મોહમ્મદ યુનુસે PM મોદીને મળવા એપોઈન્ટમેન્ટ માગી, ભારતે ન આપ્યો ભાવ, જાણો શું બોલ્યા જયશંકર
India-Bangladesh Relations : વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) કહ્યું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે બંને નેતાઓની મુલાકાત કરાવવા માટે ભારતને વિનંતી કરી છે.
યુનુસે મોદી સાથે બેઠક કરવા વિનંતી કરી
Comments
Post a Comment