Posts

Showing posts from February, 2023

ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માતમાં 26 લોકોના મોત, 85 લોકો ઈજાગ્રસ્ત

Image
Image : twitter અમદાવાદ, 01 માર્ચ 2023, બુધવાર ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત થતા 16 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 3 બોગીમાં આગ લાગી હતી. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતને કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાંથી 3 બોગીઓમાં આગ લાગી હતી. બચાવ અને રાહત કર્ય માટે સેનાને બોલાવવામાં આવી હતી આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઘાયલોમાં 25ની હાલત ખુબ જ ગંભીર છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવા માટે નજીકના શહેરોમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દુર્ઘટના બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. 

ભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

Image
image : wikipedia  / Twitter અમેરિકામાં ટોચના હોદ્દાઓ પર અને મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે.  આ દરમિયાન બે ભારતીય મૂળના અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિકાસ પરિષદના સભ્યો બનશે. વ્હાઈટ હાઉસે આ અંગે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ એ સભ્યોની યાદી જાહેર કરી હતી જેમને તે નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે.  નિકાસ પરિષદ શું કરે છે?  રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. ભારતીય અમેરિકી પુનીત રેનજેન જેમનું નામ એ સભ્યોની યાદીમાં સામેલ કરાયું છે જેમને રાષ્ટ્રપતિ નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. તે ડેલોઈટ ગ્લોબલ સીઈઓ એમિરેટ્સ તરીકે કામ કરે છે.  રેનજેન અને રાજસુબ્રમણ્યમ કોણ છે?  રેનજેનએ સીઈઓ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન એક વૈશ્વિક રણનીતિ બનાવી અને તેનું અમલ કરાવ્યું જેના પરિણામસ્વરૂપે ડેલોઈટ દુનિયામાં અગ્રણી પ્રોફેશનલ સેવા સંગઠન બની ગયું અને તેને સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન વાણિજ્યક સેવા બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવ્યું. જ્યારે બાઈડે

SAIL Skill Test Schedule 2023 Out for Foreman & Other Posts: Check Admit Card Update

Steel Authority of India (SAIL) Rourkela has released the skill test schedule for the post of Mining Foreman  and other on its official webite-sailcareers.com. Download PDF here.

દેશનો આર્થિક વિકાસ ધીમો પડયો ઃ ઓક્ટોબર-ડિસેમ્બરમાં જીડીપી ઘટીને ૪.૪ ટકા

ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 1877 પછી સૌથી વધુ ગરમી પડી

Image
- પાનખર શરૂ, ફૂલો મોસમ કરતાં વહેલા કરમાવા લાગ્યા - દિલ્હીમાં સરેરાશ તાપમાન 63 વર્ષમાં સૌથી વધુ : માર્ચમાં તાપમાન બે ડિગ્રી વધશે, કાળઝાળ ગરમી, ઘાતક લૂની ચેતવણી - ફેબ્રુઆરી 2023માં ભારતમાં સરેરાશ માસિક મહત્તમ તાપમાન 29.54 ડિગ્રી, દિલ્હીમાં 27.7 ડિગ્રી સે. નોંધાયું નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનો વર્ષ ૧૮૭૭ પછી સરેરાશ સૌથી વધુ ગરમ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં સરેરાશ ગરમી ૨૯.૫૪ ડિગ્રી સે. નોંધાઈ છે તેમ હવામાન વિભાગે મંગળવારે કહ્યું હતું. દિલ્હીમાં સરેરાશ તાપમાન ૬૩ વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી સે. હતું. વધુમાં આ વખતે ઉનાળામાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને 'ઘાતક લૂ'ની ચેતવણી અપાઈ છે. ભારતના અનેક વિસ્તારોમાં માર્ચમાં તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઊંચું તાપમાન નોંધાયું હતું જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના હાઈડ્રોમેટ અને એગ્રોમેટ સલાહકાર સેવાના વડા એસસી ભાવને જ

પિતાના બોધનો ઉલ્લેખ... PM મોદી પર પ્રહાર... સિસોદિયાએ CM કેજરીવાલને મોકલ્યું 3 પેજનું રાજીનામું

Image
Image - Manish Sisodia, Facebook નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર દિલ્હીની દારૂની એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાએ મંગળવારે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલા ત્રણ પાનાના રાજીનામા પત્રમાં તેમણે પોતાના પિતાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, દિલ્હીના લોકો સારી રીતે જાણે છે કે છેલ્લા 8 વર્ષથી મેં દિલ્હી સરકારમાં મંત્રી તરીકે પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું છે. મારા સ્વર્ગસ્થ પિતાએ હંમેશા મને મારું કામ ઈમાનદારી અને નિષ્ઠાથી પૂર્ણ કરવાનું શીખવ્યું હતું. તેમણે વધુમાં લખ્યું છે કે, જ્યારે હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાએ ભગવાન કૃષ્ણની ખૂબ જ સુંદર તસવીર બનાવીને મારા પલંગની સામે મૂકી હતી. આ તસવીરની નીચે તેમણે એક વાક્ય લખ્યું હતું, ‘ઈમાનદારી અને નિષ્ઠા સાથે પોતાનું કાર્ય પૂર્ણ કરવું એ જ કૃષ્ણની સાચી પૂજા છે.’ સિસોદિયાએ CM કેજરીવાલને લખ્યું 3 પાનાનું રાજીનામું CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી CBIએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીની દારૂની એક્સા

તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થયું, નામ અને પ્રોફાઇલ પિક્ચર બદલાયું

Image
Image : Twitter અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર આજે તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકરે TMCના ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી નાખ્યું છે. ટ્વિટર હેન્ડલનું નામ બદલીને 'યુગ લેબ્સ' રાખવામાં આવ્યું હતું. યુગ લેબ્સ એ યુએસ સ્થિત બ્લોકચેન ટેક્નોલોજી કંપની છે જે NFTs અને ડિજિટલ સંગ્રહનો વિકાસ કરે છે. તે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ મીડિયામાં વિશેષતા ધરાવતી કંપની પણ છે. અગાઉ પણ અન્ય પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ચૂક્યા છે આ અગાઉ પણ અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ચૂક્યા છે. ગયા વર્ષે 10 ડિસેમ્બરના રોજ, YSR કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં ટ્વિટ કરવામાં આવી હતી. પાર્ટીનું ટ્વિટર બાયો પણ બદલાઈ ગયું છે. ઓક્ટોબરમાં તેલુગુ દેશમ પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2022માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. 

વલસાડમાં એક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી, 2 કામદારોના મોત

Image
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર વલસાડમાં ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે કામદારો આગની ઝપેટમાં આવી જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગને કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની વધુ વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક જ બ્લાસ્ટ થતા આગ ભભૂકી લાગવાની ઘટના બની હતી જેમાં બે કામદારોના મોત થયા છે જ્યારે બે કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત કામદારોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી બ્લાસ્ટનુ કારણ જાણવામાં આવી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ

સિસોદિયા રીમાન્ડ પર : આપ- ભાજપ વચ્ચે હલ્લાબોલ

Image
- સિસોદિયા જ કૌભાંડના કર્તાધર્તા, અમારા સવાલોથી દૂર ભાગી રહ્યા છે : સીબીઆઇ - અદાણીના કૌભાંડથી દેશનું ધ્યાન ભટકાવવા ધરપકડ કરાઇ : આપ આપ બંધારણ કે કોર્ટનું પણ સન્માન નથી જાળવી રહી : ભાજપ - સિસોદિયાને પાંચ દિવસ સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટનો આદેશ, ધરપકડના વિરોધમાં આપના ઠેરઠેર ધરણા નવી દિલ્હી : દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સોમવારે સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આ માગણીને સ્વીકારી લીધી હતી, જેને પગલે મનીષ સિસોદિયાને પાંચ દિવસ માટે સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. જે દરમિયાન સિસોદિયાની સીબીઆઇ દ્વારા આ સમગ્ર મામલે કસ્ટડીમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઇએ દાવો કર્યો હતો કે સિસોદિયાએ અત્યાર સુધી કરાયેલી પૂછપરછમાં યોગ્ય જવાબ ન આપ્યા હોવાથી તેની કસ્ટડી જરૂરી છે. આ દલિલોને દિલ્હીની વિશેષ કોર્ટના જજ એમ. કે. નાગપાલે સ્વીકારીને રિમાન્ડ મંજૂર કર્યા હતા.  બીજી તરફ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હી અને અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ

વિનોદ 'અદાણી જૂથ'ની કંપનીઓના પ્રમોટર, માલિક હોવાના પુરાવા

Image
- સાયપ્રસનો પાસપોર્ટ અને દુબઈમાં રહેતા - રોડ શો વખતે FIIનો પ્રશ્ન ACC  અને Ambuja વિનોદ અદાણી દ્વારા હસ્તગત કરાઈ તો કઈ રીતે એ અદાણી જૂથની કંપની કહેવાય - 'વિનોદ અદાણી સાથે અમારે કંઈ લાગેવળગે નહી' : અદાણી જૂથનો બચાવ   અમદાવાદ : વિનોદ અદાણી એક તરફ વિદેશમાં કંપનીઓ ધરાવે છે અને વિદેશી કંપનીઓના માધ્યમથી ભારતમાં અદાણી જૂથની કંપનીઓ સાથે સીધી નાણાકીય લેવડદેવડ પણ થઈ રહી છે. વિનોદ અદાણી જૂથની કંપનીઓમાં નાણા ઠાલવી રહ્યા છે તે છતાં ગૌતમ અદાણી તેની સાથે કોઈ સંબંધ નથી એવો બચાવ કરે છે તે બાબતે ચર્ચા જાગી છે. સેબીના દસ્તાવેજો પ્રમાણે ગૌતમ અદાણી, વિનોદ અદાણી અને રાજેશ અદાણી 'અદાણી એન્ટરપ્રાઈઝ'ના માલિક અને પ્રમોટર છે. સાયપ્રસનો પાસપોર્ટ ધરાવતા વિનોદ અદાણી દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે અને હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં એની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે. હિન્ડેનબર્ગમાં વિનોદ અદાણીના નામનો ઉલ્લેખ ૧૫૪ વખત કરાયો છે, જ્યારે ગૌતમ અદાણીનો ઉલ્લેખ ૫૦ વખત થયો છે. તે પરથી હિન્ડેનબર્ગ સાબિત કરવા માગે છે કે આખા આર્થિક વહીવટમાં વિનોદ અદાણી માસ્ટરમાઈન્ડ છે. ગૌતમ અદાણી

