ખેતી કરવા માટે રાજ્યસભામાંથી આપશે રાજીનામું! વિજયસાઈ રેડ્ડીએ લીધો રાજનીતિથી સંન્યાસ


Andhra Pradesh Politics: આંધ્રપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીના નજીકના વિશ્વાસુ વી. વિજયસાઈ રેડ્ડીએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 25 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો