Posts

Showing posts from November, 2020

NTA UGC NET June 2020 - Result - Cut-off

Image
NTA UGC NET June 2020 - Result - Cut-off: UGC NET 2020 result has been released by National Testing Agency (NTA) on December 1. The result has been released in the form of the scorecard on the official website of the exam. Candidates can check their results and download the UGC NET scorecard by logging into their registered accounts using the application number and date of birth/password. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2JqpUgN

Gujarat State Police Housing Corporation Ltd. (GPHCL) Assistant Engineer (Civil) Question Paper (29-11-2020)

Image
Gujarat State Police Housing Corporation Ltd. (GPHCL) Assistant Engineer (Civil) Question Paper (29-11-2020) is now available on our website www.marugujarat.in, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39wyh5h

GSPHCL Assistant Engineer (Civil) Final Answer Key, Written Test Marks, List of Candidates called for Document Verification 2020

Image
Gujarat State Police Housing Corporation Ltd. has published Final Answer Key, Written Test Marks, List of Candidates called for Document Verification for the post of Assistant Engineer (Civil) 2020. Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3lrw25C

કોરોનાની વધુ એક રસી તૈયાર છે, આ માસની આખર સુધીમાં બે કરોડ ડૉઝ આપવાની તૈયારી

Image
- અમેરિકાની મોડર્ના લેબોરેટરીએ તૈયાર કરી છે ન્યૂયોર્ક તા.1 ડિસેંબર 2020 મંગળવાર અમેરિકાની મોડર્ના કંપનીએ પણ  કોરોનાને નાથી શકે એવી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. આ રસીના બે કરોડ ડૉઝ આ માસની આખર સુધીમાં પોતે આપી શકે છે એવો દાવો પણ આ કંપનીએ કર્યો હતો. દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા અને મૃત્યુઆંક પણ એટલી જ ઝડપે વધી રહ્યો હતો એટલે કેટલાક દેશોની કંપનીઓ કોરોના વિરોધી રસી તૈયાર કરવા સતત દોડધામ કરી રહી હતી. પોતાની રસીને માન્યતા આપવા મોડર્નાએ અમેરિકા અને યૂરોપના દેશોને ક્યારનીય અરજી કરી દીધી હતી. અત્યર અગાઉ કંપનીએ મોટે પાયે આ રસીની કરેલી ટ્રાયલમાં સાડા એકાણું ટકા સફળતા મળી હોવાનું કહેવાય છે. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ રસીની કોઇ આડઅસર કે પ્રતિકૂળ લક્ષણો દેખાયાં નહોતાં. કંપનીએ કહ્યું હતું કે અમારી રસી આબાલ વૃદ્ધ ગમે તેને આપી શકાય છે અને કેટલાક ગંભીર કેસોમાં તો એ 100 ટકા સફળ થઇ હતી. અત્યાર અગાઉ અમેરિકામાં ફાઇઝર અને બાયોએનટેક કંપનીઓ પણ પોતાની રસીને માન્યતા આપવા માટે અરજી કરી ચૂકી હતી. ફાઇઝરની રસીને 95 ટકા સફળતા મળી હોવાનું કહેવાય છે. જો કે મોડર્નાના ચીફ મેડિકલ અધિકારી તાલ

હૈદરાબાદમાં કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન શરૂ, ભાજપ ઓવૈસીના ગઢમાં ગાબડું પાડી શકશે ?

Image
- ઓવૈસી વહેલી સવારમાં મત આપી આવ્યા હૈદરાબાદ તા. 1 ડિસેંબર 2020 મંગળવાર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આજે સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું હતું. આ વિસ્તારના સાંસદ ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુન મજલિસ-એ-મુસ્લિમીનના અસદુદ્દીન ઓવૈસી વહેલી સવારમાં મતદાન કરી આવ્યા હતા. આમ તો આ ચૂંટણીથી રાષ્ટ્રીય રાજકારણમાં કશો ફેર પડવાનો નથી પરંતુ સાઉથમાં પોતાનો પગપેસારો વધારવા ભાજપે આ વખતે કમર કસી હતી અને ટોચના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે હૈદરાબાદ મોકલ્યા હતા. આવા નેતાઓમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થયો હતો.  જો કે તેલંગાણામાં ટીઆરએસ અને ઓવૈસીનું જોર એટલું બધું છે કે અહીં પોતાને વિજય મળવાની શક્યતા સાવ પાંખી છે એ હકીકત ભાજપ બરાબર સમજે છે. પરંતુ પ્રયત્ન કરવામાં શું જાય એ વિચારે તેણે જબરો પુરુષાર્થ કર્યો હતો. એ પણ હકીકત છે કે આ ચૂંટણીમાં ભાજપ જે દેખાવ કરશે એને આધારે એ આવતા વરસે પશ્ચિમ બંગાલમાં થનારી વિધાનસભા ચૂંટણીનો વ્યૂહ ઘડશે. 150 વોર્ડમાં વહેંચાયેલા આ કોર્પોરેશનની બેઠકો માટે 1122 ઉમેદવારો

ખેડૂતો મોદી સરકાર સામે આરપારની લડાઇ માટે મક્કમ

Image
આંદોલનનો છઠ્ઠો દિવસ, અત્યાર સુધીમાં ત્રણ ખેડૂતોના મોતને પગલે આંદોલન ઉગ્ર બનવાની શક્યતા ખેડૂતોના આંદોલનને પગલે શાકભાજી-દૂધ જેવી વસ્તુઓનો સપ્લાય ઠપ થતા દિલ્હી-આસપાસના રાજ્યોમાં હાલાકી સરકારે ધરણા માટે ફાળવેલા બુરાડી મેદાનમાં ગયેલા ખેડૂતોને નજર કેદ કરાયા જેવી સ્થિતિ, અનેકે ભૂખ હડતાળ શરૂ કરી નવી દિલ્હી, તા. 30 નવેમ્બર, 2020, સોમવાર કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીમાં ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે. દિલ્હી ચલો આંદોલનને છઠ્ઠો દિવસ છે. ત્યારે ખેડૂતો નેતાઓએ સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે અમે દિલ્હી આરપારની લડાઇ માટે જ આવ્યા છીએ, જ્યાં સુધી નવા કૃષિ કાયદા રદ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ. મન કી બાત કરતા વડા પ્રધાને અમારા પણ મનની વાત સાંભળવી જોઇએ તેવો ખેડૂતોએ નિ:સાસો નાખ્યો હતો.    દિલ્હીના સિંધુ બોર્ડર પર મીડિયાને સંબોધતા ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે જ્યાં સુધી અમારી માગોને પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન જારી રહેશે. કિસાન નેતા જગમોહનસિંહે કહ્યું હતું કે અમારી માગણીઓ સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ અમે નથી કરવાના, કૃષિ કાયદાઓને રદ કરો તે સિવાય બીજી કો

આંદોલનકારી ખેડૂતોને કોરોનાનું જોખમ : કાઉન્સિલ કોરોના કરતા કૃષિ કાયદા વધુ ખતરનાક : ખેડૂતો

Image
સાવચેતી રાખીને અમે કોરોનાથી તો બચી જઇશું પણ કેન્દ્રના કૃષિ કાયદા અમને જરૂર મારી નાખશે : આંદોલનકારી ખેડૂતોનો રોષ નવી દિલ્હી, તા. 30 નવેમ્બર, 2020, સોમવાર દિલ્હીમાં હાલ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો આવ્યા છે. જ્યારે બાદમાં રાજસૃથાન અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ જોડાયા હતા. આ પરિસિૃથતિ વચ્ચે હવે કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે ખેડૂતોને કોરોના થઇ શકે છે અને મોટી સંખ્યામાં તેમને નુકસાન પણ કરી શકે છે. જ્યારે ખેડૂતોએ વળતો જવાબ આપતા કહ્યું છે કે અમારા માટે આ કોરોના નહીં પણ કેન્દ્રના કૃષિ બિલો વધુ જોખમકારક છે.  ખેડૂતોના ધરણા વચ્ચે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ડીસિઝ ડિવિઝનના વડા ડો. સમિરન પાંડાએ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના ધરણા પ્રદર્શન હાલના સમયમાં ભારે નુકસાનકારક સાબીત થઇ શકે છે. તેથી જે પણ લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તેઓને વિનંતી કે બધા જ પ્રકારની સુરક્ષા રાખે. લોકોએ એ બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પ્રકારે એકઠા થવું નુકસાનકારક છે. બીજી તરફ આંદોલન કરી રહેલા ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે અમારા માટે કોરોના નહીં પણ કેન્દ્રના કૃષિ કાયદા

કાશીથી PMનો ચીન પર પ્રહાર, કહ્યું- વિસ્તારવાદી તાકતોને મળી રહ્યો છે જડબાતોડ જવાબ

Image
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2020, સોમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવ દિવાળી મહોત્સવથી લોકોને સંબોધિત કરતા ચીનનું નામ લીધાં વિના તેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, વિસ્તારવાદી તાકતોને દેશે જડબાતોડ જવાબ આપ્યો છે. ભલે સરહદે ઘુસણખોરી થવાનો પ્રસાસ થઈ રહ્યો હોય, વિસ્તારવાદી તાકતોના દુસ્સાહસ હોય કે પછી દેશની અંદર દેશને તોડવાના ષડયંત્રો, ભારત બધાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, અમારા માટે વિરાસતનો અર્થ છે દેશની ધરોહર જ્યારે કેટલાંક લોકો માટે વિરાસતનો અર્થ હોય છે પોતાનો પરિવાર અને પોતાના પરિવારનું નામ. આપણાં માટે વિરાસતનો અર્થ છે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા, આપણાં મુલ્યો. તેમના માટે વિરાસતનો અર્થ છે પોતાની પ્રતિમાઓ અને પરિવારોની તસવીરો. તેમનું ધ્યાન પરિવારની વિરાસત બચાવવામાં રહ્યું. અમારું ધ્યાન દેશની વિરાસત બચાવવા અને તેને સંરક્ષિત કરવામાં છે. નવા કૃષિ કાયદા સામે થઈ રહેલા ધરણાં પ્રદર્શન પર કહ્યું કે, નવા કામ દરમિયાન આ રીતે વિરોધ થતા રહ્યાં છે. તેમણે કહ્યું કે, આજે આપણે સાધારાની વાતો કરીએ છીએ. સમાજ અને વ્યવસ્થામાં સુધારાના ખુબ મોટા પ્રતિક તો સ્વયં ગુરુ ના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1502 પોઝિટિવ કેસ, 1401 દર્દી થયાં સ્વસ્થ

Image
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2020, સોમવાર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1502 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1401 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 20 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,90,821 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 78,25,615 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. આજે નોંધાયેલા 1501 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 21, સુરત શહેરમાં 212, સુરત જિલ્લામાં 54, વડોદરા શહેરમાં 147, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 105, રાજકોટ જિલ્લામાં 35 કોરો

GSERC Higher Secondary Shikshan Sahayak District Selection Notification 2020

Image
Gujarat State Secondary & Higher Secondary Educational Staff Recruitment Selection Committee (GSERC) has published Higher Secondary Shikshan Sahayak District Selection Notification 2020, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3qcE71K

કૃષિ કાયદાએ ખેડૂતોને નવા વિકલ્પો આપ્યા, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે: PM મોદી

Image
વારાણસી, 30 નવેમ્બર 2020 સોમવાર  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના ભાષણમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા અને નમસ્કાર કર્યા. પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો.  વડાપ્રધાન  મોદીએ કહ્યું કે કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છળ કર્યું છે તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે.  પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર તો મંડીઓને વધુ આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. MSP પર ખેડૂતોનો પાક વેચવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તમારે યાદ રાખવું જરૂરી છે કે આ એ જ લોકો છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિને લઈને સવાલ ઉઠાવતા હતા. આ લોકો અફવાઓ ફેલાવતા હતા. એક રાજ્યે કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ જ ન થવા દી

NTA Final Answer Keys UGC - NET June 2020

Image
National Testing Agency (NTA) has published Answer Keys UGC - NET June 2020, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3o9fst7

GSPHC Assistant Engineer (Civil) Provisional Answer Key (29-11-2020)

Image
Gujarat State Police Housing Corporation Ltd (GSPHC) has published Provisional Answer Key for the post of Assistant Engineer (Civil) (29-11-2020), Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3llIT9t

NH-19ના લોકાર્પણ માટે આજે મોદી વારાણસી જશે, છ લેનવાળો નવો હાઇવે થઇ ચૂક્યો છે તૈયાર

Image
- આજે બપોરે બાબતપુર એરપોર્ટ પહોંચશે નવી દિલ્હી તા.30 નવેંબર 2020 સોમવાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં બંધાયેલા છ લેનવાળા હાઇવે NH-19ના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વારાણસી જશે. પ્રોટોકોલ મુજબ આજે બપોરે વડા પ્રધાન 2/10 વાગ્યે બાબતપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટરમાં ખજૂરી જનસભા સ્થાને પહોંચશે. પ્રયાગરાજ-વારાણસી વચ્ચે બનેલા છ લેનવાળા NH-19 હાઇવેનુ્ં લોકાર્પણ કર્યા બાદ તેઓ એક સભાને સંબોધશે. વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મતદાર વિસ્તાર છે. આજે ત્યાં દીપોત્સવ પણ યોજાયો છે જેમાં મોદી સહભાગી થવાના હતા. તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હશે. NH-19ના લોકાર્પણ બાદ વડા પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરના નવીનીકરણની યોજનાનું પણ રૂબરૂ જઇને અવલોકન કરશે. વડા પ્રધાનનો વિગતવાર કાર્યક્રમ આ પ્રમાણે છે. પહેલાં બાબતપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટરમાં ડોમરી જશે. ડોમરીથી કાર દ્વારા ભગવાન અવધૂત રામ ઘાટ પહોંચશે અને ત્યાંથી ક્રૂઝ પર સવાર થઇને લલિતા ઘાટ પહોંચશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ ફરી એકવાર ક્રૂઝ દ્વારા રવિદાસ ઘાટ જવા રવાના

બ્રહ્મપુત્ર નદી પર ચીન વિરાટ બંધ બાંધશે, ભારત અને બાંગ્લા દેશની મુશ્કેલીઓ વધશે

Image
- આવતા વર્ષથી નવી પંચવર્ષીય યોજનાનો અમલ કરશે નવી દિલ્હી તા.30 નવેંબર 2020 સોમવાર પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે ચીન બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધી રહ્યું હતું. આ બંધના પગલે ભારત અને બાંગ્લા દેશને તકલીફ પ઼ડશે એમ નિષ્ણાતો કહે છે. આ બંધ ભારત અને તિબેટની વચ્ચે આવતા વિસ્તારમાં બંધાશે. ઔપચારિક બાંધકામ આવતા વર્ષથી 2021થી શરૂ થશે. એક ચીની કંપનીના અધ્યક્ષને ટાંકીને ચીની મિડિયાએ આ સમાચાર પ્રગટ કર્યા હતા.  ગ્લોબલ ટાઇમ્સે પાવર કન્સ્ટ્ર્ક્શન કંપની ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગને ટાંકને પ્રગટ કરેલા અહેવાલ મુજબ યારલુંગ જમ્બો (બ્રહ્મપુત્રનું તિબેટી ભાષાનું નામ ) પર એક વિરાટ બંધ બાંધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. આ યોજના ચીનની 14મી પંચવર્ષીય યોજના (2021-2025)ના ભાગ રૂપે તૈયાર થશે. 2035 સુધીમાં આ યોજનાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો પાર પાડવાના હતા. આવતા વરસે નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા આ યોજનાને સમર્થન મળી જાય ત્યારબાદ એની વિગતો જાહેર કરાશે. અત્યારે માત્ર બંધ બાંધવા પૂરતી જાહેરાત કરાઇ હતી. આ બંધને જળવિદ્યુત યોજના તરીકે પણ ઓળખાવાઇ હતી. ચીને એવો દાવો કર્યો હતો કે આ યોજનાના અમલથી દેશન

દિલ્હી પર ખેડૂતોનો ઘેરાવો, આંદોલનમાં ઉગ્રતા

Image
સરકારે ફાળવેલંુ મેદાન ખુલ્લી જેલ, ત્યાં નહીં જઇએ, વાતચીતનો શરતી પ્રસ્તાવ અમારૂં અપમાન : ખેડૂતો સુપ્રીમના વરિષ્ઠ વકીલોનું ખેડૂતોના આંદોલનને સમર્થન, બેનરો સાથે પ્રદર્શન  ચાર મહિનાનું રાશન સાથે લઇને આવ્યા છીએ, નવા કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી નહીં હટીએ : ખેડૂતો નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરૂદ્ધમાં દિલ્હીમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું જાય છે. ખેડૂતોની એક જ માગણી છે કે આ કાયદાઓને  પરત લેવામાં આવે,  જ્યારે સરકાર એમ કરવા તૈયાર નથી અને વાતચીત માટે ખેડૂતોને આમંત્રણ આપી રહી છે. આ સિૃથતિ વચ્ચે હવે ખેડૂતોએ ચીમકી આપી છે કે અમારી માંગો પુરી નહીં થાય તો દિલ્હીના જે પાંચ મુખ્ય પ્રવેશ પોઇન્ટ છે તેને જ બંધ કરી દેવામાં આવશે.  ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જો ખેડૂતો અમે કહ્યું તે સૃથળ પર વિરોધ પ્રદર્શન માટે જતા રહે તો અમે વાતચીત કરવા માટે પણ તૈયાર છીએ. બીજી તરફ અમિત શાહ અને કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર અમને દિલ્હીના બુરાડી મેદાનમાં જવા માટેનું કહે છે જ્યારે અમને ખ્

દેશમાં વધુ 38359 સાથે કોરોનાના કુલ કેસ 94.31 લાખ, મૃત્યુઆંક 1.37 લાખ

Image
મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત્  : 24 કલાકમાં 85ના મોત, નવા 5,444 કેસ, રિકવર 4362 નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર દેશભરમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 38359 કેસો સામે આવ્યા હતા. જેને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 94,31,227એ પહોંચી ગઇ છે. દરમિયાન વધુ 417 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ 137092ને પાર પહોંચી ગયો છે.   જોકે છેલ્લા 24 કલાકમાં જ 45613 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. જે સાથે જ સાજા થયેલાની કુલ સંખ્યા 88,45,714ને પાર પહોંચી ગઇ છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખ જેટલી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે ત્યારે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.  સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીની શોધ સાથે સંકળાયેલી ત્રણ ટીમોની સાથે વાતચીત કરશે અને સમગ્ર રિપોર્ટ લેશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોદી આ ટીમોનો સંપર્ક કરશે. જે ટીમોની સાથે મોદી વાત કરશે તે ગેન્નોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઇ અને ડો. રેડ્ડીનો સમાવેશ થાય છે.  બીજી બાજુ આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી 85 દરદીના મોત થયા હતા.

Covid-19 Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1564 પોઝિટિવ કેસ, 16ના મોત

Image
અમદાવાદ, તા. 29 નવેમ્બર 2020, રવિવાર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1560 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1451 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,89,420 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 77,59,739 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,569 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,17,379 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 172 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આજે નોંધાય

રોહિંગ્યા સામે કાર્યવાહી કરીશ તો ઓવૈસી જેવા લોકો જ બૂમો પાડશે : અમિત શાહ

Image
નવી દિલ્હી, તા.29 નવેમ્બર 2020, રવિવાર હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં રોહિંગ્યા ઘૂસણખોરોનો મુદ્દો હવે તૂલ પકડી ચુક્યો છે.આજે હૈદ્રાબાદની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એઆઈએમઆઈએમ પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કહ્યુ હતુ કે, જ્યારે હું રોહિંગ્યા સામે કાર્યવાહી કરુ છું ત્યારે આ જ લોકો બૂમો પાડવા માંડે છે. આ પહેલા ઓવૈસીએ કહ્યુ હતુ કે, જો હૈદ્રાબાદમાં ઘૂસણખોરો હોય તો ગૃહ મંત્રી તરીકે અમિત શાહે કાર્યવાહી કરવી જોઈએ.આ નિવેદનનો અમિત શાહે આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષો મને એક વખત લખીને આપે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢો, એ પછી હું કાર્યવાહી કરવા માટે તૈયાર છું.હકીકતમાં આંધ્રપ્રદેશમાં ટીઆરએસ અને એઆઈએમઆઈએમ વચ્ચે ગુપ્ત સમજૂતી થયેલી છે.મને તેનાથી પરેશાની નથી પણ તેમણે આ પ્રકારના સમજૂતિ છુપાઈને કરવાની જરુર નથી.બંધ રુમમાં બંને પાર્ટીઓ ઈલુ ઈલુ કરે છે.ટીઆરએસ કેમ ખુલ્લેઆમ જાહેર નથી કરતી કે ઓવૈીની પાર્ટી સાથે અમારે સબંધ છે. અમિત શાહે કહ્યુ હતુ કે, જે લોકોએ આઝાદી વખતે હૈદ્રાબાદમાં પાકિસ્તાન સાથે જોડાવવા માટે ઝુબેશ ચલાવી હતી તેવી નિઝ

ખેડૂતો પાકિસ્તાનના નથી, સરકાર લાવે તેમની સમસ્યાનો ઉકેલઃ અન્ના હઝારે

Image
નવી દિલ્હી, તા.29 નવેમ્બર 2020, રવિવાર મોદી સરકારના નવા કૃષિ બિલ સામે આંદોલને ચઢેલા ખેડૂતોને ટેકો આપવા માટે ગાંધીવાદી સમાજ સેવક અન્ના હજારે પણ મેદાનમાં આવ્યા છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે અને સરકાર તરફથી ગૃહ મંત્રી અમિત શાહે મુકેલો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી ચુક્યા છે.ખેડૂતોને અન્ના હજારેએ સમર્થન આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોની માંગણીઓનુ હું સમર્થન કરુ છું.તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતો અને સરકારની સ્થિતિ ભારત -પાકિસ્તાન જેવી થઈ ગઈ છે પણ સરકારે ખેડૂતોની સાથે ચૂટંણી ટાણે મત માંગતી વખતે જે રીતે વાત કરે છે તે જ રીતે હવે વાત કરવી જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, આજે તો ખેડૂતો અહિંસક આંદોલન કરી રહ્યા છે પણ કાલે ઉઠીને જો ખેડૂતો હિંસા પર ઉતરી આવશે તો તે માટે કોણ જવાબદારી લેશે.ખેડૂતો પાકિસ્તાની નથી.સરકાર તેમની સાથે ચર્ચા કરે.દેશનુ કમનસીબ છે કે ખેડૂતોને આંદોલન કરવુ પડી રહ્યુ છે.ખેડૂતો આપણા દેશના જ છે.ચૂંટણી સમયે તમે તેમની પાસે વોટ માંગવા ગયા હતા તો હવે તેમની સમસ્યાનુ સમાધાન પણ કરો. અન્ના હજારેએ કહ્યુ હતુ કે, ખેડૂતો પર આકરા શિયાળામાં પાણીનો મારો ચલાવાયો હતો તે પણ યોગ્ય નથી.સરકારે ખ

મોદી સરકારે ખેડૂતોની જગ્યાએ અંબાણી-અદાણીની આવક બમણી કરીઃ રાહુલ ગાંધી

Image
નવી દિલ્હી, તા.29 નવેમ્બર 2020, રવિવાર દિલ્હી સરહદ પર ઉગ્ર આંદોલન કરીને સરકાર સામે મોરચો માંડનારા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ પહેલા જ દિવસથી ઉતરી ચુકેલા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવા કૃષિ કાયદાને લઈને મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે.હવે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ છે કે, મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો પણ ખેડૂતોની જગ્યાએ આ સરકારે અંબાણી અને અદાણીની આવક બમણી કરી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જે સરકાર કાળા કૃષિ કાયદાને અત્યાર સુધી યોગ્ય બતાવતી આવી છે તે ખેડૂતોના પક્ષમાં આ સમસ્યાનુ સમાધાન કરશે તેવી આશા રાખવી નકામી છે પણ આ દેશમાં હવે ખેડૂતોની વાત થશે. રાહુલ ગાંધીએ એવા સમયે નિવેદન આપ્યુ છે જ્યારે દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર હજારો ખેડૂતો એકઠા થયેલા છે અને સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે.ખેડૂતોએ દિલ્હીના બુરાડી મેદાનમાં પ્રદર્શન કરવાના સરકારના પ્રસ્તાવને પણ ઠુકરાવી દીધો છે.ખેડૂતોનુ કહેવુ છે કે, જ્યાં સુધી સરકાર નવો કાયદો પાછો ખેંચવા માટે વાયદો નથી કરતી ત્યાં સુધી અમે બોર્ડર પર જ અડિંગો જમાવેલો રાખીશું. ખેડૂતોન

અહેમદ પટેલની જગ્યાએ પવન કુમાર બંસલ કોંગ્રેસના ખજાનચી, જાણો કોંગ્રેસ પાસે કેટલી સંપત્તિ છે

Image
નવી દિલ્હી, તા.29 નવેમ્બર 2020, સોમવાર  કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસના ખજાનચીનુ પદ ખાલી પડ્યુ હતુ.અહેમદ પટેલની જગ્યાએ કોંગ્રેસે હવે પવન કુમાર બંસલને પાર્ટીના ખજાનચી બનાવ્યા છે. આ હોદ્દા માટે જે નેતાઓા નામ રેસમાં ચાલી રહ્યા હતા તે તમામને બાજુ પર મુકીને કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે પવન કુમાર બંસલની પસંદગી કરી છે.જોકે મોટાભાગના રાજ્યોમાં સત્તાથી વંચિત કોંગ્રેસ માટે ફંડ ભેગુ કરવુ પવન કુમાર બંસલ માટે એક પડકાર હશે.હાલમાં કોંગ્રેસ પાસે લગભગ 724 કરોડ રુપિયાની સંપત્તિ છે.કોંગ્રેસની સંપત્તિમાં ઘટાડો થયો છે જ્યારે ભાજપની સંપત્તિ વધીને 2017-18માં 1483 કરોડ રુપિયા પર પહોંચી છે. કોંગ્રેસ પાસે લગભગ 400 કરોડનુ કેપિટલ રિઝર્વ ફંડ છે.જ્યારે ભાજપ પાસે કેપિટલ રિઝર્વ ફંડનો આંકડો 1461 કરોડ રુપિયા છે.કોંગ્રેસ પર 2017-18ના આંકડા પ્રમાણે 324 કરોડનુ દેવુ હતુ અને ભાજપ પર 21.38 કરોડનુ દેવુ હતુ.આમ કોંગ્રેસે ચુકવવાની બાકી રકમને બાદ કરવામાં આવે તો 800 કરોડ રુપિયા જેટલી સંપત્તિ છે.કોંગ્રેસને કોર્પોરેટ દાતાઓ દ્વારા 122 કરોડ રુપિયા ડોનેશન અપાયુ છે જ્યારે ભાજપને કોર્પોરેટ સેક્ટર તરફથી 698 કરોડ રુ

બંગાળનો ગુજરાતની જેમ વિકાસ કરીશું, ડિસેમ્બરમાં TMCના ટુકડા થઈ જશેઃ ભાજપ

Image
કલકત્તા, તા.29 નવેમ્બર 2020, સોમવાર  પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ઘમાસાણ ઉગ્ર બની રહ્યુ છે.પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગઢમાં ભાજપે ગાબડુ પાડીને સંખ્યાબંધ નેતાઓને પોતાની તરફ ખેંચ્યા છે. હવે પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષે જાહેરાત કરી છે કે, બંગાળને પણ ગુજરાતની જેમ વિકસિત કરીશું અને ડિસેમ્બર મહિનામાં ટીએમસીના એટલે કે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના ટુકડે ટુકડા થઈ જશે.દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે. આ પહેલા પણ દિલિપ ઘોષ પશ્ચિમ બંગાળમાં જીત મળે તો ગુજરાત મોડેલ લાગુ કરવાની વાત કરી ચુક્યા છે.જેનો મમતા બેનરજીએ વારંવાર વિરોધ કર્યો છે.દરમિયાન દિલિપ ઘોષે ફરી એક વખત કહ્યુ છે કે, ટીએમસીમાં બળવો કરનારા નેતાઓ પર કાર્યવાહી કરવાનુ સાહસ મમતા બેનરજીની સરકારમાં નથી.કારણકે તેનાથી પાર્ટી તુટી જવાનો ખતરો છે.ટીએમસીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી હવે મમતા બેનરજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શરુ કરવુ પડ્યુ છે અને તેઓ એક બ્રેકડાઉન રોકવા માટે ઉતાવળા થયા છે.ડિસેમ્બરનો મહિનો ટીએમસી માટે મહત્વનો પૂરવાર થશે.આ મહિનામાં ટીએમસીનુ અસ્તિત્વ ખતમ થઈ જશે. તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં જે રીત

મન કી બાત: દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પરત લવાઈ, કેનેડા સરકારનો આભાર: વડા પ્રધાન મોદી

Image
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020 રવિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કરી રહ્યા છે. વડા પ્રધાનનો આ કાર્યક્રમ કોરોના સંકટ અને કૃષિ કાનૂન વિરૂદ્ધ જારી ખેડૂતોના આંદોલન વચ્ચે થઈ રહ્યો છે. જોકે, પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આ એક ખુશખબરી આપી રહ્યો છે. કેનેડાથી મા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી છે. આ માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કરૂ છુ. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આજે હુ આપ સૌની સાથે એક ખુશખબરી શેર કરવા ઈચ્છુ છુ. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક ઘણી પ્રાચીન પ્રતિમા કેનેડાથી ભારત પાછી આવી રહી છે. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે ઘણો ખાસ સંબંધ છે. હવે તેમની પ્રતિમાને પાછી લાવવી આપણા સૌ માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ અમારી વિરાસતની અનેક અનમોલ ધરોહર, આંતરરાષ્ટ્રીય ગેંગનો શિકાર થતી રહી છે.  પીએમ મોદીએ કહ્યુ કે માતા અન્નપૂર્ણાની પ્રતિમાની વાપસીની સાથે એક સંયોગ એ પણ જોડાયેલો છે કે કેટલાક દિવસ પહેલા જ વર્લ્ડ હેરિટેજ વીક મનાવવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, પ્રાચીન સમયમાં પાછા જવા,