નોકરીના બદલે જમીન કેસમાં લાલુ-રાબડી સહિત 16ને કોર્ટનું સમન્સ, આ 4 કૌભાંડોમાં પણ લાલુનું નામ

Image
નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત ‘નોકરીના બદલે જમીન’ના કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય 14 લોકો સામે સમન્સ જારી કર્યા છે. CBI દ્વારા તેમની સામે દાખલ કરાયેલી ચાર્જશીટને ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપીઓને 15 માર્ચ માટે સમન્સ જારી કર્યા છે. નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે ? ઉલ્લેખનીય છે કે, 2004થી 2009ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વે ભરતીમાં ગોટાળો થયો.  કહેવાઈ રહ્યું છે કે, નોકરી મેળવવાને બદલે અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવાયા હતા.  CBIએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો.  આરોપ છે કે જે જમીનો લેવાઈ તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી.  ગત વર્ષે સીબીઆઈએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી હતી.  લાલુ યાદવ પર આરોપ છે કે, તેમના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.   સીબીઆઈનો આ

ICSE Class 10 English Language Answer Key 2023 and Question Papers, Download PDF

ICSE  Class 10   English Language  Answer Key 2023:  The Class 10 English Language annual examination of the ICSE Board was held today, February 27, 2023. Students have much to ponder after the exam and can check and download the official ICSE Class 10 English Language question paper and answer key in PDF format here.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે આ 6 કારણસર કાર્યવાહી કરાઈ, જાણો સમગ્ર મામલો

Image
image : twitter દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રવિવારે લગભગ 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે કરાઈ છે. સીબીઆઈ આજે તેમને કોર્ટમાં હાજર કરી તેમના રિમાન્ડની માગ કરશે. ખાસ વાત એ છે કે દિલ્હી એક્સાઈઝ કેસમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા મુખ્ય આરોપી છે. મનીષ સિસોદિયા સામે આ 6 કારણસર કાર્યવાહી કરાઈ   ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના નિવેદન અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યા  તપાસ એજન્સીના મોટાભાગના સવાલોના જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો   દક્ષિણ લાવીએ 100 કરોડ એડવાન્સ કેમ આપ્યા, જવાબ ન આપ્યો   લાગુ થતા પહેલા જ નવી એક્સાઈઝ પોલિસી કંપનીઓ પાસે પહોંચી ગઈ   દરોડાથી પહેલા અન્ય આરોપીઓ સાથે સિસોદિયાએ પણ મોબાઈલ નષ્ટ કર્યા   પૂછપરછમાં સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોડાના નિવેદનને ફગાવી ના શક્યા મામલો શું છે? ઉલ્લેખનીય છે કે સિસોદિયાની આઈપીસીની કલમ 120બી(ગુનાઈત કાવતરું ), 477એ(ખાતામાં હેરફેર) સાથે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 7 (ભ્રષ્ટ કે ગેરકાયદે માધ્યમ કે ખાનગી પ્રભાવનો ઉપયોગ કરી અય

Indian Army Agnipath Syllabus 2023: Common Entrance Exam (CEE) Subjects and Latest Exam Pattern

Indian Army Agniveer Recruitment 2023 Notification released. Apply Now for Army Agniveer 2023. Indian Army Agniveer 2023 CEE to be held from 17th April 2023 onward for the selection for Army Agniveer GD, Technical, Clerk/Store Keeper, and Tradesman.

Assam SLET Admit Card 2022-23 Released @sletneonline.co.in: Check Download Link

 State Level Eligibility Test Commission, Assam has released the Admit Card for the State Eligibility Test (SET) on its official website-

મનીષ સિસોદિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે, આપના સભ્યો ભાજપના કાર્યાલયને ઘેરશે

Image
image : Twitter નવી દિલ્હી , તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરાયા બાદ સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા CBI સમક્ષ રવિવારે હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સવારે 11.00 કલાકે સિસોદિયાની પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની સાંજે ધરપકડ કરી હતી.  અહેવાલો મુજબ આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજુ કરાશે. દરમિયાન સિસોદિયાની ધરપકડ થયા બાદ AAPના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આજે તેઓ ભાજપના કાર્યાલયને પણ ઘેરશે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરાશે.   AAP કાર્યકરો દ્વારા વિરોધ મનીષ સિસોદિયા પૂછપરછ અગાઉ રાજઘાટ પહોંચી ગયા હતા. રાજઘાટ પહોંચીને તેમણે કહ્યું કે હું અહીં બાપુના આશીર્વાદ લેવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા સિસોદિયાએ કહ્યું, મારી સામેના આરોપો ખોટા છે અને હું જેલ જવાથી ડરતો નથી. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી

OPSC Post Graduate Teacher Interview Schedule 2023 Postponed @www.opsc.gov.in: Check Latest Update

Odisha PSC has released the interview postponement notice for PGT (Commerce) posts on its official website-opsc.gov.in. Download PDF here.

CBSE Class 10 English Grammar Important Questions Answers for Board Exam 2023

CBSE Class 10 English Grammar MCQs with answers are provided here to help students prepare for the exam tomorrow. These questions are extremely important for last-minute revision for CBSE Class 10 English Exam 2023.

GAIL Recruitment 2023 for Executive Trainee: Check Eligibility, No. of Vacancy and How to Apply

GAIL has invited online applications for 47 Executive Trainee post on its official website. Check GAIL recruitment 2023 application process, age limit, qualification and other details here.

CBSE Class 12 Chemistry Practice Paper 2023, Download PDF

CBSE Class 12 Chemistry  Practice Paper 2023:  View and download the latest additional practice questions and marking scheme for the CBSE Class 12 Chemistry Board Exam 2023 PDF in PDF format here.

યુવાવયમાં હાર્ટ એટેકના કેસો વધ્યા, જાણો તેની પાછળના કારણો

Image
Image: Pixabay  કોરોના વાયરસ પછી ફેફ્સાની બીમારીના દર્દીની સાથે જ હાર્ટના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ બાદ હાર્ટ પર  અસર થતી જોવા મળી છે. જેને કારણે ભારતમાં હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. 40 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ આજકાલ એટેકથી પોતાનો જીવ ગુમાવે છે. હદય સબંધિત રોગ અને બીમારીઓમાં વધારો થતા તબીબોમાં ચિંતા જોવા મળી રહી છે. કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક આ વાત માત્ર અફવા હાર્ટના એક નિષ્ણાત મુજબ, કોરોનાએ માણસની નસો પર પણ અસર કરી છે, જેને કારણે નસોમાં સોજો, જેને બળતરા પ્રતિક્રિયા કહેવામાં આવે છે તે નસોને બ્લોક કરવામાં વધારો કરે છે. જોકે નિષ્ણાતો એ વાતને તદ્દન નકારે છે કે, કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક કે હદયના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, આ વાત માત્ર અફવા છે.  નાની ઉંમર હાર્ટ એટેકના કેસમાં વધારો  આજના યુવાઓની ખરાબ લાઇફસ્ટાઇલ નાની ઉંમરમાં તેમણે હદયના રોગી બનાવી દે છે. આવી કેટલીક ઘટનાઓ છે જેમાં યુવાઓનું અચાનક મોત થતા તેના કારણ માં હાર્ટ એટેક જોવા મળતું હોય છે. ચોકાવનારી વાત એ છે કે હાર્ટ એટેકની આ પરેશાની તે યુવાઓમાં થઇ રહી છે જેમણે

CBSE Class 10 English Exam Pattern & Marking Scheme for Board Exam 2023

CBSE Class 10 English Marking Scheme: Class 10 English Marking Scheme is helpful to know the format of question paper and weightage distribution for the CBSE Class 10 English Exam 2023.

CBSE Class 10 English Practice Paper 2023 PDF with Marking Scheme: Best for Last Minute Revision

CBSE Class 10 English Practice Paper 2023: Download PDF of the English Practice Paper and Marking Scheme for the CBSE Class 10 English Board Exam 2023.

બોલો લ્યો! માણસો બાદ ગૂગલે હવે રોબોટ્સની પણ કરી છટણી

Image
Image: Envato ગૂગલમાં માણસોની છટણીના સમાચાર તો આવતા રહેતા હોય છે. પરંતુ ગુગલે હવે ફક્ત માણસોને જ નહિ પરંતુ રોબોટ્સને પણ નોકરીમાંથી કાઢી મુક્યા છે. અહેવાલો અનુસાર, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે તેનો એક એક્સપેરિમેન્ટલ વિભાગ બંધ કરી દીધો છે જેમાં રોજિંદા કામ માટે રોબોટ્સ રાખવામાં આવતા હતા. કંપનીએ તેની પાછળનું કારણ પૈસાની અછત હોવાનું જણાવ્યું હતું. આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 100થી વધુ રોબોટ્સ પર 200થી વધુ લોકો કામ કરતા હતા. આ રોબોટ્સ ઓફિસના કાફેટેરિયા, ડસ્ટબીનની સફાઈ અને અન્ય કામ માટે રાખવામાં આવ્યા હતા. આ રોબોટ્સ કોરોના કાળમાં કંપનીને એટલા મદદે આવ્યા હતા કે, તેમના દ્વારા કોન્ફરન્સ રૂમની સફાઈ અને અન્ય કાર્યો પણ કરાવ્યા હતા. આલ્ફાબેટેના કહેવા મુજબ, આ રોબોટની કિંમત ઘણી વધારે છે. ઉપરાંત, કંપની રોબોટનું સંચાલન કરતા નિષ્ણાતો પર પણ ઘણા પૈસા ખર્ચવા પડતા હતા. તેની સામે હાલ મંદીના માહોલમાં કંપનીની કમાણી ઘટી રહી હતી, જે કારણે આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ સમાપ્ત કરીને આ રોબોટ્સને નીકાળી દીધા છે. જો કે આમાંથી કેટલાક રોબોટ્સ કંપની દ્વારા ગૂગલ રિસર્ચ ટીમ માટે રાખ

RSMSSB REET Question Paper 2023 PDF: Download Level 1 and Level 2

RSMSSB REET Question Paper 2023: Check Question Paper for Level 1 and Level 2 Posts. The candidates can download REET Question Papers 2023 PDF from this page of all sets.

'ગુલામ' શબ્દનો પ્રયોગ પડ્યો ભારે, આઝાદે જયરામ રમેશને ફટકારી 2 કરોડની નોટિસ

Image
image : Twitter ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને લીગલ નોટિસ મોકલાવી હતી. પૂર્વ કોંગ્રેસ નેતાએ 'ગુલામ', 'મીર જાફર' અને 'વોટમાં ભાગલા પડાવનાર' કહેવા બદલ જયરામ રમેશને આ માનહાનિની નોટિસ મોકલાવી હતી. આઝાદે કાનૂની સલાહકાર નરેશ કુમાર ગુપ્તાના માધ્યમથી મોકલેલી નોટિસમાં બેદાગ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ 2 કરોડ રુપિયાના વળતરની પણ માગ કરી છે.  જયરામ રમેશે શું કહ્યું હતું... નોટિસમાં જણાવાયું છે કે જયરામ રમેશ રાષ્ટ્રીય સ્તરે આઝાદના વધતા સન્માન અને પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને નુકસાન પહોંચાડવા માટે હંમેશા અવસર શોધે છે. આઝાદને પદ્મભૂષણથી સન્માનિત કરાયાના થોડીકવાર પછી જ બીજાના અભિપ્રાયમાં આઝાદને નીચુ બતાવવા જયરામ રમેશે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં વારંવાર 'ગુલામ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. આવું જાણીજોઈને કરાયું હતું.  નોટિસમાં શું છે?  નરેશ કુમાર ગુપ્તાએ કહ્યું કે જયરામ રમેશે ગુલામ શબ્દનો પ્રયોગ સ્લવે(ગુલામ) તરીકે કર્યો છે. તેમણે આઈપીસીની કલમ ૫૦૦ હેઠળ આ ગુનો કર્યો છે અને તેમણે

MPના સીધીમાં ટ્રક અને બસના ભયાનક અકસ્માતમાં 12ના મોત, CMએ સહાયની જાહેરાત કરી

Image
Image : twitter મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં ગઈકાલે એક ભયંકર અકસ્માત થયો હતો. મોહનિયા ટનલ પાસે ટ્રકની ટક્કરથી ત્રણ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતની દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોમાં 15થી 20 લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત કરી હતી. सीधी में हुई दुर्घटना हृदय विदारक है। रीवा के अस्पताल में घायलों का इलाज जारी है। डॉक्टरों ने बताया कि सभी घायल खतरे से बाहर हैं। घायलों के इलाज की बेहतर से बेहतर व्यवस्था की गई है, फिर भी आवश्यकता पड़ने पर इलाज के लिए बाहर ले जाया जायेगा। pic.twitter.com/UENnqR9AND — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 24, 2023 CMએ સહાયની જાહેરાત કરી ગઈકાલે મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં થયેલા ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રુપિયા 10 લાખ અને ગંભીર રીતે

OSSSC Recruitment 2023 Notification OUT: Check Application Date, Procedure & Other Details Here

OSSSC Recruitment 2023 has been announced by the Odisha Subordinate Staff Selection Commission through a short notice. Candidates can check the official notification from  the official website of osssc i.e., www.osssc.gov.in For more details such as application procedure and vacancy overview candidates can refer to the article below.

ઉદ્ધવ સાથે કેજરીવાલની મુલાકાત : શિવસેનાનાં નામ અને MCDને લઈ ભાજપ પર કર્યા પ્રહાર

Image
Image - Facebook મુંબઈ, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસની મુંબઈની મુલાકાતે છે. માતોશ્રી બંગલામાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત ચાલી રહી છે. મુલાકાત દરમિયાન ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઠ્ઠા પણ ઉપસ્થિત છે. ઉદ્ધવ-કેજરીવાલ-માનની મુલાકાત રાજકીય હેતુને લઈ થઈ છે. આ મુલાકાત 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ પર વિચાર કરવાની વાત કહેવામાં આવી રહી છે. કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ઉદ્ધવ ઠાકરેને ‘સિંહણના પુત્ર’ કહ્યું. કેજરીવાલે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેજી સિંહણના પુત્ર છે અને તેમને ન્યાય મળશે. અમે આ સંબંધોને આગળ વધારીશું. ભાજપે શિવસેનાનું નામ અને ચિન્હ ચોરી કર્યું.. MCD બબાલ પર કેજરીવાલનું મોટું નિવેદન MCDમાં થઈ રહેલી બબાલને લઈને અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભાજપ માત્ર ગુંડાગીરી કરે છે અને ED અને CBIનો ઉપયોગ કાયર લોકો કરે છે. અમને દિલ્હીની જનતાએ બહુમત આપ્યો છે. સ્ટેન્ડિંગ

VIDEO : ફરી નેતાઓએ હદ વટાવી, દિલ્હી MCD સદનમાં ભાજપ-આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી

Image
નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં સ્થાઈ સમિતિની ચૂંટણીને લઈ જોરદાર બબાલ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી માત્ર વિરોધ અને શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું હતું, જોકે હવે MCDનું ગૃહ યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. અહીં કાઉન્સિલરો વચ્ચે મારામારીના વીડિયો સામે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે રાત્રે શરૂ કરાયેલ મતદાનની કાર્યવાહી બીજા દિવસે સવાર સુધી પણ પૂર્ણ થઈ શકી નથી. આખી રાત ચાલેલા હંગામા અને મારમારી બાદ આજે સવાર સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. કાઉન્સિલરો વચ્ચે મુક્કાબાજી દિલ્હી MCD ફરી યુદ્ધનું મેદાન બની ગયું છે. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને મતદાન થયું હતું, જોકે ફરી આપ અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે છુટાહાથની મારામારી શરૂ થઈ ગઈ. એટલું જ નહીં કાઉન્સિલરો એકબીજાને મુક્કા મારી રહ્યા છે, તો વાળ પણ ખેંચવામાં આવી રહ્યા છે. મહિલા કાઉન્સિલરો પણ આક્રમક બની ઉલ્લેખનિય છે કે, એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને આજે મતદાન થયું હતું. જોકે મતદાન દરમિયાન સામ-સામે જોરદાર બબાલ શરૂ થઈ ગઈ હતી અને ફરી મતગણતરીની માંગ ઉઠતા ફરી ભાજપ અને આપ કાઉન્સિલરો સ

આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે

Image
Image : Twitter ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.    આ બજેટ પર લોકોની અપેક્ષા રહેશે આજે 15મી વિઘાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.

ફેબ્રુઆરીના અંત પહેલા હિટવેવની શક્યતા ઉનાળામાં ભીષણ ગરમીના એંધાણ

Image
- ગુજરાત,દિલ્હી, ઉ.પ્ર. રાજસ્થાન,  મ.પ્ર.,મહારાષ્ટ્રમાં ગરમી ઝડપથી વધશે - આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સે. તાપમાન વધારે જોવા મળશે  નવી દિલ્હી : આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે  તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે. માર્ચના શરૂઆતના ૧૫ દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને ૪૦ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે ૩૩.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ૧૯૬૯ પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ ૩૪.૧ અને ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ ૩૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.  ગુજરાતના ભૂજમાં ૧૬ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ

CRPF Admit Card 2023 OUT: CRPF Assistant Commandant Civil Engineer Admit Card OUT

CRPF has released the admit card for the CRPF Assistant Commandant Civil Engineer 2023 . Download here admit card and check all details. 

તૂટી જશે તમામ રેકોર્ડ ? ચારધામ યાત્રા માટે 2 દિવસમાં 60 હજારથી વધુ રજીસ્ટ્રેશન

Image
Image - wikipedia દેહરાદુન, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે છેલ્લા બે દિવસમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેને ધ્યાને રાખી એપ્રિલમાં શરૂ થનારી ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી તેવી સંભાવના છે. આ વર્ષે બદ્રીનાથના દ્વાર 27મી એપ્રિલે અને કેદારનાથના દ્વાર 25મી એપ્રિલે ખુલશે. 2 દિવસમાં 61250 લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન પર્યટનના નાયબ નિયામક યોગેન્દ્ર ગંગવારે કહ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથ ધામો માટે યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન મંગળવારથી શરૂ થું હતું અને અત્યાર સુધીમાં પ્રથમ બે દિવસમાં 61,250 લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, કોવિડના કારણે બે વર્ષના લાંબા ગાળા બાદ ગત વર્ષે પૂરજોશમાં શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને આ વર્ષે આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આવનારા ભક્તોની સંખ્યા વધુ હશે અજેન્દ્રએ કહ્યું કે, ધામના દર્શન માટે શરૂઆતમાં થયેલી રજીસ્ટ્રેશનની સંખ્યા સંકેત આપે છે કે, આ વખતે પણ અહીં આવનારા યાત્રાળુઓ

‘આપણે તુર્કેઈની મદદ કરી શકીએ તો પાકિસ્તાનની કેમ નહીં’ : દિગ્ગજ નેતાની કાશ્મીર સમસ્યા હલ કરવા સલાહ

Image
નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વર્તમાન પ્રમુખ અને સાંસદ ડો.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ચીન આપણી સરહદની અંદર બેઠું છે, આપણે તેની સાથે વાત કરી રહ્યા છીએ પરંતુ પાકિસ્તાન સાથે વાત કરી રહ્યા નથી. પાકિસ્તાન વાત કરવા તૈયાર છે. તેઓ વિચારે છે કે તેઓ ધર્મયુદ્ધ લડીને ચૂંટણી જીતી લેશે, પણ આ ખોટું છે, કંઈ થશે નહીં. તેમણે કહ્યું કે, આપણે તુર્કેઈની મદદ કરવા માટે પહેલા પહોંચી ગયા, પરંતુ આપણે આપણા પડોશીઓની મદદ કેમ કરી શકતા નથી, આપણે કરવી જોઈએ. Image - Farooq Abdullah Facebook ફારુક અબ્દુલ્લાએ ક્યાં કહ્યું આ વાત દિલ્હીમાં રૉના પૂર્વ પ્રમુખ એ.એસ.દુલતના પુસ્તક ‘એ લાઇફ ઇન ધ શેડોઝ: અ મેમોઈર’ના વિમોચન કાર્યક્રમ દરમિયાન 82 વર્ષના અબ્દુલા કહ્યું કે, દુલત 2000માં નિવૃત્ત થયા હતા. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભારત એક અનોખો દેશ છે અને તેનું કારણ એ છે કે આપણે બધા સાથે મળીને વિચારીએ છીએ... આપણે ગાંધીના સપનાના ભારતમાં પાછા ફરવું પડશે... જો દેશની પ્રગતિ કરવી હોય તો વિભાજન સમાપ્ત કરવું પડશે. જ્યાં સુધી આપણે એક થઈશું નહીં થઈએ ત્

Cantonment Board Pune Recruitment 2023: Apply Online For 168 Various Posts, Check Eligibility

Cantonment Board Pune  has invited online applications for the 168 Various Posts on its official website. Check  Cantonment Board Pune  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

AIC MT Recruitment 2023: Notification Out For 20 Management Trainee Posts: Check Eligibility And How To Appoy

Agriculture Insurance Company of India (AIC)  has invited online applications for the 20 Management Trainee Posts on its official website. Check  Agriculture Insurance Company of India (AIC)  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

OPSC Interview Date 2023 Released For Asst. Director Posts @opsc.gov.in: Download Schedule

Odisha PSC has published a notification for the Interview Schedule for the post of Assistant Director on its official website-opsc.gov.in. Download PDF. 

