આજે ઉત્તરાયણ, જાણો કઈ રાશિએ કઈ વસ્તુનું કરવું જોઈએ દાન


Donation according to zodiac sign on Uttarayan day : ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. જેની ઉજવણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન, દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ આપેલી માહિતી પર નજર કરીએ.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો