'ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દો સાંભળીને ચોંકી જાય છે', ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન

Jagdeep Dhankhar

Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે સનાતન ધર્મને લઈને મોટી વાત કહી. ઉપરાષ્ટ્રપતિએ જેએનયુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'દેશમાં કેટલાક એવા લોકો છે જે સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને જ ચોંકી જાય છે. હું તેમને ભ્રમિત માનું છું.'

'સનાતન અને હિન્દુ શબ્દ બોલતા જ આઘાતજનક પ્રતિક્રિયા આપે છે'

જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, 'ભારતમાં સનાતન અને હિન્દુ શબ્દ સાંભળતા જ અમુક ભ્રમિત લોકોની પ્રતિક્રિયા સામે આવે છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