વડોદરામાં નબીરાએ કારથી ત્રણને કચડ્યાં, 'નિકિતા મેરી... ૐ નમ:શિવાય' ની બૂમો પાડવા લાગ્યો


Vadodara Accident : વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક આ  ઘટના બની હતી. જ્યાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં 3 જેટલાં લોકોના કચડાઈ જતાં મોતનો દાવો કરાયો છે. જોકે હાલ મોતના આંકડાની પુષ્ટી થઇ શકી નથી. 

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