Farmers Protest: ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી, બુરાડી નહીં જાય આંદોલનકારી

Image
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020 રવિવાર નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂત દિલ્હી બૉર્ડર પર ગુરૂવારથી આંદોલન કરી રહ્યા છે. પંજાબથી આવેલા ખેડૂત સિંધુ બોર્ડર પર હાજર છે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશથી આવેલા ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર ડેરો નાખ્યો છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેઓ પહેલા દિલ્હીના રસ્તા પરથી હટ્યા અને વાતચીત માટે આગળ આવ્યા. ગૃહ મંત્રી અમિત શાહે કરી વાતચીતની પહેલ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમગ્ર મામલે ઉકેલ મેળવવા માટે પહેલ કરી છે. ગૃહ મંત્રીએ ખેડૂતો સાથે વાતચીત માટે આમંત્રિત કરતા કહ્યુ કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરે વાતચીત માટે ખેડૂતોને બોલાવ્યા છે. જો ખેડૂત ઈચ્છે તો અગાઉ પણ ખેડૂતો સાથે વાતચીત સંભવ થઈ શકે છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર બેસ્યા વિના દિલ્હી પોલીસે નક્કી કરેલી જગ્યા પર શાંતિપૂર્ણ આંદોલન કરે. ખેડૂતોના આંદોલન માટે બુરાડી તૈયાર ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂતોને એ જાણકારી પણ આપી છે કે આંદોલન માટે બુરાડીના મેદાનને સમગ્ર રીતે

છત્તીસગઢના સુકમામાં IED બ્લાસ્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શહીદ, 9 જવાન ઈજાગ્રસ્ત

Image
રાયપુર, તા. 29 નવેમ્બર 2020 રવિવાર છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ કોબરા 206 બટાલિયનના જવાન પર આઈઈડીથી હુમલો કર્યો છે. આ હુમલામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિતિન શહીદ થઈ ગયા છે જ્યારે 9 સીઆરપીએફ જવાનો ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે. આ તમામ જવાન રાતે દસ વાગ્યે લગભગ ઑપરેશનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તાડમેટલા વિસ્તારના બુર્કાપાલથી છ કિલોમીટર દૂર એક સ્થાન પર જવાન નક્સલીઓના નિશાને પર આવી ગયા. ઈજાગ્રસ્ત તમામ જવાન કોબરા 206 બટાલિયનના છે. સુકમા એસપી કેએલ ધ્રુવે આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે તમામ ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરથી રાયપુર લઈ જવાયા છે જ્યારે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિતિને રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા. ત્યાં બસ્તર આઈજી સુંદરરાજ પી એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કે આ મુદ્દે વધારે જાણકારી જંગલમાંથી જવાનોના પાછા ફર્યા બાદ જ મળી શકશે. જવાન બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા છે અથવા સ્પાઈક હોલથી આની પણ જાણકારી લેવામાં આવી રહી છે. જોકે શનિવારે સેનાની સંયુક્ત પાર્ટી તાડમેટલા વિસ્તારમાં નક્સલીઓ વિરૂદ્ધ સર્ચિંગ ઑપરેશન પર નીકળી હતી. આ દરમિયાન મોડી રાતે નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્પાઈક હોલમાં

પેંગોંગમાં ભારતે જગતના સર્વોત્તમ 'માર્કોસ' કમાન્ડો તૈનાત કર્યા

Image
રાજનાથ ત્રણેય પાંખના સ્પેશિયલ કમાન્ડો સંયુક્ત રીતે ઓપરેશનો પાર પાડશે નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2020, શનિવાર પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કરી દીધા છે. આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડોમાં થાય છે. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ પાસે પોતપોતાની સ્પેશિયલ ફોર્સ છે. નૌકાદળની સ્પેશિયલ ટુકડી માર્કોસ તરીકે ઓળખાય છે. એરફોર્સની સ્પેશિયલ ફોર્સ ગરૂડ કમાન્ડો તરીકે જાણીતી છે, જ્યારે આર્મીની સ્પેશિયલ ટીમ પેરા કમાન્ડો તરીકે જાણીતી છે. પેગોંગ સરોવરના કાંઠે હાલ માર્કોસની ટુકડી ઉતારાઈ છે. એરફોર્સના ગરૂડ અને આર્મીના પેરા કમાન્ડો પહેલેથી ત્યાં તૈનાત છે. હવે માર્કોસ તૈનાત થતાં ત્રણેય સ્પેશિયલ કમાન્ડો સાથે મળીને અસાધારણ લશ્કરી ઓપરેશન પાર પાડી શકશે. દરેક સ્પેશિયલ ફોર્સનો ઉદ્દેશ જ ખાસ પ્રકારના અને પહેલી નજરે અશક્ય લાગતા મિશન પાર પાડવાનો હોય છે. બીજી તરફ એક મુલાકાતમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ચીનના કોઈ પણ દુ:સાહસને જવાબ આપવા માટે સરહદે તૈનાત સેન્યને છૂટો દોર આપી રાખેલો છે. તેમણે કહ્યું હતું કે છૂટો દોર છે એટલે જ આપણા સૈનિકો ગલવાનમાં ચીનને જડબાતોડ જવાબ આપી શક્

દિલ્હીમાં 20 હજારથી વધુ ખેડૂતો રસ્તા પર, નિરંકારી મેદાન પર જવા ઇનકાર

Image
હરિયાણામાં શાંતિથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાતા અન્નદાતામાં રોષ ખેડૂતો અમે નક્કી કરેલા દેખાવોના સ્થળે આવી જાય, દરેક બાબતે વાતચીત કરવા માટે તૈયાર છીએ : અમિત શાહ નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2020, શનિવાર કેન્દ્ર સરકારના કૃષી બિલોના વિરોધમાં હજારો ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશ કરી લીધો છે અને ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. જ્યારે અનેક ખેડૂતો હજુ પણ દિલ્હી સરહદે પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન સિંધુ બોર્ડર પર ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક વિશાળ પુતળાને ફૂંક્યું હતું, જ્યારે દિલ્હીના રસ્તા પર આશરે 20 હજાર જેટલા ખેડૂતો ઉતર્યા હતા.  દિલ્હીના રસ્તા પર હજારો ખેડૂતો જોવા મળ્યા હતા, જ્યારે બીજી તરફ સતત ત્રીજા દિવસે પણ દિલ્હીની હરિયાણા, પંજાબ બોર્ડર પર મોટા પ્રમાણમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને પોલીસે સંત નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની છુટ આપી હતી, જોકે ખેડૂતોએ ત્યાં જવાની ના પાડી દીધી છે. જેને પગલે હાલ દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ફરી ઘર્ષણ થવાના એંધાણ છે.  ઉત્તર રેંજના જોઇન્ટ કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અમે જે ગ્ર

વિરોધ પ્રદર્શન કરતા ખેડુતોને સમજાવવા આગળ આવ્યા અમિત શાહ, ચર્ચા કરવાનો આપ્યો ભરોસો

Image
 નવી દિલ્હી, 28 નવેમ્બર 2020 શનિવાર ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા અને પંજાબ-હરિયાણાથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અપીલ કરી છે. ગૃહ પ્રધાને કહ્યું, 'હું વિરોધ કરી રહેલા ખેડૂતોને અપીલ કરું છું કે ભારત સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તેમને 3 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે. સરકાર ખેડૂતોની દરેક સમસ્યા અને માંગને વિચાર કરવા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યું કે કૃપા કરીને શાંતિપૂર્ણ રીતે તમારૂ આંદોલન ચાલુ રાખો. અમે ચોક્કસપણે તમારી સાથે ચર્ચા કરીશું. સરકાર હંમેશા તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છે. એકવાર તમે જ્યારે આંદોલનને તે મેદાન પર સ્થાનાંતરિત કરી દેશો તો, પછીના દિવસે ભારત સરકાર તમારી સાથે વાત કરવા તૈયાર છે.જો 3 ડિસેમ્બર પહેલા ખેડૂત સંગઠનો ચર્ચા કરવા માંગે છે, તો હું તમને બધાને ખાતરી આપવા માંગું છું કે વિરોધ પ્રદર્શનને મેદાન પર સ્થાનાંતરિત કરતાની સાથે જ આપની ચિંતાઓનાં સમાધાન માટે અમારી સરકાર બીજા દિવસે વાતચીત કરશે. હું બધાને અપીલ કરવા માંગુ છું કે દિલ્હી પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે અને તમે તમારો વિરોધ બુરાડીનાં મેદાન

રાજ્યમાં વકરતી મહામારી; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1598 પોઝિટિવ કેસ, 15ના મોત

Image
અમદાવાદ, તા. 28 નવેમ્બર 2020, શનિવાર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1598 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1523 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3953 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,87,969 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 76,90,779 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,16,772 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,16,639 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 133 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આજે નોંધા

Indian Airforce Recruitment for AFCAT 01/2021 Batch

Image
Indian Airforce has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/37hAM96

Samagra Shiksha (SSA) Gujarat Recruitment for Project Coordinator Post 2020

Image
Samagra Shiksha (SSA), Sarva Shiksha Abhiyan, Gujarat has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3q8eXRY

Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited (GNFC) Recruitment for General Manager (HR) Posts 2020

Image
Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited (GNFC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3qbzmW2

IIT Gandhinagar Recruitment for Research Associate (RA-Chemistry) Posts 2020

Image
IIT Gandhinagar has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2VdUlto

UPSC Advt No 15/2020 for Various Vacancies

Image
Union Public Service Commission (UPSC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking  Maru Gujarat  regularly to get the latest updates. UPSC Advt No 15/2020 for Various Vacancies Name of the Posts:  Superintendent (Printing) Statistical Officer (Planning/Statistics) Application Fee :  Candidates are required to pay a fee of Rs. 25/- (Rupees Twenty five) only either by remitting the money in any branch of the SBI by cash or by using net banking facility of the SBI or by using visa/master credit/debit card. No fee for SC/ST/PH/Women candidates of any community. No "fee exemption" is available to OBC male candidates and they are required to pay the full prescribed fee. Applications without the pre