Posts

Showing posts from October, 2020

છઠ પૂજાની તૈયારી કરો મા, દિલ્હીમાં આપનો દિકરો બેઠો છે: બિહારની મહિલાઓને PM મોદીનું સંબોધન

Image
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2020 રવિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પર્વની ચર્ચા કરતા બિહારની મહિલાઓને સંબોધન કર્યુ. પીએમે કહ્યુ કે દુનિયામાં આજે કોઈ એવુ નથી, જેને કોરોનાએ પ્રભાવિત ના કર્યો હોય, જેનુ આ મહામારીએ નુકસાન કર્યુ ના હોય. પીએમ મોદીએ કહ્યુ ભાજપ માટે એનડીએ માટે આપનો પ્રેમ કેટલાક લોકોને સારો લાગી રહ્યો નથી. તેમની હતાશા-નિરાશા, તેમની અકળામણ, તેમનો ગુસ્સો હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. જેની નજર હંમેશા ગરીબના પૈસા પર હોય, તેમને ક્યારેય ગરીબનું દુ:ખ, તેમની તકલીફ જોવા મળી નથી. ભાજપના નેતૃત્વમાં, એનડીએ અને અમારૂ ગઠબંધન દેશના ગરીબના જીવનમાંથી, બિહારના ગરીબના જીવનમાંથી મુશ્કેલી ઓછી કરી રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પહેલા તબક્કામાં લોકોએ ભારે મતદાન કર્યુ છે. પહેલા તબક્કાના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં NDAની સરકાર બીજીવાર બની રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં ચારેતરફ થઈ રહેલા વિકાસની વચ્ચે, આપ તમામને તે તાકાતથી પણ સાવધાન રહેવાનું છે, જે આપને રાજકીય સ્વાર્થ માટે દેશહિત વિરૂદ્ધ જવાથી પણ અચકાતા નથી. તે એ

Amazon Quiz Answers – 1 November, 2020

Image
1.The currently under construction 14.15 km long Zojila Tunnel will connect which two places? Srinagar to Leh 2.Who recently claimed the record for reaching 1 million followers on Instagram, in the fastest time? David Attenborough 3.QSD, also known as the Quad is an informal strategic forum between the United States, Australia, India and which other ..

દિલ્હીની વાત : શાહ અંતે જાહેરમાં દેખાયા પણ વાત ના કરી

Image
નવીદિલ્હી, તા.31 ઓકટોબર 2020, શનિવાર અમિત શાહે અંતે જાહેરમાં દેખા દીધી. શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે દિલ્હીના પટેલ ચોકમાં શાહે સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી. શાહ પહોંચ્યા ત્યારે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુ પણ પહોંચતાં શાહે તેમની સાથે ઉભા રહીને ફોટો ખેંચાવ્યો પણ વાત ના કરી.  શાહે રાષ્ટ્રીય એકતા દિવસે નિમિત્તે રાષ્ટ્રીય એકતાને સમપત રહેવાના શપથ પણ લીધા. એક મિનિટ કરતાં પણ ઓછા સમયના આ શપથ બાદ શાહ કોઈની સાથે વાત કરવા રોકાયા વિના રવાના થઈ ગયા. મીડિયા સાથે વાત કરવાનું પણ તેમણે ટાળ્યું. ભાજપના બીજા કોઈ નેતા આ કાર્યક્રમમાં શાહની સાથે નહોતા આવ્યા એ પણ સૂચક છે. પહેલાં સતત શાહની આગળપાછળ ફરતા નેતાઓમાંથી કોઈ શાહની સાથે નહોતા. શાહે એક મિનિટના શપથને બાદ કરતાં બીજી કોઈ વાત ન કરી પણ તેમણે શપથ લીધા તેમાં તેમનો જુસ્સાભર્યો રણકો ગાયબ હતો. શાહની હાજરીના કારણે શાહ હાલમાં ક્યાં છે એ સવાલનો જવાબ તો મળી ગયો પરંતુ તેમની માંદગી અંગે  અને પીએમઓની ઓફિસ સાથેના ઠંડા યુદ્ધના ઘણા સવાલોના જવાબ હજુ મળ્યા નથી. ઈન્દિરાની પુણ્યતિથિએ રાહુલ આરામમાં વ્યસ્ત શનિવારે ઈન્દિરા

સર શૉન કોનેરી : હોલિવૂડના નટ સમ્રાટની વિદાય

Image
જેમ્સ બૉન્ડની ફિલ્મને આખું જગત ઓળખે છે. હવે તો અડધો ડઝન હોલિવૂડ એક્ટર જેમ્સ બૉન્ડનો રોલ કરી ચૂક્યા છે. પણ જગત આખામાં જાસૂસીનો સિક્કો જમાવનારી એ ફિલ્મોના શરૂઆતી જાસૂસ સ્કોટલેન્ડના અભિનેતા સર શૉન કોનેરી હતા. ૧૯૫૪થી ૨૦૧૨ સુધીમાં તો અઢળક ફિલ્મોમાં કર્યું પણ મૂળ ઓળખ જેમ્સ બૉન્ડ તરીકેની રહી. વારંવાર સૌથી લોકપ્રિય જેમ્સ બૉન્ડનો ખિતાબ મેળવનારા કોનેરીનું હવે ૯૦ વર્ષે નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બહામાઝના નાસાઉ ટાપુ પર રહેતા હતા. જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ ડૉ.નોમાં જાસૂસ બનેલા જેમ્સને તેના ઉપરી અધિકારી તપાસ માટે મોકલે ત્યારે જેમ્સ જમૈકા પહોંચે છે. જમૈકા કેરેબિયન ટાપુ સમુહનો હિસ્સો છે.  એ કેરેબિયન સમુહમાં જ બહામાઝ ટાપુઓ પણ આવેલા છે. કેરેબિયન વિસ્તાર તેમને બહુ પસંદ આવી ગયો હતો માટે પાછલી જિંદગીમાં તેઓ ત્યાં જ હતા. એમાં પણ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા એટલે પરિવારના સભ્યો પણ એમની પાસે પહોંચી ગયા હતા. એમની વચ્ચે જ શાંતિથી તેમણે અંતિમ શ્વાસ લીધા.  સર કોનેરીએ એક પછી એક એમ કુલ છ ફિલ્મો બૉન્ડ તરીકે આપી અને આખા જગતમાં જાસૂસ જેમ્સ છવાઈ ગયો.  બૉન્ડની એ બધી ફિલ્મો ઈઓન પ્રોડક્શને બનાવી હતી. ઈ

રાહુલજી તમારા માટે ઈટાલિયન ભાષામાં ટ્રાન્સલેશન કરીને મેસેજ મુક્યો છેઃ ભાજપ પ્રવક્તા

Image
નવી દિલ્હી, તા. 31. ઓક્ટોબર 2020 શનિવાર ચીન સાથે તનાવ હોય કે કથળી ગયેલી ઈકોનોમી કે પછી બેરોજગારી...એમ કોઈ પણ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરવાની તક ચુકતા નથી. જોકે ભાજપના નેતાઓ પણ સમયાંતરે રાહુલ ગાંધી પર નિશાન સાધવાનો મોકો જવા દેતા નથી.આજે સરદાર પટેલ જંયતિ નિમિત્તે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને ટોણો મારીને ઈટાલિયન ભાષામાં ટ્વિટ કર્યુ હતુ. પીએમ મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ આપતા કહ્યુ હતુ કે, આપણે તમામ લોકોનુ હિત વિચારીશું ત્યારે જ આપણી પ્રગતિ થશે.પીએમ મોદીના આ વાક્યોને સંબિત પાત્રાએ ટ્વિટ કર્યા હતા અને લખ્યુ હતુ કે, સર્વોચ્ચ હિત, દેશ હિત એ પછી રાહુલ ગાંધીને સંબોધીને પાત્રાએ લખ્યુ હતુ કે, સમજી ગયાને રાહુલજી? વળી પાછુ પાત્રાએ ટ્વિટ કર્યુ હતુ કે, તમારી સુવિધા માટે હું આ આ વાક્યને ભાષાંતર કરીને પણ મોકલી રહ્યો છું.સાથે સાથે પાત્રાએ આ વાક્યનુ ઈટાલિયન ટ્રાન્સલેશન પણ કર્યુ હતુ અને ટ્વિટર પર પોસ્ટ કર્યુ હતુ.

A catalyst to your career

With the move to digital platforms this year, marketing intelligence is proving to be a necessity from The Hindu - Education https://ift.tt/2Geghk2

Much in demand

Brushing up one’s knowledge in these technological areas will offer rewarding and safer careers from The Hindu - Education https://ift.tt/2TF4mij

Be an agent of change

When it comes to upskilling, soft skills are as essential as domain knowledge from The Hindu - Education https://ift.tt/3oKor4X

A question of access

How students from low-income families can be helped to break through the competitive exams from The Hindu - Education https://ift.tt/3mDhC3p

The dark side to daydreaming

Excessive and persistent daydreaming hampers productivity and can interfere with relationships from The Hindu - Education https://ift.tt/37WSPTL

A wealth of opportunity

With the growing Indian economy creating new millionaires and billionaires, there is a need for professionals who can strategically manage and grow their investment portfolios from The Hindu - Education https://ift.tt/2GcRMUi

Examining exams

What we need is a system that encourages children to question and learn, rather than just “mug it up” from The Hindu - Education https://ift.tt/3oGaDsl

Want to be changemaker?

Social impact start-up TribesforGOOD helps youngsters learn how to make a difference in their communities and in society at large from The Hindu - Education https://ift.tt/37VEGWW

Live: વડા પ્રધાન મોદી થોડીવારમાં કેવડિયામાં વોટર એરોડ્રોમનું ઉદ્ઘાટન કરી સી પ્લેનમાં અમદાવાદ આવશે

Image
કેવડિયા, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લે સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે. DGCA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે. સી પ્લેન એટલે શું? કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના નિર્દેશ અનુસાર દેશના વિવિધ સ્થળે સી પ્લેન શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાત ઉપરાંત આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને આંદમાન નિકોબારમાં પણ સી પ્લેન શરૂ કરવાનું આયોજન છે. સામાન્ય રીતે પ્લેનના વિંગ્સ (પાંખ) ફિક્સ હોતા નથી. પરંત

Daily Current Affairs Quiz: October 31, 2020

Image
12345 1). Which organisation has launched the facility to file NIL GST statement through SMS? Finance Commission GSTN Central Board of Indirect Taxes and Customs Central Board of Direct Taxes 2). The Police of which city has banned the flying of Drones till November 28? Chennai Bangalore Mumbai New Delhi 3). The dispute settlement scheme ..

દેશ ક્યારેય પુલવામા હુમલાને ભૂલી નહીં શકે, કેટલાકે આની પર રાજનીતિ કરી: વડા પ્રધાન મોદી

Image
કેવડિયા, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભ ભાઈ પટેલની 145મી જન્મ જયંતી પર સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદીએ સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપનાર કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયા તે અર્ધસૈનિક દળના જ હતા. દેશ ક્યારેય આ ભૂલી નહીં શકે ત્યારે કેટલાક લોકોએ આ હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ છોડ્યો ન હતો. દેશ ભૂલી નથી શકતો કે, એ લોકોની ખરાબ રાજનીતિ ચરમ સીમા પર હતી. ત્યારે હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કરતો રહ્યો, મારી અંદર વીર શહીદો માટે દુ:ખ હતું. પાડોશી દેશે જે રીતે હકીકત સ્વીકારી છે, તેના પરથી જાણી શકાય આ લોકો કઇ હદ સુધી જઇ શકે છે. આગ્રહ કરું છું, દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે.  કોરોના વોરિયર્સ અને પોલીસના સાથીઓએ કોરોના મહામારીના દિવસોમાં અન્યોના જીવન બચાવવામાં પોતાના જીવ કુરબાન કર્યા.  કોરોના વોરિયર્સે સન્માનિય કામગીરી કરી. ભારત મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, એક વર્ષ પહેલા 370ની

કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

Image
કેવડિયા, તા. 31 ઓક્ટોબર,2020 શનિવાર  સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહીં તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  ત્યારે ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.

PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, કેવડિયાથી સી-પ્લેન મારફતે આવશે અમદાવાદ

Image
અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.  પીએમ મોદીની મુલાકાતને લઇને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજ્યને સી-પ્લેનની ભેટ આપવા જઇ રહ્યાં છે.  કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. જેને લઇને શહેરના રિવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં બોટમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પીએમ મોદીની મુલાકાતને લઇને શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ બંધ રહેશે. પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઇને જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે તેમાં આરટીઓ સર્કલથી વાડજ સર્કલ સુધી, વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે.

How Bengaluru law varsities are becoming more diverse

City-based non-profit trains students to crack entrance exams to these institutions from The Hindu - Education https://ift.tt/2TDRl8T

Amazon Quiz Answers – 31 October, 2020

Image
1.What is the name of the Indian government.project that aims to connect more than 2.5 lakh Gram Panchayats with high-speed broadband? BharatNet 2.With 87% of the votes in her favor, Jacinda Ardern has been re-elected for a second term as the Prime Minister of which nation? New Zealand 3.Which recently released memoir is divided into ..

દિલ્હીની વાત : શાહે નિમેલા સંગઠન મહામંત્રીને તાત્કાલિક દૂર કરાયા

Image
નવીદિલ્હી, તા.30 ઓકટોબર 2020, શુક્રવાર પશ્ચિમ બંગાળમાં ભાજપે સંગઠન મહામંત્રીપદેથી સુબ્રતા ચટ્ટોપાધ્યાયને દૂર કરીને અમિતાવ ચક્રવર્તીને મૂક્યા તેના કારણે ભાજપના નેતાઓને આંચકો લાગ્યો છે. ચક્રવર્તીને મળેલું પ્રમોશન  સંગઠનમાં અમિત શાહના ઘટતા પ્રભાવનો પુરાવો હોવાનું ભાજપનાં સૂત્રો માને છે. ચટ્ટોપાધ્યાયને અમિત શાહે સંગઠન મહામંત્રી બનાવ્યા હતા. જેપી. નડ્ડાએ તેમને દૂર કરીને ચટ્ટોપાધ્યાયના સહાયક એટલે કે સંયુક્ત મહામંત્રી તરીકે કામ કરતા ચક્રવર્તીને મૂક્યા છે. ચટ્ટોપાધ્યાયે સંગઠન મહામંત્રી તરીકે જોરદાર કામગીરી કરી હતી એવું ભાજપના નેતાઓ જ સ્વીકારે છે. બંગાળમાં ભાજપ સંગઠનને મજબૂત બનાવીને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને સમકક્ષ ઉભું કરવાનો યશ ચટ્ટોપાધ્યાયને જાય છે. બંગાળમાં લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ભવ્ય દેખાવ કર્યો ત્યારે મોદીએ પોતે ચટ્ટોપાધ્યાયને શાબાશી આપી હતી. હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે તેમને વિદાય કરી દેવાયા છે. ચટ્ટોપાધ્યાય માટે આઘાતજનક વાત એ હતી કે, તેમને તાત્કાલિક હોદ્દો છોડવા નડ્ડાએ આદેશ આપ્યો અને  ચક્રબર્તીને હોદ્દો સંભાળવા કહી દીધું.  ભાજપનાં

