USAID તરફથી ભારતને અત્યાર સુધી રૂ. 1.5 લાખ કરોડનું ભંડોળ મળ્યું છે! જાણો કેટલી રકમનો ક્યાં ખર્ચ કરાયો છે


How much USAID funding has India got? : વિદેશી રાષ્ટ્રોને નાણાંકીય સહાય આપતી અમેરિકન સરકારની એજન્સી USAID (યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડૅવલપમેન્ટ) દ્વારા ભારતને આપવામાં આવેલું ભંડોળ હાલ વિવાદનું કારણ બન્યું છે. તાજેતરમાં USAIDને તાળું મારી દેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, USAID દ્વારા ભારતને આપવામાં આવેલ 2.1 કરોડ ડૉલર(આશરે રૂ. 182 કરોડ)ના ભંડોળનો ઉપયોગ ભારતની ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. એમના આ નિવેદનના પગલે ભારતમાં રાજકીય વિવાદ શરુ થઈ ગયો છે. આ બાબતે ભારતના નાણાં મંત્રાલયના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, USAID દ્વારા ભારતને ક્યારે, કેટલું ભંડોળ આપવામાં આવ્યું હતું અને એ ક્યાં વપરાયું હતું.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો