NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા


Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં ખેંચતાણ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની સાથી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ અને યુપી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે (OP Rajbhar) બિહારમાં 153 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીએ 47 ઉમેદવારોની યાદી જાહેર પણ કરી દીધી છે. રાજભર પોતે સ્વીકારી રહ્યા છે કે તેમના આ પગલાથી એનડીએને નુકસાન થઈ શકે છે.

3-4 બેઠકો મળે તો ઉમેદવારો પાછા ખેંચી લેવા તૈયાર

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો