IPL પહેલા પંજાબ કિંગ્સના નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન


Punjab Kings New Captain Shreyas Iyer: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા પંજાબ કિંગ્સ (PBKS) ટીમે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની આ પંજાબ ટીમે શ્રેયસ ઐયરને કમાન સોંપી છે. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત ઘણી અલગ રીતે કરી છે. તેમણે આ જાહેરાત ટીવી શો બિગ બૉસ દ્વારા કરી છે. શોના હોસ્ટ અને એક્ટર સલમાન ખાને પ્રોગ્રામ દ્વારા પંજાબ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો