‘સંતાનો માતા-પિતાને હોસ્પિટલમાં છોડી જાય તો સંપત્તિ ન આપવી જોઈએ’ મંત્રીનું મોટું નિવેદન


Parent Property : વર્તમાન સમયના ઘોર કળિયુગની વાત કરીએ તો, કેટલાક પુત્ર-પુત્રી માતા-પિતાને બોજ સમજીને સંપત્તિ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે અને પછી તેઓને તરછોડી દે છે. ઘણી વખત એવા પણ અહેવાલો સામે આવ્યા હોય છે કે, બાળકો સંપત્તિ પોતાના નામે કરાવીને માતા કે પિતાને ઘરઘરમાં છોડી આવે છે, ત્યારે આવી જ બાબતને લઈને કર્ણાટકના મંત્રી શરણ પ્રકાશ પાટિલે મહત્ત્વનનું નિવેદન આપ્યું છે.

‘...

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો