'આતંકવાદનું કેન્સર જે હવે ખુદ પાકિસ્તાનને ખાઈ રહ્યું છે', પાડોશી દેશને એસ.જયશંકરનો આકરો સંદેશ
S Jaishankar Statement on Pakistan and China: મુંબઈમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'ભારત અને ચીન એક સાથે ઉભરી રહ્યા છે, જેના કારણે સંબંધોમાં સંતુલન જાળવવા માટે એક અનોખો પડકાર ઉભો થયો છે. અગાઉની આદર્શવાદી અને ગેરમાર્ગે દોરનારી નીતિઓ સહકાર અને સ્પર્ધામાં અવરોધરૂપ હતી, પરંતુ છેલ્લા દાયકામાં ભારતનો અભિગમ બદલાયો છે.' તેમણે કહ્યું કે, '2020ના સરહદ વિવાદે સંબંધોને જટિલ બનાવ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.'
વિદેશ મંત્રી એસ.
Comments
Post a Comment