મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ
Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અઘોરીઓ અને નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા એમના ફોટોગ્રાફ અને વીડિયોથી ઊભરાઈ રહ્યું છે. અઘોરીઓ અને નાગા સાધુઓના જીવન અને મૃત્યુ ફરતે વીંટળાયેલા રહસ્યને લીધે લોકોને તેમના વિશે જાણવાનું કુતૂહલ થતું હોય છે. ચાલો, આજે આપણે પણ તેમના જીવનમાં ડોકિયું કરીએ.
અઘોરનો અર્થ શું?
Comments
Post a Comment