પાક.ના પીએમ શાહબાઝના કરકસરના પગલાં, વર્ષે રૂ.200 અબજની બચત કરશે !

Image
- પ્રધાનમંડળ પગાર જતો કરશે, સ્ટાફ અને ખર્ચમાં ૧૫ ટકાનો કાપ મુકાશે - તમામ પ્રધાનોએ ટેલિફોન,વીજળી, પાણી અને ગેસ બિલ જાતે ભરવા પડશે, સરકારી કાર્યક્રમોમાં એક જ ડિશ પીરસાશે  - સરકારી અધિકારીઓ પર ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા પર બંધી, પ્રધાનો વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં જ પ્રવાસ કરશે, બે વર્ષ સુધી નવી કાર ખરીદાશે નહીં   પીટીઆઇ ઇસ્લામાબાદ : દેશને આર્થિક કળણમાંથી બહાર કાઢવાના મરણિયા પ્રયાસરૂપે પાકિસ્તાનની સરકારે સંખ્યાબંધ કરકસરના પગલાંની બુધવારે જાહેરાત કરી હતી. તેમાં પ્રધાનો અને તેમના સલાહકારોને પગારો ન આપવાના અને વિદેશ પ્રવાસ દરમ્યાન ફાઇવ સ્ટાર હોટલોમાં ન રહેવાના પગલાંનો સમાવેશ થાય છે.આ અઠવાડિયે કોઇપણ ભોગે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- પાસેથી ૧.૧ અબજ ડોલરની નાણાં સહાય મેળવવા માટે મરણિયા બનેલા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ ખાને કેબિનેટ મિટિંગમાં વિગતવાર ચર્ચા કરી ખર્ચા ઘટાડવાના પગલાંની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કરકસરના પગલા તરીકે જાહેર કર્યું હતું કે કેબિનેટ પ્રધાનો હવે વૈભવી કારો વાપરવાનું બંધ કરશે અને વિમાનમાં પણ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરશે. વિદેશ પ્રવાસ દરમ્યાન સરકારી અધિકારીઓ ફાઇવ સ્ટા

JNU Recruitment 2023: 388 Vacancy, Apply Online, Check Eligibility & Other Details

The Jawaharlal Nehru University has announced the JNU Non-Teaching Recruitment 2023 for 388 Non-Teaching Posts. Candidates can apply online from the official recruitment website of JNU Non-Teaching i.e., jnu.ac.in For more information on how to apply for the JNU Non-Teaching Recruitment 2023 candidates can refer to the article below.

VIDEO: પાકિસ્તાન PM વિરુદ્ધ ઈમરાન ખાનનું હલ્લાબોલ: આજથી 8 દિવસ જેલ ભરો આંદોલન શરૂ

Image
ઈસ્લામાબાદ, તા.22 ફેબ્રુઆરી-2023, બુધવાર પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને કમરતોડ મોંઘવારી વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) લાહોરથી 'જેલ ભરો આંદોલન' શરૂ કર્યું છે. પાર્ટીએ વરિષ્ઠ નેતાઓના ફૂટેજ શેર કર્યા છે, જેમાં ભૂતપૂર્વ સંઘીય મંત્રીઓ શાહ મહમૂદ કુરેશી, અસદ ઉમર, સેનેટર આઝમ સ્વાતિ અને પંજાબના ભૂતપૂર્વ ગવર્નર ઓમર સરફરાઝ ચીમા, પોલીસ વાનની અંદર બેઠેલા જોવા મળ્યા હતા. તેઓએ ત્યાં હાજર પોલીસને તેમની ધરપકડ કરવા કહી રહ્યા છે. આ આંદોલનમાં પાર્ટીના 200થી વધુ સમર્થકો કોર્ટની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલા PTIના વડા ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે પોતાના સમર્થકોને ધરકડ વહોરવા અને ડરનો માહોલ ખતમ કરવાની અપીલ કરી હતી. પીટીઆઈ આ આંદોલન માનવાધિકાર ઉલ્લંઘન, વધતી મોંઘવારી અને IMF સાથે દેવાની વાટાઘાટોના મુદ્દે કરી રહી છે. જેલ ભરો, ડરને તોડો ઝુંબેશની શરૂઆતની જાહેરાત કરતા ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં કહ્યું કે,  જેલો ભરો અને ડરને તોડી નાખો. પીટીઆઈની યોજના તેની સરકારને સત્તા પરથી

BPSC Assistant Prelims Exam Date 2023 Announced @bpsc.bih.nic.in: Download Schedule Here

 Bihar PSC has released a short notice regarding the prelims written exam schedule for the post of Assistant on its official website-bpsc.bih.nic.in. Download PDF.

OSSC JEA Skill Test Hall Ticket 2023 To Release On Feb 28: Download Typing Schedule Here

Odisha SSC has released short notice regarding the Admit Card for the post of Junior Executive Assistant on its official website-https://www.ossc.gov.in. Download PDF. 

'અસલી' માસ્ટર માઈન્ડ વિનોદ અદાણી 'નકલી' કંપનીઓ થકી અબજો ડોલર ઠાલવે છે

Image
- હિન્ડેનબર્ગ પછી ફોર્બ્સનો ચોંકાવનારો ખુલાસો - વિનોદ અદાણીની ઓફશોર કંપનીઓની લેવડદેવડનો લાભ ભરતમાં અદાણીની લિસ્ટેડ કંપનીને થઈ રહ્યો છે - ફોર્બ્સે નવા નાણાકીય વ્યવહારો પકડયા કે જે હિન્ડેનબર્ગના રિસર્ચમાં નથી : 'માસ્ટરમાઈન્ડ' વિનોદ અદાણીની જ કંપની થકી ૧૦.૫ અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદવામાં આવી અમદાવાદ : હિન્ડેનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ દ્વારા જે રીતે શેરના ઊંચા ભાવ લઇ જવા માટે ગેરરીતિ આચરી છે, ટેક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા શેર ખરીદી, પોતાની સહયોગી કંપનીઓ થકી જ તેની લે-વેચ કરી હોવાનો આક્ષેપ છે તેમાં સૌથી વધુ સવાલ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સામે ઉઠાવવામાં આવ્યા છે. હવે, હિન્ડેનબર્ગના ચોંકાવનારા અહેવાલ બાદ અદાણી જૂથ સામે ફોર્બ્સ મેગેઝીને હવે સ્ફોટક અહેવાલ આપ્યો છે. ફોર્બ્સનો  આ અહેવાલ પણ જણાવે છે કે જૂથના વડા ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે જોડાયલા ઓફશોર ફંડ્સની નાણાકીય લેવડદેવડનો લાભ પણ ભારતમાં અદાણીની લીસ્ટેડ કંપનીઓને થઇ રહ્યો છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદી બહાર પ્રકાશિત કરવા માટે પ્રખ્યાત ફોર્બ્સ જણાવે છે કે આ નાણાકીય વ્યવહારો અગાઉ ક્યારેય બ

CRPF ASI Admit Card 2023 To Be Released Soon: Download Link for ASI Steno Exam

CRPF ASI ADMIT CARD 2023: Know here how to download CRPF ASI Steno Admit Card 2023

CBSE Class 10th English Study Material for Board Exam 2023: Best for Last Minute Revision

Get here an all in one study material for CBSE Class 10th English. This study material includes all important resources required for the board exam preparation.

વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ભયંકર ચેતવણી, 2050 સુધીમાં ભારતના આ રાજ્યો પર ફરી વળશે કુદરતનો કહેર

Image
Image Envato Imege Envato તા. 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર  ટેકનોલોજીના વિકાસ સાથે માનવી પૃથ્વી પર અનેક પ્રકારના અખતરા કરી કુદરતને પડકારી રહ્યો છે. અને તેના કારણે આજે જળવાયુ પરિવર્તન જોવા મળે છે. અને તેના પરિણામ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ. સતત જંગલોનો નાસ કરી કોકંરીટ જંગલ ઉભુ થઈ રહ્યુ છે તેમજ વધતા જતા ઔધોગિકરણ વગેરેના કારણે  કુદરતનો ક્રમ તુટી રહ્યો છે.  વર્ષ 2050 સુધીમાં ભારતના 9થી વધારે રાજ્યોમાં કુદરતી આફતો આવશે વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાક દાયકાઓથી શોધ કરી રહ્યા છે જેમા જળવાયુ પરિવર્તન માટેના આગાહી ખતરો આપી રહ્યા છે. તો આ વખતે ફરી એકવાર દાવો કરતાં  નવી ભયંકર ચેતવણી ઉચ્ચારી છે. વૈજ્ઞાનિકોએ દાવા સાથે કહ્યુ છે કે વર્ષ 2050 સુધીમાં ભારતના 9થી વધારે રાજ્યોમાં કુદરતી આફતો આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં 50થી વધુ રાજ્યો તબાહ થઈ જશે. તેમા સૌથી વધારે ચીનના શહેરો હશે. આ સાથે તેમાં ભારતના 9 રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકાના 5 શહેરોને પણ ખતરો રહેલો છે.  રિપોર્ટ મુજબ ચીનના 26 રાજ્યો આ પ્રકોપનો ભોગ બનશે વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ 50 ક્

BPSC Bihar 32nd Judicial Services Recruitment 2023: Notification Out For 155 Posts @onlinebpsc.bihar.gov: Check Eligibility

BPSC  has invited online applications for the 155 Civil Judge Posts on its official website. Check BPSC  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

BECIL Recruitment 2023 For 159 Various Posts @AIIMS Bilaspur: Check Eligibility And How To Apply 

BECIL has invited online applications for the 159 Various Posts on its official website. Check  BECIL  Recruitment 2023 application process, age limit, qualification and other details here.

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ, શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરાશે

Image
Image : Internet અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરુ થઈ ગયુ છે. સીએમ પુષ્કરસિંહ ઘામીની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખુલ્યું છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓ બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી શકશે. એપ્રિલમાં શરુ થશે ચાર ધામ યાત્રા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં આજે યોજાનારી ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ગયા વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે દર્શન માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરવામાં આવશે  આ વર્ષે પ્રવાસન વિભાગે કેદારનાથ ધામ માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન 15 હજાર બદ્રીનાથ માટે 18 હજાર, ગંગોત્રી માટે 9 હજાર, યમુનોત્રી માટે 6 હજાર નક્કી કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ચારધામ યાત્રાન