12 લાખના કમળથી શીશમહેલનો કચ્ચરઘાણ: ભાજપનો વનવાસ પૂર્ણ, AAPની 'આપદા' શરૂ
- દિલ્હીમાં ભાજપનો 26 વર્ષનો વનવાસ પૂરો, આપની 'આપદા' શરૂ
- ભાજપનો 48 બેઠક પર ભવ્ય વિજય, આપે 22 બેઠકથી મન મનાવ્યું : કેજરીવાલ, સિસોદિયા, ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિતના દિગ્ગજોના ડાંડિયા ડૂલ, માત્ર આતિશીએ જીતીને લાજ બચાવી
- ભાજપનો વોટશૅર 7.05 ટકા વધી 45.56 ટકા, કોંગ્રેસનો વોટ શૅર 2.1 ટકા વધી 6.
Comments
Post a Comment