iowa; multiple suspects taken into custody, reports The Associated Press citing the police — ANI (@ANI) January 23, 2023 મળતા અહેવાલો અનુસાર, આ ઘટના ગઈકાલે બપોરે ડેસ મોઇન્સ આયોવા ચાર્ટર સ્કૂલમાં બની હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને પહેલા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યા. જોકે, હજુ આ કેસની તપાસ પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા ચાલી રહી છે. પોલીસે હજુ કોઈ આરોપીઓના નામ અંગે પુષ્ટિ કરી નથી.