યુરોપ-અમેરિકામાં કોરોનાનું બીજું મોજું વધારે આકરું નીવડવાની આશંકા

Image
યુરોપ અને અમેરિકામાં ફરી વખત કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ગયા અઠવાડિયે પાંચ લાખ નવા કેસો નોંધાયા છે.  તો ફ્રાન્સમાં ગયા રવિવારે કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૫૨ હજાર કરતા વધારે રહ્યો. જોકે જાણકારોના મતે આ આંકડો એક લાખની આસપાસ હોઇ શકે છે. જર્મનીમાં પણ એક દિવસમાં ૧૦ હજારથી વધારે કેસોનો વિક્રમ નોંધાયો. સ્પેનમાં તો કોરોના મહામારીના બીજા આક્રમણના પગલે કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે. ફ્રાન્સ અને જર્મની સહિતના અનેક યુરોપી દેશોમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની નોબત આવી છે.  કોવિડ-૧૯ મહામારીને કાબુમાં કરવી દુનિયાભરના દેશોની સરકારો માટે પડકારજનક બની રહી છે. સરકારી જાહેરાતો જાણે ઠાલાં વચનો હોય એમ જણાઇ રહ્યું છે. થોડા મહિના પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોનાને નાથવા વૈજ્ઞાાનિકો અને તબીબોની સલાહને અનુસરવાની સલાહ આપી હતી પરંતુ હવે બ્રિટનના સંશોધકો લૉકડાઉનની હિમાયત કરી રહ્યાં છે પરંતુ હવે બોરિસ જ્હોનસન તેમની સલાહ અવગણી રહ્યાં છે. હકીકતમાં બ્રિટનમાં કોરોનાના કેસોથી હોસ્પિટલોમાં ભરાવો થઇ ગયો છે અને કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા સર્કિટ બ્રેકરની જરૂર હોવાનું વૈજ્ઞાા

સારા અનુવાદકોની કારમી અછત

Image
તાજેતરમાં એક મિત્રે એવી માહિતી આપી કે તેમણે ઉમાશંકર જોશીનાં કેટલાક પસંદ કરેલાં કાવ્યોના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. મને થયું કે એ અનુવાદો વહેલામાં વહેલી તકે પ્રગટ થવા જોઈએ. ઉમાશંકર તો નિમિત્ત છે. મારી અપેક્ષા તો એ છે કે આપણા બધા જ સારા કવિઓનાં કાવ્યો આપણે અંગ્રેજીમાં મુકી આપીએ. માતૃભાષા અને રાષ્ટ્રભાષાનું ગૌરવ કરનારા મારા જેવા માણસને અંગ્રેજી અનુવાદોનું ભૂત કયાંથી વળગ્યું? એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતમાં અંગ્રેજી ભણાવતા એક પ્રાધ્યાપક સાથે આવા અનુવાદો વિશે ચર્ચા થતી હતી મેં જરા ઉગ્રતાથી પુછયું કે આ અનુવાદો કોને માટે કરવા છે? એમણે બહુ જ શાંતિથી પણ ઊંડી સમજદારી પૂર્વક જવાબ આપ્યો કે એ અનુવાદો ભારતની બધી ભાષાઓનાં વાચકો માટે કરવાની જરૂર છે. એમની વાત મને સાચી લાગી ભારતમાં થતાં અંગ્રેજી મૌલિક લખાણો વિશે ભારતીય ભાષાઓમાંથી થતાં અંગ્રેજી અનુવાદો માટે હંમેશાં એક ટીકા થતી આવી છે એમ કહેવાય છે કે, આ બધાં લખાણો વિદેશી વાચકોને તો એને સૂંઘતા પણ નથી. આ ટીકામાં થોડું ઘણું સત્ય પણ હશે. કવિઓ લેખકોને પોતાનાં લખાણો બ્રિટિશ અમેરિકન વાચકો સુધી પહોંચાડવાનો મોહ હશે પણ ખરો. પણ મહત્વ એ વાતનું નથી. મહત્વની વાત

ભારત-અમેરિકા સંબંધચક્ર

Image
આખરે ભારત અને અમેરિકા વચ્ચે એ બેઝિક એક્ષચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (બૅકા) પર સમજૂતી થઈ ચૂકી છે, જે અંગે છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું હતુ. આ બંને દેશના સૈન્યો વચ્ચે સહયોગ અને સમજણ વધારવા માટેની આ ચોથી સમજુતી છે. આ પૂર્વે બંને દેશો વચ્ચે ઈ. સ. ૨૦૦૨માં સામાન્ય સલામતી અને સૈન્ય માહિતી કરાર થઈ ચૂક્યા છે. આ પછી ઈ. સ. ૨૦૧૬માં લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને ત્યાર બાદ ઈ. સ. ૨૦૧૮માં કોમ્પેટિબિલિટિ એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આપણે એક એવી દુનિયામાં વસીએ છીએ જેમાં બે દેશો વચ્ચે મિત્રતા પણ હપ્તા પદ્ધતિથી થાય છે. સંબંધો તબક્કાવાર આગળ વધે છે. વળી એ બહુ આગેકૂચ ન કરે એની ચિંતા અન્ય દેશો કરતા હોય છે. અમેરિકા હજુ પણ પોતાના વ્યર્થ અહંકાર અને શ્રેષ્ઠતાના ખુશનુમા ખયાલમાં સપડાયેલું છે. અમેરિકાના સૌથી ખરાબ સમયમાં એને દક્ષિણપંથી વિચારધારા ધરાવતો રાષ્ટ્રપ્રમુખ મળ્યો. જેણે અમેરિકા ફર્સ્ટનું ભૂત ધુણાવ્યું અને અમેરિકનોના માનસમાં એવી ધૂળ ઉડાડી જેને ફરી સ્વચ્છ થતા દાયકાઓ લાગશે. એનું કારણ છે કે દક્ષિણપંથી વિચારધારા એક બેવકૂફી સહિતનો નશો છે. એમ પણ માનવામાં

સંરક્ષણમાં ઝાઝા હાથ રળિયામણા

Image
- ભારત-પાકિસ્તાન-અમેરિકા-ઓસ્ટ્રેલિયાની ચોકડી આપણને ચારે બાજુથી ઘેરવાના મનસુબા પર ચોકડી મારે છે ચેમ્બર્સ ઑફ પ્રીન્સીઝને લોર્ડ માઉન્ટબેટન દ્વારા કરવામાં આવેલું સંબોધન ભારતનું ભવિષ્ય ઘડનારું હતું. તેમણે રજવાડાઓને પરોક્ષ ચેતવણી આપેલી, બે ડોમિનિયન વચ્ચે તમારું રાજ્ય સલામત નહીં રહે. માઉન્ટબેટનના એ શબ્દો અસલમાં આધુનિક વિશ્વની રાજનીતિ સમજાવી રહ્યા હતા. આધુનિક નીતિ કહે છે કે જે કોઈ જૂથમાં નથી તેની કોઈ ગણના થતી નથી. બિનજોડાણવાદી દેશોનું શું ઊપજ્યું? બેય હાથમાં લાડવાને બદલે બેય બાજુથી લાડવા જેવી થપાટું ખાધી કે બીજું કંઈ? માઉન્ટબેટનની ચેતવણીને પગલે રજવાડા ઝપાટાભેર ભારત સાથે જોડાઈ ગયા. રાજા હરિસિંહ અવઢવમાં રહ્યા તે આજે પણ કાશ્મીરને અશાંતિ રૂપે કનડી રહી છે. જો રજવાડા ભારતમાં જોડાયા ન હોત તો આજે ભારતીય ઉપખંડ વિશ્વના સૌથી અશાંત ભૂભાગોમાંનો એક હોત. જેમ જંગલમાં સલામત રહેવા માટે માણસો સમૂહમાં રહેતા તેમ જગત નામના જંગલમાં ગુ્રપમાં રહેવું બહુ જરૂરી છે. વિશ્વ રાજનીતિમાં પણ એક અને એકનો સરવાળો ૧૧ થાય છે. આથી ભારત અને અમેરિકાની બેકા સમજૂતિ લેખે છે. બહારી કલેવર ભલે બદલાયા કરે, અંદરનું સત્ય અફર છે, શાશ્વત છે,

તુર્કીમાં 7નો પ્રચંડ ભૂકંપ : 18નાં મોત, 450 ઘાયલ

Image
પચાસ લાખ લોકો અસરગ્રસ્ત, 35 મેડિકલ રેસ્ક્યુ ટીમે કામગીરી શરૂ કરી  ભૂકંપની સાથે દરિયા કાંઠે સુનામીની લહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં અંકારા, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. 18 લોકોનાં મોત થયા હતા અને 450થી વધુ  લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટક્યો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્ક્યૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય ઈમારતોને નુકસાન થયું છે. એજિયન સમુદ્રના પેટાળમાં શક્તિશાળી ધરતીકંપ ત્રાટક્યો હોવાથી સુનામીની પણ અસર થઈ હતી. તુર્કી ઉપરાંત ગ્રીસના સામોસ ટાપુમાં સુનામી ત્રાટક્યાનો દાવો થયો હતો. ભૂકંપ અને સુનામીથી લગભગ પચ

કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે : એઈમ્સના ડિરેક્ટરની ચેતવણી

Image
74.28 ટકા દર્દીઓ સાજા થયા, રિકવરીમાં ભારત ટોચે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો : રણદીપ ગુલેરિયા  (પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોનાનો પ્રકોપ ધીમો પડયો છે અને 85 દિવસમાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી નીચે ગઈ છે, જે કોરોનાના કુલ કેસમાં માત્ર 7.35 ટકા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. જોકે, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવશે. ખૂબ જ જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. આ સમયે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિર્દેશોનું પાલન કરો.  એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે શિયાળાના સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા થવા લાગી છે. જોકે, ડૉક્ટર ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે, હાલ દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે ફરીથી તીવ્ર થઈ ગઈ છે. તેના માટે તેમણે કોરોના પ્રત્યે લોકોની વધતી બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સ રા

તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા, અનેક ઈમારતો થઈ ધ્વસ્ત

Image
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. જીયોલોજિકલ સર્વે વિભાગ અનુસાર પશ્ચિમ ઈઝમિર પ્રાંતના કિનારાથી લગભગ 17 કિમી દુર 7.0ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ જાનહાનિની વિગતો હજી સામે આવી નથી. પરંતુ તુર્કીના ઈઝમિર શહેરની જે તસવીરો સામે આવી તેમાં અનેક ઈમારતો ધરાશયી નજર આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં તુર્કીના સિવ્રીસમાં ભૂકંપ આવવાથી 30થી વધારે લોકોના મોત થયાં હતા અને 1600થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગો અને મકાનોને નુંકસાન પહોંચ્યું છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભૂકંપના આંચકાઓ બાદ સૂનામીનું એલર્ટ જાહેર કરાયું છે. કિનારાના શહેરોમાં દરિયાનું પાણી આવી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઈઝમીરથી 17 કિમી દુર એજિએન સાગરમાં 16 કિમી અંદર હોવાનું જાણવા મળ્યું છે. ઈઝમીર પ્રાંતમાં ઘણી ઈમારતોને નુંકસાન પહોંચ્યું છે. ઈઝમીરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભૂકંપના આંચકાઓ તુર્કી, ઈસ્તનબૂલ અને ગ્રીસના એથેંસમાં પણ અનુભવાયા. જોકે

રાજ્યમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધારે લોકોના થઈ ચુક્યા છે કોરોના ટેસ્ટ, આજે નોંધાયા 969 કેસ

Image
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. આ સાથે જ કોરોના રિકવરી રેટ 90%ને પાર થયો છે અને સાથે જ રાજ્યમાં આજ દિન સુધીમાં 60 હજારથી વધારે દર્દીઓના કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,55,105 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 60,02,273 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. આજે નોંધાયેલા કુલ 969 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 165 અને જિલ્લામાં 53 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 19 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 77 અને જિલ્લામાં 37 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 51 અને જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે

AIIMS ડાયરેક્ટરની ગંભીર ચેતવણી : જરૂરી હોય તો જ બહાર નિકળો અને માસ્ક અવશ્ય પહેરો

Image
નવી દિલ્હી, 10 ઓક્ટોબર 2020 ગુરૂવાર રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા તેજ થઇ છે, આ અંગે એમ્સનાં ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે હજુ તો બીજી લહેર જ ફરીથી સક્રીય બની છે, તેમણે આની પાછળ સાવધાની વર્તવાનો ઉલ્લેખ કર્યો છે, અને કહ્યું કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન સારી રીતે થયું નથી, માસ્ક લગાવવામાં ઢીલાસ વર્તવામાં આવી.   ડોક્ટર ગુલેરિયાએ તેના માટે હવામાનનાં પ્રદુષણને જવાબદાર ઠરાવતા કહ્યું કે પ્રદુષણનાં કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે, પ્રદુષણ અને વાયરસ બંને  ફેફસાને નુકસાન કરે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ પણ હજુ ખતમ થયો નથી, યુરોપ અને અન્ય દેશોનાં ઉદાહરણ આપતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર લગાવો, જરૂરી કામો ન હોય તો બહાર ન નિકળો, ડોક્ટર ગુલેરિયાએ ચેતવણી આપતા કહ્યું કે જો આપણે સાવધાની નહીં રાખીએ તો વધુ કેસો બહાર આવશે. એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું કે યુવાનો વાયરસને લઇને બેપરવાહ બન્યા છે, તેમને લાગે છે માઇલ્ડ ઇન્ફેક્સન હોય તેમને કશું કરવાની જરૂર નથી, આ ધારણાન

પીએમ મોદી કેવડિયા પહોંચ્યા, સી પ્લેનથી લઇને ક્રુઝ બોટ સુધી ગુજરાતીઓને આપી આ 17 ભેટ

Image
કેવડિયા/નર્મદા, તા. 30 ઓક્ટોબર 2020, શુક્વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા.પીએમ મોદી કેવડિયા ખાતે વિવિધ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી પાર્ક અને ક્રુઝ બોટનું ઉદ્ઘાટન પણ કર્યુ. સાથો સાથ ભારત ભવનથી એકતા મોલની પણ પીએમ મોદીએ મુલાકાત લીધી. ત્યારબાદ ચિલ્ડ્રાન ન્યુટ્રીશિયન પાર્કનું પણ પીએમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક) વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે.જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમા

Design your future

From cross-border initiatives to utilising artificial intelligence, the design space in the country is transforming rapidly from The Hindu - Education https://ift.tt/3myD9KD

Online education startup Udemy in talks to raise $100 million in funding: sources

San Francisco-based Udemy has seen a boost in subscriptions this year as more people have stayed at home and opted for online learning due to the COVID-19 pandemic. from The Hindu - Education https://ift.tt/37OCfWi

PM મોદીનો બે દિવસીય કાર્યક્રમ: તંત્ર સજ્જ, કેવડિયામા ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Image
- રાત્રીનો લાઇટિંગનો અદભૂત નજારો દુલ્હનની જેમ સજાવટ કેવડિયા, તા. 30 ઓક્ટોબર 2020 શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લી ઘડીએ બદલાયેલા કાર્યક્રમ મુજબ 30મીએ સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદથી તેમનો બે દિવસનો કાર્યક્રમ ભરચક અને વ્યસ્ત છે. કેવડિયામાં PM Modi SOU નજીક 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. PM મોદી શનિવારે 30 ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભાવાંજલિ અર્પણ કરવાના છે. તે પહેલાં દિવંગત કેશુબાપા પરિવારને સાંત્વના આપવા 30મીએ ગાંધીનગર જશે. પીએમ દિવંગત મહેશ-નરેશ કનોડિયાના પરિવારોને મળવા પણ જશે. દેશના PM મોદીનું આગામી 30ઓક્ટોબર, 2020 ના રોજ બપોરે કેવડિયા ખાતે આગમન થશે.બાદ તેઓ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમર્ગ વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રેશન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવે